SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૮o બની છે. તેમના બાળનાટકો વિશે તો ગિજુભાઈ બધેકાએ કહેલું નાટ્યકાર કે આનાથી બાળ નાટક સાહિત્યની ભૂમિકાનું સ્પષ્ટ મંડાણ થશે. શિવકુમાર જોશી ઉપરાંત “માય ઇન્ડિયા', “વોર વિધાઉટ', ‘વાયોલન્સ' વગેરે તેમણે લખેલાં અંગ્રેજી પુસ્તકોએ તેમને અંગ્રેજી ભાષાના ઊંચી કોટિના આજીવન સદાબહાર નાટ્યકાર શિવકુમારનો જન્મ ૧૬લેખક તરીકેની પ્રતિષ્ઠા અપાવી હતી. ૧૧-૧૯૧૬ માં અમદાવાદ મુકામે થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું અને કલકત્તામાં કાપડ વ્યવસાયમાં | ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન આપવા બદલ અર્પણ ઝંપલાવ્યું. કાપડના ધંધામાં જેમ કાપડના તાકા ખોલી ખોલી કરાયેલો રણજિતરામ સુવર્ણચંદ્રક' હાથોહાથ લેવાના ગણતરીના ગ્રાહકોને બતાવતા તે જ રીતે નવલકથાઓના તાકાના તાકા દિવસો હતા ત્યાં જ ૪૯ વર્ષની વયે ઓચિંતુ હૃદય બંધ ખોલીને તેમણે સાહિત્યસર્જન કર્યું. પડી જવાથી એમણે ચિરવિદાય લીધી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રકાર તરીકે અને પ્રતિનિધિ તરીકે શ્રીધરાણીએ જે વાર્તા, નવલકથા, પ્રવાસવર્ણન અને નાટક પર તેમણે નોંધપાત્ર ખ્યાતિ મેળવી છે તેનાથી આ ગુર્જરભૂમિ ગૌરવાન્વિત વિશેષ હાથ અજમાવ્યો. “કંચુકીબંધ’, ‘ઊડી ઊડી જાય પારેવાં', બની છે. કેસૂડે કામણ ઘોળ્યા' જેવી ૨૮ નવલકથાઓ લખી હતી. ઉપરાંત ૨૫૦ ટૂંકી વાર્તાઓ તથા ૧૪ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા હતા. નારીજીવનમાં ચેતના પ્રગટાવનાર તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. જોવી'તી કોતરો ને જોવી તી મૃદુલાબહેન સારાભાઈ કંદરા'માં વિશ્વયાત્રાનું વર્ણન છે. તેઓએ ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિની રેલમછેલ વચ્ચે ઉછર્યા છતાં મહાત્મા પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ તરીકેની સેવા પણ બજાવી હતી. ગાંધીજીની અસર નીચે સેવા અને સાદગીનો જીવનમંત્ર સ્વીકારી શિવકુમારની તખ્તાસૂઝ ઊંડી હતી. રંગમંચ પર અભિનય ગુજરાતના નારી જીવનમાં ચેતના જાગૃત કરનાર મૃદુલાબહેન આપવા સાથે નાટ્યલેખન, દિગ્દર્શન અને સંગીતમાં પૂરો રસ અંબાલાલ સારાભાઈએ આજીવન સેવાવ્રત ધારણ કર્યું હતું. લીધો અને ગુજરાતી તેમજ હિંદી રંગભૂમિ પર ૪૦ વર્ષ સુધી રેશમી વસ્ત્રો અને આભૂષણો ધારણ કરવાની શોખીન આ છવાઈ રહ્યા. ગુજરાત સરકારે તથા સાહિત્યિક સંસ્થાઓએ કિશોરીએ સઘળું તજીને ખાદીના વસ્ત્રો અપનાવ્યા. વિદ્યાપીઠમાં કુમારચંદ્રક', “નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક' રાષ્ટ્રીય શિક્ષણ લીધું. અર્પણ કરી વિભૂષિત કર્યા હતા. ૪-૭-૧૯૮૮ ના રોજ નાટ્યસાહિત્યનો એ સિતારો આખરે ખરી પડ્યો. પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે માત્ર ૨૩ વર્ષની વયે એમણે અમદાવાદમાં જ્યોતિસંઘ' નામની બહેનોની સંસ્થા ખેડૂતપુત્ર સ્થાપી. દેશના ભાગલાના કટોકટી કાળમાં ફાટી નીકળેલાં ઇશ્વરભાઈ પટેલ રમખાણોમાં તેમણે ભારે હિંમતથી હિન્દુ-મુસ્લિમો માટે શિક્ષણમાં નવા ચીલા પાડનારા ઈશ્વરભાઈ પટેલનો જન્મ એકસમાન પ્રેમભાવે મદદ કરેલી. કોગ્રેસ વર્કિંગ કમિટીમાં - ઈ. ૧૯૧૪ માં ખેડા જિલ્લાના પીજ ગામે થયો હતો. ગરીબીને પ્લાનીંગ કમિશનમાં તેમજ રાષ્ટ્રભરની અનેક સંસ્થાઓમાં તેઓ કારણે ખેતરમાં કામ કરતાં કરતાં ભણ્યા. બી.એ. થઈ શિક્ષક કાર્યરત હતા. તરીકેની સેવા બજાવી. તેમની નમ્રતા અને સાદગીએ વિદ્યાર્થીઓ જરૂર જણાયે મૃદુલાબહેન મર્દાનગીથી પુરુષ પોલીસનો માટે તેઓ આદર્શમૂર્તિ બન્યા. દરમિયાન બાળમાસિક પ્રતિકાર કરતા. દેશપ્રેમની જાગૃતિ માટે સૌને આગળ આવવા “બાલમિત્ર'ના તંત્રી થયા અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના હાકલ કરતા. સ્વામી આનંદ મૃદુલાબહેન વિશે કહેલું કે ‘તમારી તંત્રી બન્યા. આ નવચેતનાથી હાલતી સંસ્થાએ જે વિકાસ કર્યો છે તે હું ઇશ્વરભાઈએ આખરી લડત વખતે ભૂગર્ભ આંદોલન આજે જોઉં છું ત્યારે બહેનોને મુબારકબાદી આપતા મારી છાતી ચલાવ્યું. તેમને અટકાયતી ધારા હેઠળ પકડીને જેલમાં મોકલ્યા. ગર્વથી ફૂલે છે. તમે ગુજરાતમાં સ્ત્રી શક્તિનું પાવરહાઉસ છો.' ત્યાં જઈને પણ હિંદી અને અંગ્રેજી શીખવવાના વર્ગો ચલાવ્યા. મૃદુલાબહેનની દેશભક્તિ અને દેશમુક્તિની ભાવનાને કોટિ તેમણે ૫૦ જેટલા પુસ્તકો લખ્યા. જેમાંથી સાતને રાજ્ય સરકારના કોટિ વંદન. પારિતોષિક મળ્યા. સરદાર પટેલ યુનિવર્સિટીના તેઓ કુલપતિ પા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy