SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પથપ્રદર્શક ભરપૂર છબીઓ સાથેનો એક શિક્ષણવિદ્ ભક્ત ૯. ખ્રિસ્તપ્રેમી પરિવારનાં માર્જરી સાઈક્સ આત્માનો આ સ્મૃતિગ્રંથ સર્વોદય ટ્રસ્ટ અગાસી (જિ. વલસાડ (૧૯૯૫) પીન ૩૯૬૦૬૦)ના ટ્રસ્ટી તેમના સુપુત્ર ભાઈ અશોકભાઈએ પ્રગટ કર્યો છે. આ નામ આપણે માટે નવું છે. એ દીનબંધુ એન્ડ્રૂઝના ખ્રિસ્તપ્રેમી પરિવારનાં જ સભ્ય. ૧૯૦૫માં યોર્કશાયર ખાતે ૮. સરોજબહેન નાણાવટી જન્મેલાં, કેમ્બ્રિજની વુહામ કોલેજમાંથી સ્નાતક થઈ ૧૯૨૮માં (કાકાસાહેબનાં મંત્રી) (તા. ૭-૮-૯૫) માત્ર ૨૩ વર્ષની વયે, ભારતમાં મદ્રાસ ખાતેની બેન્ટિક ગર્લ્સ સરોજબહેન એટલે પૂ. કાકાસાહેબનાં માનસપુત્રી, હાઈસ્કૂલથી તેમણે ભારતસેવા શરૂ કરી. ગુરુદેવના જીવનભર તેમનાં લહિયાં, મંત્રી, મદદનીશ અને સેવિકા તરીકે શાંતિનિકેતનમાં ૧૫ વર્ષ ગાળ્યાં. ત્યારપછી તેઓ સેવાગ્રામ, તેમણે પોતાનું જીવન કાકાસાહેબમાં સમર્પિત કર્યું હતું. ગુજરાતી, તાલીમી સંઘમાં જોડાયાં. ૧૯૫૦-૫૨માં જ્યારે અમે સેવાગ્રામ હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષામાં કાકાસાહેબના તાલીમ લઈ રહ્યા હતા ત્યારે તેઓ જ અમારાં આચાર્ય હતાં. જે પત્રો લખાતા તેનાં લખનાર સરોજબહેન, સ્થૂળ શરીર પણ તેમની સાથે નિકટતાથી કામ કરવાની તક મળી. મારે તેમને નિર્દોષતા બાળક જેવી, સદા હસમુખા અને માતૃવાત્સલ્યથી હિંદીમાં આવતા પત્રો વાંચી સંભળાવવાના. એ વર્ષોમાં મારું ઊભરાતાં. હિંદી પણ જોરદાર નહીં, અને અંગ્રેજી તો નહીં જ. તેમ છતાં એક કુશળ શિક્ષિકા અને કેળવણીકાર થોડા શબ્દો પરથી કેવી કાકાસાહેબના ઘરમાં બે દીકરી–એક રેહાનાબહેન અને બીજાં સરોજબહેન, દેખાવે, હાવભાવે ભિન્ન પ્રકૃતિનાં, છતાં રીતે આખી વાતને ગ્રહણ કરે તેનો અનુભવ થતો. તેમના અક્ષર આંતરછબિ એક, એક બીજા માટે અઢળક પ્રેમ ઢોળે. એ બંને મોતીના દાણા જેવા, વ્યવસ્થા બેનમૂન, અસ્વચ્છતા બિલકુલ ચલાવી ન લે. શિસ્તનાં પૂરાં આગ્રહી, વિદ્યાર્થીઓ સાથે હિંદીમાં ગયાં! જ વાત કરવાનો આગ્રહ રાખે. તેમની મૂર્તિ આજે પણ મારી અમદાવાદ આવે એટલે મળવા, ફોન કરીને બોલાવે, નજર સમક્ષ તરે છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે સેવાગ્રામમાં અને પત્ર લખે ત્યારે ઘરનાં બધાંનાં વ્યક્તિગત નામ લખી અમારે ખજૂરાંની સાદડી, ઉપર શેતરંજી–એમ નીચે બેસવાનું– ખબરઅંતર પૂછે. ગયે વર્ષે મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમમાં પગવાળીને તેઓ બેસે, વાળ કોરા, ભૂખરા પણ, અંબોડો વાળે, ઇન્દુબહેન ટિકેકરની ભાગવત કથા યોજાઈ હતી, ત્યારે મળવાનું પંજાબી પહેરવેશ પહેરે, પણ રંગ મોટે ભાગે રાખોડી કે બન્યું હતું. શરીર સાવ ઊતરી ગયું હતું, પણ ચેતના વધુ ચોકલેટી, અને તે સ્વયં–જાતે જ સીવેલ હોય. કાંતતી વખતે, દેદિપ્યમાન હતી. જમતી વખતે અને પ્રાર્થના ટાણે–બધાંની સાથે જ પૂનાથી પ્રગટ - “જીવનસ્મૃતિ' પ્રત્યે જે કેટલાંક માતાઓ મમતાભરી થયેલ અવસાન નોંધમાં દર્શાવ્યું છે : “૧૯૨૮થી જે ભૂમિને નજરથી નિહાળતાં, તેમાં સરોજબહેન પણ એક હતાં. અપનાવી ત્યાંની નદીમાં જ પોતાનાં અસ્થિનું વિસર્જન થાય એવી જીવનસ્મૃતિનો અંક પહોંચ્યો નથી, અને તેમનો પત્ર આવ્યો નથી- તેમની ઇચ્છાની પરિપૂર્તિ માટે તેમનાં અસ્થિ શ્રીલંકા થઈને એવું ભાગ્યે જ બને. કહે, ‘તમે આટલા બધા સમાચાર મોકલો ભારતમાં લાવવામાં આવી રહ્યાં છે.' છો તે વાંચીને હું રાજી થાઉં છું એટલું તો તમને જણાવું ને!' દક્ષિણની નદીઓ મારફતે તેઓ વિશ્વસાગરમાં સમાયાં! તેઓ વિવિધ ટ્રસ્ટો અને વિશેષ કરીને કાકાસાહેબના ભારત માકી જય અને વંદે માતરમનું ગૌરવ ગાન ગાનાર ચિર–પરિચિત પરિવારો વચ્ચે મોટી કડીરૂપ હતાં. ૭મી ઓગસ્ટે આપણા સૌને માતામાર્જરીનું સમર્પણ શો સંદેશ આપે છે? દેવલાલીમાં તેમનો દેહ પડ્યો અને ૨૦મી સપ્ટેમ્બરે ઈદુતાઈ ૧૦. લયલાબેન કુરેશી અને કુસુમબહેને ઉત્તરકાશી જઈ તેમનાં અસ્થિવિસર્જનની ક્રિયા કરી. લયલાબહેન એટલે સૌરાષ્ટ્રના તરવડા આશ્રમવાળા ઇસ્માઈલદાદાનાં દીકરી અને સાબરમતી આશ્રમના ગુલામરસૂલ સરોજ એટલે જ કમલ, છેવટે એ ફૂલ માતા જાહ્નવીના કુરેશીનાં પુત્રવધૂ, દીકરી બંને કુળને ઉજાળે તેમ લયલાબહેને ખોળે સમાયું! પોતાના કુટુંબના સંસ્કારોમાંથી ગુણ વિકાસ કરી છેવટે Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy