SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ તા. પ્રતિભાઓ ૫૩૦ શિક્ષક તરીકે જે સેવા આપી તે તેમનો વિદ્યમાન શિષ્યગણ પણ તેમણે સેવા આપી હતી. અમદાવાદ ખાતેથી ગુજરાત અદ્યાપિ પર્યત યાદ રાખી રહ્યો છે. જૂનાગઢની માધ્યમિક સાહિત્ય સભા માં ૫તેઓ કાર્યરત રહેતા. શાળાના તેઓ સફળ આચાર્ય બન્યા હતા. અહીં લાંબો સમય | ગુજરાતી સાહિત્યરસિક જનતા કૌશિકરામને એક કામગીરી બજાવ્યા પછી તેમને રાજકોટ વિભાગના વિદ્યાધિકારી જીવનચરિત્રકાર, નિબંધકાર અને શિક્ષણ તેમજ સાહિત્ય ક્ષેત્રમાં તરીકે નિયુક્તિ આપી હતી. આ સ્થાન પર રહી શિક્ષણ જગત વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ તરીકે દીર્ધકાળ પર્યત યાદ રાખશે. તથા શિક્ષક-સમુદાય માટે તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું હતું. સેવાકાળના અંત ભાગમાં ભાવનગર વિભાગના વિદ્યાધિકારી ઇ.સ. ૧૯૫૧માં તેમણે આ જગતની આખરી વિદાય લીધી. તરીકે તેઓ છૂટા થયા. ભાવનગરથી તેઓ અમદાવાદ ગયા. અહીં અંબાલાલ સારાભાઈના સંતાનોને આદર્શ શિક્ષણ ચંદ્રકાંત હરિપ્રસાદ મહેતા આપવાની જવાબદારી પણ તેમણે સફળતાપૂર્વક નીભાવી હતી. સૂરત જિલ્લાના સરસના વતની ચંદ્રકાંત માઈનો જન્મ તેઓ અમદાવાદ સ્થિત વનિતાવિશ્રામના અધ્યક્ષ પણ હતા. ઓલપાડ ખાતે ઇ.સ. ૧૯૧૧ના નવેમ્બરની ૧૧ મીએ થયો ઇ.સ. ૧૮૯૬માં તેમણે “રામાયણસાર' નામનું પુસ્તક હતો. ઇ.સ. ૧૯૩૧માં મેટ્રિકની પરીક્ષા પાર કરી તેઓ તૈયાર કર્યું હતું. સંસ્કૃત ભાષાના મહાગ્રન્થોનો સાર સરળ કૉલેજમાં જોડાયા અને ૧૯૩૫માં અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. ભાષામાં સુલભ બને તે હેતુથી કૌશિકરામે આ પુસ્તક તૈયાર કર્યું થયા. ઈ.સ. ૧૯૩૭માં ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા હતું. સંસ્કૃત પ્રત્યે તેમણે કેળવેલી અભિરુચિ આવું વિશિષ્ટ અને ત્યારબાદ, પી.એચ.ડી.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી. ઇ.સ. સંસ્કૃત સાહિત્ય સામાન્યજનો માટે ઉપલબ્ધ કરાવવાની તમન્ના ૧૯૩૭ થી ૧૯૪૫ સુધી મુંબઈની ખાલસા કૉલેજમાં અને ત્યાર પરથી જણાઈ આવે છે. તેમણે “સરલ સંસ્કૃત’ નામના પુસ્તકનું પછી ઇ.સ. ૧૯૬૧ સુધી ભવન્સ કૉલેજમાં ગુજરાતીના પ્રકાશન કરી સંસ્કૃત ભાષાથી પરિચિત થનારાઓ માટે સરળ અધ્યાપકની કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૬૧ થી ઇ.સ. માર્ગ તૈયાર કર્યો હતો. ૧૯૭૭ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે છેક ઇ.સ. ૧૮૯૧ થી તેઓ તત્કાલીન પ્રકાશિત થતાં રહ્યા. ઇ.સ. ૧૯૭૮માં “ગુજરાતીનો અધ્યાપક-સંઘ” નું સામયિકો અને શ્રેણીઓમાં પોતાના વૈદિક ધર્મ અને તત્ત્વજ્ઞાન અધિવેશન ભરાયું ત્યારે તેઓ એ અધિવેશનના પ્રમુખપદે વિષયક લેખો પ્રસિદ્ધ કરતા. આવા કેટલાક લેખો “મહાકાલ’ બિરાજ્યા હતા. અને “સદુપદેશ શ્રેણી'માં ઉપલબ્ધ છે. શ્રેયની સાધના કરતી ગુજરાત ચંદ્રકાંત મહેતાને અધ્યાપક ઉપરાંત ગુજરાતીના આઠ અધિકારી કવયિત્રીઓની ભક્તિરચનાઓ “ભક્તિપદ્ય વિવેચક અને અનુવાદક તરીકે પહેચાને છે. તેમણે બંગાળી તરંગિણી' શીર્ષક હેઠળ તેમણે ઇ.સ. ૧૯૦૫માં પ્રકટ કરી હતી. સાહિત્યમાંથી ગુજરાતીમાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કર્યો છે. ઇ.સ. ૧૮૯૯માં સૌરાષ્ટ્રના મહામુત્સદી અને ચાણક્યસમા જેમાં વિભૂતિભૂષણની નવલકથા “આરણ્યક', ‘મહાશ્વેતાદેવીની ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર તેમણે બહાર પાડ્યું. ‘પુરુષ શ્રેષ્ઠ વાર્તાઓ', આશાપૂર્ણાદેવી લિખીત લઘુનવલ ‘વિપથ', અને સ્ત્રી’ નામથી ઇ.સ. ૧૯૦૨માં બે ભાગ પણ તેમના ગ્રંથોમાં રવીન્દ્રનાથ ટાગોરનાં ‘ગુરુદેવ ટાગોરનાં ચાર એકાંકી' તથા સમાવિષ્ટ થાય છે. બનફૂલની ફોરમ” ધ્યાન ખેંચે તેવાં છે. તદુપરાંત બંગાળીમાંથી ધર્મચિંતન કરતાં પણ તેઓ બાળકોને ભૂલ્યા નહોતા. તેમણે વિપુલ પ્રમાણમાં ગુજરાતીમાં અનૂદિત પુસ્તકો આપ્યાં છે ઇ.સ. ૧૯૨૫માં ‘સો ટચની વાતો' નામનું બોધક કથાઓના જેમાંના કેટલાંક છે ‘વસમી વેળા’, ‘પ્રિય બાંધવી’, ‘અજવાળી સંગ્રહસમું પુસ્તક તેમણે લખ્યું. થોડા સમય માટે “સ્વધર્મ વાટે’, ‘કિત ગોવાળની ગલી’, ‘નીલકંઠ પંખીની શોધમાં', “સતી', જાગૃતિ’ નામનું એક માસિક પણ તેમણે પ્રગટ કર્યું. ઇ.સ. જીવન-સ્વાદ', “સત્ય-અસત્ય', “યમુના', “મરજીવા', ૧૯૦૪માં પ્રકાશિત “સવૈયા’ નામનું પુસ્તક ખાસ પ્રકારનું છે. મહાપ્રસ્થાનને પંથે', “ઈશ્વરનો પ્રવેશ', “બાબલો’, ‘અમાપ તે પુસ્તકમાં કૌશિકરામની રસિકતા અને તેમના મનનનું વાંચકને પ્રકાશ’, ‘આત્મપ્રકાશ', ‘એક છોકરી લતા’, ‘વસમી વેળા’, દર્શન થાય છે. ફેરડે' તેમજ “બે વળાંક'નો સમાવેશ થાય છે. અંગ્રેજીમાંથી સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે તેમણે ભાષાંતરિત કરેલાં પુસ્તકો છે. “સત્યમ્ શિવમ્ સુન્દરમ્', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy