SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૬૮૩ વિવિધોગના કર્મશીલ કર્મવીશે છ દાયકાથી અવિરતપણે સ્ત્રીજીવનનાં અંધારાં એમ કહીને ગરીબ મા-બાપની દીકરીની ખરીદી અને પછી એનું ઉલેચીને ઉજાસ પાથરનાર વેશ્યાવાડે વેચાણ, બાળલગ્ન, વિધવા પર પ્રતિબંધો, પતિને ન ગમે ત્યારે પત્નીને જાકારો, કન્યાકેળવણીનો અભાવ.... અરુણાબેન દેસાઈ ઝાલાવાડની સ્ત્રી ઉપર કેટકેટલા જુલમ હતા અને એનાં આંસુ ૧૯૨૪ની ૧૩મી મેને દિવસે જન્મેલાં અરુણાબહેન લૂછનાર કોઈ નહોતું. આ જ ઝાલાવાડી ધરતીએ દલપતરામ દેસાઈ જૂનાગઢ રાજ્યના અતિ પ્રસિદ્ધ પોલીસ અધિકારી અને જેવાં અસંખ્ય રત્નો પકવ્યાં હતાં, પરંતુ ઝાલાવાડમાં એમનો ય બહારવટિયાઓના કાળ સમા હરપ્રસાદ દેસાઈનાં પૌત્રી થાય. ગુજારો નહોતો; એટલે એ બધાં નિવાહાથે દૂર દૂર ફેંકાઈ ગયાં હરપ્રસાદનાં દીકરી પુષ્પાવતી મહેતા પણ એટલાં જ શૂરવીર, હતાં. (આજે પણ ગુજરાતી સાહિત્યકારોમાં ઝાલાવાડીઓ અન્ય માત્ર ૨૯ વર્ષની વયે વૈધવ્ય આવી પડ્યા પછી એમણે સ્ત્રી- તમામ જિલ્લાઓના પ્રમાણમાં વિશેષ છે, પણ ઝાલાવાડમાં કેળવણી અને સ્ત્રીવિકાસનાં કામોમાં જિંદગી સમર્પી દીધી હતી. નહીં!) વેરાન ધરતી, રણની કાંધ, વરસે પાંચ-દસ ઇંચ વરસાદ લગભગ ૫૦ વર્ષની એમની વીરગાથા પણ અનેક ગ્રંથોનો વિષય અને ૧૯૪૭ સુધી તો ઘણા પછાત ગણાય એવા શાસકોનાં રાજ. બની છે. આવી ધરતીમાં, વઢવાણ નગરના છેવાડા પાદરમાં, જે ભત્રીજી અરુણા દોઢેક વર્ષનાં હતાં ત્યારે જ માતવિહોણાં નદીને કાંઠે રાણકદેવીએ આત્મભોગ આપેલો એવી ભોગાવો બનતાં પુષ્પાબહેન એમને પોતાને ત્યાં લઈ આવ્યાં. એમણે નદીને કાંઠે, ૪૦ જેટલી અનાથ કન્યાઓનાં ગુરુ, વાલી, રક્ષક અરુણાબહેનને ઉછેર્યા, સંસ્કાર્યા, ભણાવ્યાં. નારીજાતિની છે અને અન્નદાતા તરીકેની કપરી કામગીરી અરુણાબહેને ઉપાડી અવદશા પ્રવર્તતી હતી એનો પ્રત્યક્ષ ખ્યાલ અરુણાબહેનને લીધી. પછી ત્યક્તા અને નિરાધાર સ્ત્રીઓને પણ આશ્રય આપવા ફોઈબા પાસે આવતી જીવંત વ્યથાકથાઓ પરથી આવતો. માંડ્યો. એમને ભણાવીને તથા હુન્નર ઉદ્યોગની તાલીમ આપીને સ્ત્રીઓની હાલત સુધારવાના કાર્ય આડે આવતાં વિઘ્નો સ્વાશ્રયી બનાવવાનું પણ શરૂ કર્યું. શરૂઆતના એ દિવસો બહુ (પુષ્પાબહેન પર જીવલેણ હુમલા થયેલા) અને એ વિનો સામે કઠિન હતા. ફોઈબાની અણનમ હિંમત, એ બધું પણ અરુણાબહેન જોતાં. એ પાણી ભરવા માટે છેક ભોગાવો નદીના પટના દરમિયાન એમનાય વિચારો અને આદર્શોનું કાઠું ઘડાતું જતું હતું. વીરડાઓમાં જવું પડે. અનાજના સાંસા પડે ત્યારે ગામડે ગામડે ૧૯૪૮માં એ સ્નાતક બન્યાં એટલે ફોઈબાએ ઝોળી ફેલાવવી પડે અને એ જ ગામમાંથી અગર કોઈ સ્ત્રી પર કારકિર્દીની પસંદગી પૂછી. જો લગ્ન કરીને સંસારયજ્ઞ આદરવો સિતમ ગુજરી રહ્યો છે એવા ખબર મળે તો એને છોડાવવા હોય તો એમ થઈ શકત. ૧૯૪૬ની તસવીર જોતાં તો લાગે જાય, એ વેળા સમગ્ર પુરુષ વર્ગ સામો થાય. એ સંજોગોમાં કે જગતનો કોઈ પણ પુરુષ એમનું માથું પાછું ઠેલી શક્યો ન બેહદ બહાદુરીની જરૂર પડે. હોત. કોઈ સ્ત્રી જેલમોથી ત્રાસીને સંસ્થાને શરણે આવી હોય, અરણાબહેને સેવાયજ્ઞ પર સ્વેચ્છાએ પસંદગી ઉતારી. તેને ઉઠાવી જવાનાં કાવતરાં અને હુમલા થાય..... ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણના નિશ્ચય કરતાં આ નિશ્ચય કમ પણ કશાયથી ડર્યા કે ડગ્યા વગર અરુણાબહેન કામ નહોતો. કરતાં રહ્યાં. અહીં એમને ૧૯૪૮થી હરિ-ઇચ્છાબહેન વૈદ્ય અરુણાબહેન જ્યારે ઝાલાવાડ ગયાં અને વિકાસમાં આવી મળ્યાં. હરિઇચ્છાબહેને પણ અનન્ય નિષ્ઠા અને વિદ્યાલયનું કામ સંભાળ્યું ત્યારે એ ધરતીની ગરીબીએ તથા બહાદુરીથી બહેનને સાથ આપ્યો. અજ્ઞાને ત્યાંની સ્ત્રીનું જીવન ખારું ઝેર કરી મૂક્યું હતું. વર્ષો વીતતાં ગયાં તેમ સંસ્થાનો વિકાસ અનેક દિશામાં - કન્યાવિક્રય દ્વારા સાઠ-સાઠ વર્ષના પુરુષ સાથે પંદરેકની થતો રહ્યો. શાળાઓ, અધ્યાપન તાલીમ મંદિર, ચિત્રકળાવર્ગ, બાળાઓનાં લગ્ન, ગુજરાતમાં સારો મુરતિયો ગોઠવી આપીશું સીવણકળાવ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળા વગેરે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy