SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૪૪૧ કરાય.” ત્યારે પ્રાણસુખભાઈ એટલું જ બોલ્યા હતા કે : “કુટુંબની સંકેલી લીધી. ગુજરાતના નૃત્ય ક્ષેત્રે બહેનો ખૂબ જ ઉત્સાહભેર ફરજ પૂરી કરી રંગભૂમિની ફરજ અદા કરવા માટે આવ્યો છું.’ આગળ આવી રહી છે, પણ પુરુષો નૃત્યના ક્ષેત્રમાં ઓછો રસ ચિત્રજગતના અભિનેતાઓ પણ પ્રાણસુખભાઈના દાખવે છે એવું ચિત્ર ઊપસે છે. અભિનયને બિરદાવતા રહ્યા હતા. મિથ્યાભિમાનમાં જીવરામ મધુ પટેલ ભરતનાટ્યમ નૃત્યના ઉપાસક રહેલા છતાં ભટ્ટની ભૂમિકા જોઈને પૃથ્વીરાજકપૂર તખતા પર જઈને એમને | ગુજરાતની લોકકલા માટેનું પ્રબળ આકર્ષણ હોવાથી તળપદાં ભેટી પડેલા. જાણીતા ચિત્રસર્જક શ્રી શાંતારામે પ્રાણસુખભાઈને લોકનૃત્ય અને સંગીતનો તલસ્પર્શી અભ્યાસ કરીને, પોતાની ઉત્તમ કલાકાર તરીકે બિરદાવેલા. કલ્પનાના રંગો પૂરીને, કલાત્મક ફૂલગૂંથણી દ્વારા લોકનૃત્યોમાં નવ વર્ષની કુમળી વયે આરંભાયેલી રંગદેવતાની યાત્રા નવી ભાત ઊપસાવી, એને રંગમંચીય સ્વરૂપ આપી સમાજને જીવનનાં ૭૭ વર્ષ લગી એકધારી ચાલી. પ્રાણસુખભાઈએ અનેક સાચી ઓળખ કરાવી. વીસરાતી જતી આ કલાને જીવંત રાખવાનું વિક્રમો પ્રસ્થાપિત કર્યા. ગુજરાત સરકારે ગૌરવપુરસ્કાર અને ઉમદા કાર્ય આ કલાગુરુએ કર્યું છે. એમણે ગુજરાતમાં જ નહીં, સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીએ રાષ્ટ્રીય એવોર્ડથી એમને પણ ભારતમાં અનેક કાર્યક્રમો આપીને ગુર્જર સંસ્કૃતિને નવાજ્યા. એમની અંતિમ ઇચ્છા હતી કે રંગદેવતાને ગૌરવાંકિત કરી છે. જીવનસમર્પણ કર્યું છે ત્યારે નાટક ભજવતાં ભજવત રંગભૂમિ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભલગામડા જેવા પર જ મારો દેહ પડે. પણ કુદરતને એ મંજૂર ન હતું. બે વર્ષ નાનકડા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા મધુભાઈ પટેલે સખત લગી કેન્સર, કીડની અને હૃદયરોગની માંદગીથી પીડાતા રહ્યા. પરિશ્રમ, પોતાની હૈયાસૂઝ અને અવનવા પ્રયોગોથી વડોદરા જીવનના અંતકાળે પણ એમનો આત્મા રંગભૂમિ પર નગરીના કલારસિકોનાં હૃદયમાં માનભર્યું સ્થાન મેળવ્યું. અનેક રમમાણ કરતો રહ્યો. બેભાન અવસ્થામાં બે હાથ વડે મોં પર રાસ, ગરબા, નૃત્યનાટિકાઓ અને સર્જનાત્મક નૃત્યોની રચના મેકપ કરતા. પોતાને પ્રિય નાટકોના સંવાદો બોલવા માંડતા. કરી પોતાની સર્જનશક્તિનાં દર્શન કરાવ્યાં. કયારેક પરંપરાગત પથારીમાંથી બેઠા થઈ પૃચ્છા કરતા “મારો જીવરામ ભટ્ટનો ડ્રેસ અને પરિપાટીથી હટીને પણ તેમણે અનેક કલ્પનામય નૃત્યપ્રયોગો કયાં છે? પ્રેક્ષકો તાલીઓ પાડે છે. નાટકનો પડદો ઉપાડો.' કર્યા છે. આ પ્રયોગોએ મધુભાઈને ભારતભરમાં ખ્યાતિ અપાવી છે. તેમણે સન ૧૯૬૭માં પોતાની માનસપુત્રી સમી “મધુર ૧૯૮૯ના ૧૫મી માર્ચે ૭૯ વર્ષની ઉંમરે તેમનું જ્યોતિ' સંસ્થાની સ્થાપના કરી. નૃત્યકલાનો પ્રચાર અને પ્રસાર અવસાન થયું. થાય એવી ઉચ્ચ ભાવનાથી આ સંસ્થાને આર્થિક રીતે સ્વનિર્ભર ધર્મપત્ની ગોમતીબહેન અને દીકરા દિનકરભાઈએ ઘરના બનાવી. “મધુરજ્યોતિ' સંસ્થા દ્વારા વડોદરામાં હજાર ઉપરાંત ઘરેણાંગાંઠાં વેચીને પ્રાણસુખભાઈની સેવા કરવામાં પાછું વાળીને કન્યાઓનાં આરંગેત્રમ્ થયાં. ત્યારથી લઈને આજ સુધી તેઓ ન જોયું. જે સમાજને પ્રાણસુખભાઈ આટઆટલાં વર્ષો મનોરંજન નૃત્યની તાલીમના કાર્યક્રમો, સંશોધન, લેખન અને પ્રકાશન દ્વારા પીરસીને હસાવી ગયા એમના રડતા કુટુંબ તરફ પણ સમાજે ભરતનાટ્યમ અને લોકનૃત્યોના પ્રચાર-પ્રસારનું કાર્ય સમર્પિત નજર કરવી રહી. એમની સ્મૃતિ સચવાઈ રહે તે માટે વિચારવું થઈને કરતા રહ્યા હતા. રહ્યું. પ્રાણસુખભાઈ આજે આપણી વચ્ચે ભલે ન હોય, પણ પોતે શાસ્ત્રીય નૃત્યકાર હોવા છતાં ગુજરાતનાં લોકનૃત્યો તેઓ રંગભૂમિના ઇતિહાસનું એક ઝળહળતું સુવર્ણપૃષ્ઠ આલેખી અને લોકકલા તરફ એમને ઊંડી અભિરુચિ રહેવા પામી હતી. ગયા છે અને ગુજરાતની પ્રજા કદી નહીં વીસરી શકે. એના મૂળમાં નાનપણમાં એમણે માણેલા મેળા રહ્યા હતા. એશિયાડ રાસની સફળતાના યશભાગી : મેળાઓ દ્વારા માણેલાં–લોકનૃત્યો, લોકસંગીત, લોકવેશભૂષાનું નૃત્યકાર મધુ પટેલ ઝીણવટભર્યું અવલોકન અને અભ્યાસ કરીને એને રંગમંચીય સ્વરૂપ આપતા નિષ્ઠાભર્યા પ્રયત્નો કરતા રહ્યા હતા. વડોદરા અને ગુજરાતના કલાજગતમાં વિશિષ્ટ પ્રદાન ભરતનાટ્યમ નૃત્યની સાથે ગુજરાતનાં લોકનૃત્યોની તાલીમ કરનાર, એશિયાડ દાંડિયારાસ દ્વારા દુનિયાભરમાં સૌરાષ્ટ્રનો આપવાનું કાર્ય તેઓ સતત કરતા રહ્યા હતા. આપણાં તળપદાં ડંકો વગાડનાર લબ્ધપ્રતિષ્ઠિત નૃત્યકાર મધુ પટેલે ૬૬ વર્ષની લોકનૃત્યો યથાસ્વરૂપે જળવાઈ રહે. તેને મઠારી, રંગમંચીય ઉંમરે ૨૪મી ડિસેમ્બર ૨૦૦૧ના રોજ પોતાની જીવનલીલા સ્વરૂપ આપી લોકસંસ્કૃતિ અને કલાનું સાચું સ્વરૂપ શહેરની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy