SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ કાર્ટૂન કલાના કસબી સ્વ. શ્રી મહેન્દ્ર ત્રિવેદી ‘નારદ' ‘મુંબઇમાં પાંચ અંગ્રેજી ચોપડી ભળેલા કચ્છના આ બ્રાહ્મણને નાનપણથી ચિતરામણનો નાદ લાગેલો. આડા અવળા લીટા દોર દોરતા એને કાર્ટૂનનો કિમીયો હાથ લાગી ગયો... નારદ માટે કોઇ વિષય અસ્પૃશ્ય નથી. રાજકારણી નેતા હોય કે અભિનેતા, નારદની પીંછી દંભનો પર્દાફાશ કરી નાખે છે...' જીવીના હાસ્યલેખક શ્રીતાર મહેતાએ ઉપરોક્ત શબ્દોમાં જેનો પરિચય કરાવ્યો તે કાર્ટૂનકલાકાર ‘નારદ'નું મૂળ નામ તો છે - શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી 'નારદ' એ કાર્ટૂનિસ્ટ તરીકેનું વિશેષ નામ. તા. ૨૭ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ભૂજ (કચ્છ)માં તેમનો જન્મ. પોતાની કારકિર્દી તો પોતે ‘જન્મભૂમિ’માં કંપોઝીટર તરીકે શરૂ કરી હતી. અને છેવટે ફોરમેનપદે પહોંચ્યા હતા. તેમને બાળપણથી ચિત્રકળાનો શોખ હતો. પ્રાથિમક કેળવણી ભૂજમાં અને માધ્યમિક કેળવણી મુંબઇની ભાટિયા સ્કૂલમાં લીધેલ. પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના દૈનિક ‘જન્મભૂમિ'માં જોડાયા. જયાંથી ૧૯૯૨માં તેઓએ સ્વૈચિચ્છક નિવૃત્તિ લીધી હતી. જો કે કેન્દ્ર ત્રિવેદી ' માંથી ‘નારદ' ને જન્મ આપવાનો યા જાય છે જન્મભૂમિ યના ‘વ્યાપાર'નાતત્કાલીનતંત્રી શ્રીકે. . ગીલાલીને. મહેન્દ્રભાઇની ચિત્રણા શકિતથી માહિતગાર આ તંત્રીએ તેમનું એક કાર્ટૂન ‘વ્યાપાર’માંછાપ્યું. બસ, ત્યારથી ‘નારદ'નો જન્મ થયો. એ પછી તો આ જૂથના વિવિધ દૈનિકો જન્મભૂમિ (મુંબઇ), પ્રતાપ (સુરત), ફૂલછાબ (રાજકોટ) અને કચ્છમિત્ર (ભૂજ)માં પણ તેમની કાર્ટૂનપટ્ટીઓ ‘નારદ'ના નામે શરૂ થઇ. ૧૯૭૧ની સાલથી ‘ચિત્રલેખા 'માં શ્રી તારક વધુ વૃકો ન માંડે તો કંઇ મહેતાના હાસ્યલેખ અને ઉઘડતા નો પણ ઉનાળામાં નાગરિકાનું તડકાથી રક્ષણ પૃષ્ઠમાં કાર્ટૂનો પ્રસિધ્ધ થવા માર્ગ પર નગપાલિકાએ માંડયા. શ્રી તારક મહેતાએ કહ્યું હતું તેમ “ કરવા આખા શહેરનો તાલની ન બાંધી દેવી જોઈએ ! 田田田 ૧ Jain Education International ‘આપણાં જડ રીતરિવાજોની હાંસી કાઢતા નારદ અચકાતા નથી. મોંઘવારી અને હાડમારીના પોતે જ મોટા શિકાર અન્ય છે. છતાં એ એની હળવી બાજુજોઇશકેછે. નારદનાસૌથી શ્રેષ્ઠ કાર્ટૂનો મને લાગ્યા છે મુંબઇની મધ્યમવર્ગી મણિબહેનોના ચરિત્ર ચિત્રણમાં.’ વ્યાપારથી શરૂ કરી આગળ ઉલ્લેખીત દૈનિકો ઉપરાંત ચિત્રલેખાથી લઇનેબીજ, જ, વદર્શન, જનશકિત, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશકિત, અભિષેક, જામે મસ્જિદ વ. પ્રકાશનોમાં નારદ’ તખ્ખલુસ સાથે પ્રકટ થયેલા એમનાં કાર્ટૂનો સચોટ અને વેધક બની રહ્યા છે. ત્રણ દાયકાના રામાનાર લગભગ ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો દોર્યા હશે. ગુજરાતી પત્રકારત્વમાં જે ગણ્યા ગાંઠ્યા કાર્ટૂનિસ્ટો થયા છે ઠંડી ઘણી છે સાહેબ.. વી પડી રહેલી આ ફાઇલોનો સસ્પપયોગ કરી નાખવો છે. એક દિવાસળી ચાંપવાળી વાર....નિકાલનો નિકાલ., અને તાપમાંનું તાપણ / ((( પથ પ્રદર્શક તેમાં ‘નારદ’ પણ એક સશકત ઉમેરણ હતા. હૃદયરોગના હુમલાથી આબાદ બચી ગયેલા નારદ છેલ્લાં ચાર વર્ષથી વતન ભૂજમાં સ્થાયી થયા હતા. તા. ૨૮ માર્ચ ૧૯૯૫ના રોજ ૬૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના કાર્ટૂનના બે પુસ્તકો ‘દેખ તમાશા’ અને ‘વીણાના ઝંકાર’ પ્રકાશિત થયા છે. ૧૯૮૯૧માં મુંબઇમાં તેમની પીર્તિનિમિત્તે ભારતીય વિદ્યાભવનમાં યોજાએલ સન્માન સમારંભમાં મહારાષ્ટ્રના મંત્રી શ્રી અરૂણ ગુજરાતીથી લઇને વિવિધક્ષેત્રના મહાનુભાવો, લેખકો, કવિઓ, તંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ નારદની કાર્ટૂનક્લાના ક્ષેત્રે મળેલી સિધ્ધિઓની મુકતકંઠે પ્રશંસા કરી હતી. તેમના અવસાન પ્રસંગે ‘ફૂલછાબ' (રાજકોટ) એ કલોંજલિ અર્પતા અગ્રલેખમાં નોંધ લીધી હતી કે - ‘નારદ એક કાર્ટૂનિસ્ટ તરીકે મધ્યમવર્ગની પોતાની બુનિયાદ કદી વિસારતા ન હતા. એમની પીછીએ એરિસ્ટોમેટીક જીવનના કેનવાસ કરતાં સામાન્ય માણસના દૈનિક જીવન અને એના આંતરબાહ્ય સંઘર્ષના પટને વિશેષ ધ્યાનમાં રાખ્યોછે. કોઇ ઉચ્ચ શિક્ષણ લીધા વિના એમનામાંના કલાકારનાં અંતર સંચલનો આટલી વેધન સાથે વાંચકો સમક્ષ આવી શકયાં છે તેમાં તેમનું કલાકારનું કાઠું જોઇ શકાય છે. ગુજરાતના અનેક પ્રકાશન ના વાંચકો મહેન્દ્રભાઇ ત્રિવેદીને પછા વખત સુધી યાદ કરશે. નારદની ખોટ સહેલાઇથી પૂરી શકાય તેમ નથી.” For Private & Personal Use Only નાચું કહું છું-મેં વિચાર કરો કે આĞાળામાં આવ્યું સહકુટુંબ આબ ગેમાં એટલ પ્રોગ્રામ કેન્સલ... ફરવા જઈશું.પણ હવે બસ ભાડ વધ th -મક એસ.ટી.ના ભાડાંમાં ધરમ વધારા www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy