SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૦૧૫ મેળવવા ફેરિયાભાઈઓ મોડી રાત સુધી “સમીસાંજ' કાર્યાલયે નામ હોઠ' (૯૧), ‘નિસબત' (૯૨), તથા “એક અલગ સંબંધ’ ટોળે મળતા. કણબીવાડની ચાંચડ શેરીમાં આવેલ “સમીસાંજ' (૯૩), મળેલ. સફળ કોલમિસ્ટ તરીકે “ઘરેબાહિરે' ભાગ ૧ થી કાર્યાલય વ્યાપ વધતા ગંગાજળિયા તળાવમાં ફેરવવામાં આવેલ. ૪ (૧૯૮૪થી ૮૬ દરમિયાન) તથા “આબાદીની આબોહવા” સમીસાંજ' દૈનિકના પર્યાય તરીકે એટલી હદ સુધી (૮૭), “વહાલી વસમી જિંદગી' (૯૦) તથા “આંસુનાં ભાવનગરીઓનાં હૈયે ઘર કરી ગયું છે કે આજે પણ સાંજના મેઘધનુષ્ય' (૧૯૯૧); વાર્તાસંગ્રહો “અંતરના રૂપ’ (૫૮) અને કોઈપણ દૈનિકનું નામ લેવામાં જૂના ભાવનગરીઓની જીભ “અજાણી રેખાઓ' (૧૯૮૩) પ્રાપ્ત થયા છે. ‘સમીસાંજ' નામથી કચરાઈ જાય છે. એમની સાહિત્યિક કારકિર્દીનાં પોંખણારૂપ ‘પ્રેમ એક અખબારના માલિક અને તંત્રી હોવા છતાં શ્રી પૂજા’ નવલકથા ૧૯૭૮, ‘જિંદગી ઝિંદાદિલીનું નામ'–નિબંધગિરીશભાઈ ત્રિવેદી પોતાની કલમે જ અહેવાલો લખતા. ક્રાઇમ ૧૯૯૩ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલ છે. રિપોર્ટિંગમાં તેમનું કાયમ પ્રભુત્વ રહ્યું છે. એમને વડોદરાનો પ્રતિષ્ઠિત સંસ્કાર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. | ‘સમીસાંજ' દૈનિકની સાથે શ્રી ગિરીશભાઈ ત્રિવેદીએ - પાળિયાદ (જિ. ભાવનગર)ના અગ્રણી નાગરિક એવા ‘ચિત્રરંજન' નામનું સચિત્ર સાપ્તાહિક મેગેઝિન પણ શરૂ કરેલું શ્રી વડોદરિયા જીવનના આઠમા દાયકામાં પણ “સમભાવ' દૈનિક અને જોતજોતામાં ‘ચિત્રરંજન'નો ફેલાવો તે વેળાના પરિવારના લોકપ્રિય અખબારોનું સુપેરે સુચારુ સંચાલન કરતા ‘ચિત્રલેખા'ની લગોલગ પહોંચી ગયેલો. હતા. જયહિન્દ' તથા “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના જિલ્લા મહોમ્મદ માંકડ પ્રતિનિધિ તરીકેની જવાબદારીઓ ઉઠાવ્યા પછી શ્રી ગિરીશભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના સાથે પ્રથમ ત્રિવેદી ‘લોકસત્તા–જનસત્તા' વડોદરાના તંત્રી તરીકે જોડાયા અધ્યક્ષ તરીકે શ્રી મોહમ્મદ માંકડની સેવાઓ લેવામાં આવેલી. અને “એક્સપ્રેસ અખબાર' જૂથમાં સેવાઓ આપેલ. ‘કેલિડોસ્કોપ' કોલમના કર્ણાધાર એવા આ સર્જકે ગુજરાત સેવા આજે ગુજરાતભરના અખબારોમાં શ્રી ગિરીશભાઈ પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી તેમની નવલકથા ત્રિવેદીના હાથ નીચે તૈયાર થયા હોય તેવા પત્રકારો ટોચના હોદ્દા ધુમ્મસ' (૧૯૬૪) માટે શ્રી જી. એન. ત્રિપાઠી ફેલોશિપ પણ પર છે. શ્રી ગિરીશભાઈ ત્રિવેદીનાં પુત્રી કુ. દીપલ ત્રિવેદી પણ મેળવેલી. પ૦ થી પણ વધારે પુસ્તક પ્રકાશનો એમના નામે બોલે પત્રકાર છે અને તેની ‘અભિયાન' મેગેઝિનમાં આવતી નિયમિત છે, જેમાં નવલકથાના ક્ષેત્રે ‘ફાયર' ('૫૯), “ધુમ્મસ' ('૬૫), કોલમ ખૂબ લોકપ્રિય છે. ‘અજાણ્યા બે જણ” ('૬૮), “બંધનગર' ભાગ ૧ થી ૨ ('૮૬, ભૂપત વડોદરિયા ૮૭), “મોરપીંછના રંગ' ('૭૦), ‘ગ્રહણરાત્રિ' (૭૩), અશ્વદોડ' ('૯૪), “નામ ધીમેથી લેજો' (૭૫), “ખેલ” ('૭૬), ગુજરાતી પત્રકારિત્વમાં ઘણા ભાગે સૌ પ્રથમ મોટી દંતકથા' ('૭૭), “ઝંખના' ('૮૭), અને ‘અનુત્તર' ('૮૮) હલચલ મચાવનાર ઘટના એટલે ‘સમભાવ' દૈનિકનું વિશેષ ઉલ્લેખનીય છે. વાર્તાસર્જક તરીકે પણ એમના તરફથી અમદાવાદથી શરૂ થયું. આ ઘટના સાથે જોડાયેલ મહત્ત્વનું નામ ના” (૬૯), ‘ક્યારે આવશો?' ('૭૧), “મનના મરોડ' ('૬૧), એટલે શ્રી ભૂપત વડોદરિયા. સમભાવ પરિવારમાં જોડાયા પહેલાં ‘વાતવાતમાં' ('૬૬), “તપ” ('૭૪) “મોહમ્મદ માંકડની શ્રી ભૂપત વડોદરિયા ગુજરાત સરકારના માહિતી ખાતામાં વાર્તાઓ' ભાગ ૧ અને ૨ ('૮૮) ઇત્યાદિ ગુજરાતને મળેલ છે. નિયામક તરીકે સેવા પ્રવૃત્ત હતાં. તેઓશ્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ આદર્શ સેવાઓ પૂરી પાડેલી. એમને સર્જન ક્ષેત્રે અનેક પારિતોષિક પણ પ્રાપ્ત થયાં છે, જેમાં ‘વેળાના વછૂટ્યા' નવલકથાને કાકા કાલેલકર પારિતોષિક શ્રી ભૂપત વડોદરિયાની સાચી ઓળખ સંનિષ્ઠ તો “ઉજાસ' ચિંતનાત્મક નિબંધોને તથા “અશ્વદોડ' નવલકથાને સાહિત્યકાર તરીકે રહી છે. પત્રકારત્વ એમની લેખનક્રિયાને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. આ પ્રગટેલું ફળ છે. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને ઉપરાંત ૧૯૬૯, ૭૧, અને ૭૩માં લગાતાર ત્રણ ત્રણ નિબંધકાર તરીકે શ્રી વડોદરિયા તરફથી નવલકથાઓ ‘અંતરનાં પારિતોષિકો એમના ‘ના’ વાર્તાસંગ્રહને, ‘ક્યારે આવશો?” રૂપ' (૮૮), ‘સૂરજને કાળજે ડાઘ(૯૧), “એક નામ હૈયે, એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy