SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૦૫ ' મેરૂખંડના સ્વર અભ્યાસ સાથે સ્વર અલંકારોનો નહિ” એ વાત ધ્યાનમાં લઈ યોગ્ય ગુરૂની શોધ કરી. વિશ્વ અભ્યાસ આપમેળે વિકસાવ્યો. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં વિખ્યાત સિતાર વાદક સ્વ. પંડિત નિખિલ બેનરજીનો પરિચય દિગ્ગજ સમાન મહાન ગાયક ઉસ્તાદ અમીરખાં સાહેબના શિષ્ય થયો અને તેઓની પાસેથી માર્ગદર્શન લેવાનું શરું કર્યું. બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. ખાંસાહેબ પાસેથી રિયાઝની ૧૯૬૧માં થોડો સમય કલકત્તા અને ત્યાર પછી ટેકનિકનું જ્ઞાન પ્રાપ્ત થયું. રાગના સ્વરૂપ સમજવામાં તેમનું અવારનવાર તેઓની સાથે રહી માર્ગદર્શન મેળવ્યા કર્યું. છેલ્લા માર્ગદર્શન મળતું રહ્યું તથા તેમનું રિયાઝ સાંભળવાની અમૂલ્ય ૪૫-૫૦ વર્ષથી “ગાંધર્વ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે તક પ્રાપ્ત થઈ. તેમની પાસેથી પર્શિયન અને ઉર્દૂ ભાષાનું જ્ઞાન સેવાઓ આપી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઈ ચૂક્યા પ્રાપ્ત થયું છે. મુંબઈની સૂરસિંગાર સંસ્થાએ ૧૯૭૨માં છે. લઈ રહ્યા છે. અને જેમાંના ઘણા સારું વગાડી પણ રહ્યા “સૂરમણિ”નો ખિતાબ આપ્યો. ૧૯૭૫ અને ૧૯૭૮માં સ્વામી છે. અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતની અભિરુચિ વધુ કેળવાય, હરિદાસ સંગીત સંમેલનમાં કાર્યક્રમ આપ્યા. પોતાના જ કલાકારોને સાંભળવા લોકો ટેવાય તથા ઊગતા આકાશવાણી અને દૂરદર્શનના “એ” ગ્રેડમાં કલાકાર કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી “હમારે કલાકાર” નામની તરીકે કાર્યક્રમો આપી રહ્યા છે. દિલ્હી-મુંબઈ-ઇન્દોર-જયપુર- એક પ્રવૃત્તિ શરુ કરી અને તેના દ્વારા “સૂર સિંગાર” નામની અજમેર-નાગપુર, પણજી-નાદે-પરભણી–ઉસ્માનાબાદ- સંસ્થા શરૂ કરી છે. જેને ખૂબ સારો આવકાર મળી રહ્યો ઔરંગાબાદ, તેમજ ગુજરાતના લગભગ તમામ મોટાં શહેરો છે.“સૂર સિંગાર” દ્વારા અમદાવાદમાં છેલ્લા વીસ વર્ષમાં અનેક સુરત-અમદાવાદ-રાજકોટ-જામનગર-ભાવનગર-વડોદરા- શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજી શાસ્ત્રીય સંગીતની લોકોની વલસાડ-નડિયાદ–નવસારી વગેરે શહેરોમાં કાર્યક્રમ આપી અભિરુચિ વધે તેના માટે કાર્ય કર્યું છે. સુજ્ઞશ્રોતાઓની શુભકામના મેળવી છે. વડોદરાની ત્રિવેણી સંસ્થા શ્રી સણાભાઈ આલાભાઈ સીડા (લોકનૃત્ય) તરફથી સન્માનિત થવાનું શ્રેય પ્રાપ્ત થયું છે. આજકાલ સંગીતના વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. અનેક રોગોમાં પોતાની ૪મી ફેબ્રુઆરી ૧૯૪૯માં જન્મ. પરંપરાગત કુટુંબમાં બંદિશો બનાવી છે. અને વિદ્ધતુ જનોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. તથા જ્ઞાતિમાં તહેવારો, ઉત્સવો, હોળી, મેળા તથા કુટુંબના શુભ પ્રસંગોમાં રાસ લેતા લેતા, વ્યવસ્થિત રીતે મંડળ તૈયાર કર્યું. આ શ્રી સુખરાજસિંહ ઝાલા (સિતાર વાદન) દરમ્યાન ૧૭-૩-૭૫ના રોજ “કામદાર કલ્યાણ કેન્દ્ર'માં પૂર્ણ ૧લી નવેમ્બર ૧૯૨૪ના રોજ જન્મ. લીંબડી તાલુકાનું સમયની નોકરી મળતાં તેમાંની બહેનોને ગરબા હરીફાઈઓ માટે, નાનકડું ગામ “લાલિયાદ' તેમનું વતન. સોનગઢ ગુરુકુલ રમત-ગમતમાં કેળવવાનો મોકો મળ્યો અને પોરબંદર કામદાર વિધાલયમાં દસ વર્ષ શિક્ષણ લઈ આધ્યાત્મિક તથા સંગીતનું કલ્યાણ કેન્દ્રને અનેક ઇનામો પ્રાપ્ત કરાવી આપ્યાં. તે દરમ્યાન સિંચન કર્યું અને ૧૯૪૩માં લીંબડીમાંથી મેટ્રીક પાસ થયા. આ ભાઈઓની રાસ મંડળી વ્યવસ્થિત કરી. પ્રથમ વખત નહેરુ યુવક સમય દરમિયાન જ ગુજરાતની એક માત્ર શાસ્ત્રીય સંગીતની કેન્દ્ર મારફત દિલ્હીમાં ‘નહેરુ યંતિના' કાર્યક્રમમાં “જાહેર રાસ તાલીમ આપતી સંસ્થા “ગાંધર્વ મહાવિદ્યાલયમાં આચાર્ય શ્રી મંડળ”ની રજૂઆત કરી. રાવજીભાઈ પટેલ પાસેથી કંઠ્ય સંગીતની તાલીમ લઈ | ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રાસ, ગરબા ૧૯૫૪માં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવી સંગીત અલંકાર હરીફાઈઓમાં રાજ્ય અને જિલ્લા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને (એમ.એ. ઇન મ્યુઝિક)ની ઉપાધિ મેળવી. સંગીતના અભ્યાસ રાજ્યમાં ત્રણ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી સ્પર્ધામાં ભાગ દરમિયાન જ ઓલ ઇન્ડિયા રેડિયો, તથા અમદાવાદ ઉપરથી લેવાનું બંધ કર્યું. આઈ.એન.ટી. લોકકલા સંશોધન કેન્દ્ર મારફત સુગમ સંગીત, લોક સંગીત તથા ઉપશાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો મુંબઈમાં, દિલ્હીમાં અનેક જુદા જુદા મહોત્સવમાં રાસની પણ આપવાનું શરૂ કર્યું. સારા ગાયક બનવાની ઇચ્છા હતી. રજૂઆત કરી અને ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા, ફાંસ તથા રશિયામાં પરંતુ કુદરતની કોઈ બીજી જ ઇચ્છા હતી. અવાજમાં વિકૃતિ રાસ રજૂ કર્યા. ઉપરાંત ૨૬મી જાન્યુઆરીની પરંડમાં “પાહેર આવી અને ગાયન બંધ કરવું પડ્યું. બીજા વાદ્યો (સિતાર, રાસ મંડળ' મારફત “હેર રાસ' રજૂ કર્યો. ઇન્ડિયા ટુરિઝમ તબલા, વાયોલિન) ઉપર અભ્યાસ શરૂ કર્યો અને અંતે સિતારને તરફથી જાપાનમાં રાસની રજૂઆત કરી. મુખ્ય વાદ્ય તરીકે લઈ અભ્યાસ શરૂ કર્યો “ગુરૂ બિન જ્ઞાન શ્રી રાણાભાઈ સીડામાં ઇંગ્લેન્ડ લેસ્ટરમાં એક માસ સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy