SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૦૧૧ ઇકોનોમિક્સ વિષય સાથે બી.એ. (ઓનર્સ) થયા બાદ રવાણીએ આપેલા કેટલાક નોંધનીય ચુકાદાઓ ‘લેન્ડ માર્ક' બની સોશ્યોલોજી વિષય સાથે એમ.એ. કર્યું અને સોશ્યલ રહ્યા છે. સાયન્સિઝમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. ભારત સરકારમાં ૧૫ શ્રી એ. પી. રવાણીએ સાવરકુંડલામાં પ્રાથમિક શિક્ષણ વર્ષની કામગીરી દરમિયાન જુદા જુદા અનેક હોદ્દાઓ પર કામ લીધા પછી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કર્યું, જેમાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કરી અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા પછી ગુજરાત તથા પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ બોર્ડમાં સેક્રેટરી તરીકે અને ડેપ્યુટી યુનિવર્સિટીની અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની ઉપાધિ પ્રાઇમ મિનિસ્ટરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકેની કામગીરીનો જરૂર મેળવ્યા પછી અમદાવાદની શ્રી એલ. એ. શાહ લો કોલેજમાંથી ઉલ્લેખ કરવો જોઈએ. એલ. એલ. બી.ની પદવી મેળવી. શ્રી હસમુખ શાહનું નામ IPCL સાથે જોડાયેલું રહ્યું છે. ઈ.સ. ૧૯૬૨થી ૧૯૭૦ સુધી ભાવનગરમાં વકીલાત ૧૨ વર્ષની તેમની કામગીરીમાં વિવિધ હોદ્દાઓ શોભાવ્યા બાદ કર્યા પછી સને ૧૯૭૧થી ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની પદવી શોભાવી હતી. તેનું બંધારણીય અને કંપની બાબતના કેસો હાથ ધરેલ. શ્રી રવાણીએ ગૌરવ કરવું રહ્યું. ચલાવેલ ચૂંટણી અને શ્રમવિષયક કેસોના ચુકાદાઓ ગુજરાત લો તેમને વિવિધ એવોર્ડ મળેલા છે, જેમાં ચિફ રિપોર્ટરમાં પણ પ્રકાશિત થયા છે. એકિઝક્યુટિવ ઓફ ધ યર, માર્કેટિંગ મેન ઓફ ધ યર તથા | શ્રી રવાણી ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ગુજરાત બાર. બેસ્ટ પ્રોફેશનલ ઓફ ધ યરનો ઉલ્લેખ કરવો જરૂરી ગણાય. કાઉન્સિલના સભ્ય રહેલા તેમ જ ઈ.સ. ૧૯૮૦થી ૧૯૮૧ શ્રી હસમુખ શાહ શૈક્ષણિક, સંશોધનકાર, સામાજિક, સુધી તેમણે કેન્દ્ર સરકારના અતિરિક્ત કાઉન્સિલર તરીકે પણ સાંસ્કૃતિક, રૂરલ ડેવલપમેન્ટ ઇત્યાદિ અનેક ક્ષેત્રોમાં અનેકવિધ સેવા આપેલ. સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. કોર્પોરેટ જગતમાં અને કંપનીઓમાં - તા. ૨૬-૫-૧૯૮૨ના રોજ ગુજરાતની વડી અદાલતના ડિરેક્ટરપદ શોભાવી રહ્યા છે. ન્યાયમૂર્તિ તરીકેનો હોદ્દો અંગીકાર કરી જસ્ટિસ શ્રી એ. પી. પોતાનો પરિચય એક વાચક તરીકે આપતાં શ્રી હસમુખ રવાણીએ અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપેલ. ઈ.સ. ૧૯૯૩શાહ તાજેતરમાં પોતાના એક લેખ માટે પારિતોષિક મેળવે છે. ૯૪ના વર્ષમાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી મુખ્ય ‘ગોબી અને મોંગોલિયા’ નિબંધ (પરબ-જુલાઈ ૨૦૦૩) માટે ન્યાયમૂર્તિ તરીકે પણ સેવા આપી હતી. ગુ.સા.પ.ના ૨૩માં જ્ઞાનસત્ર, ન્યૂ વલ્લભવિદ્યાનગર ખાતે પ્રાપ્ત માર્ચ ૧૯૯૫થી સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી રાજસ્થાન થયું. શ્રી શાહ એક સારા વાચક હોવા ઉપરાંત સારા લેખક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા શ્રી એ. પી. રવાણી સેન્ટર હોવાની પણ ખાતરી કરાવે છે. ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી સંવેદનશીલ, સામાજિક અને અવકાશ સર્જક એવા શ્રી ચૂક્યા છે. સમ્માનનીય વ્યક્તિ પ્રતિભા છે. જસ્ટિસ એ. પી. સવાણી વૈજ્ઞાનિક ડો. પંકજ જોશી ઘરશાળાનું ગૌરવ, ભાવનગરનું ગૌરવ, ગુજરાતનું ગુજરાત રાજ્યના પ્રખર કાનૂનવિદોની શ્રેણીમાં જેમનું ગૌરવ, સમસ્ત ભારતનું ગૌરવ એટલે ડૉ. પંકજ જોશી. જન્મ નામ આદરપૂર્વક લેવાય છે તેવા ન્યાયમૂર્તિ શ્રી એ. પી. સવાણીનું તા. ૨૫-૪-૧૯૫૪, માતા અરુણાબહેન અને પિતા શાંતિલાલ પૂરું નામ અમૃતલાલ પરમાણંદદાસ રવાણી છે. તા. ૨૬-૯ રામશંકર જોશી. માતા સાદાં ગૃહિણી અને પિતા વકીલ. કુટુંબના ૧૯૩૪ના રોજ તે વેળાનાં ભાવનગર જિલ્લાના સાવરકુંડલા મુકામે જન્મેલા શ્રી રવાણીના જ્યેષ્ઠ બંધુ શ્રી નવીનચંદ્ર રવાણી સંસ્કાર ગાંધીવાદી વિચારોવાળા તથા ધર્મ-અધ્યાત્મયુક્ત. ડૉ. પણ લાંબો સમય સંસદસભ્ય રહી ચૂક્યા છે. પંકજ જોશી ખગોળશાસ્ત્રી છે. તેમનાં સંશોધનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યાં છે. ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર. ભાવનગરમાં વકીલાત કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટ તથા મેટ્રિકમાં નેશનલ સ્કોલર અને એમ.એસ. યુનિવર્સિટી ફર્સ્ટ રહ્યા રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ શ્રી એ. પી. છે. તેઓ એમ.એસ.સી.માં ભણતા હતા ત્યારે જ તેમનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy