SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪, પથપ્રદર્શક ગ્રંથો પ્રસિદ્ધ થતા રહે છે. હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી ઇમ્પક્ષ પ્રા. લિ., (૪) સવાણી ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનમાં ઇતિહાસના કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત રીડર અને ગાંધીવિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક તરીકે તેમની ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સ્વદેશી વેરહાઉસિંગ કોર્પોરેશન, સક્રિયતા અદ્વિતિય છે. (૮) સવાણી સર્વિસ સ્ટેશન, (૯) સવાણી બ્રધર્સ, (૧૦) સવાણી ફાઇનાન્સ કોર્પોરેશન, (૧૧) પ્રેસ્ટિજ ડેવલોપર્સ. અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી એમ. વી. સવાણી “બોમ્બે ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન’ સ્વ. શ્રી માણેકલાલ સવાણી સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજિંગ તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ. વતન ધાનેરા કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. (જિલ્લો બનાસકાંઠા). - ઈ.સ. ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ' અનિવાર્ય સંજોગને કારણે ભણતર અધરું છોડી (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે “વાડીલાલ મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ નથુભાઈ એન્ડ કું.'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું બન્યાં. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે ત્યારપછી તેમણે ક્યારેય પાછું ફરીને જોયા વગર અદમ્ય મેનેજિંગ કમિટીના કાયમી સભ્ય બનાવ્યા તેઓ ‘ઇન્ડિયન ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ મર્ચન્ટ ચેમ્બર્સના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમિટીમાં પણ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને સક્રિય હતા. પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી સામાજિક રીતે સ્થાપિત કરી. સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ - ઈ.સ. ૧૯૫૩માં “વાડીલાલ નભુભાઈ એન્ડ કું'નું નામ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કું.' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા.લિ. કંપની તરીકે સ્થાપિત થઈ.. જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય ઈ.સ. ૧૯૮૮માં કંપની “સવાણી ટ્રાન્સપોર્ટ લિમીટેડ' બની, સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન અને તેઓ તેના ચેરમેન અને મેનેંજિંગ ડાયરેક્ટર બન્યા. ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને સેવા આપવા માટે ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂ. ૧ કરોડના ટર્નઓવર વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી નવીન વિચાર આજથી ૩૫ વર્ષ પહેલાં વહેતો મૂક્યો હતો અને વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્નઓવર સાથે આ રીતે પારસ કો. ઓ. હા. સોસાયટી અસ્તિત્વમાં આવી, જેના ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠાનાં નગરો જેવાં કે બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪00થી વધારે બ્રાંચો ખીમન, ડીસા, પાલનપુર વગેરે નગરોની સંસ્થાઓ સાથે પણ દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે જોડાયેલા હતા. ધંધાના બીજા માર્ગો જેવાકે પેટ્રોલ પંપ, એસપોર્ટ, નાણાંકીય તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, ધીરાણ, ગોદામો, બાંધકામ અને જાહેરાતના ધંધાના કામમાં માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. સોસાયટી અને પણ વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી ‘સવાણી ગ્રુપ'નો ' લોનાવાલા કો. ઓ. સોસાયટીના પ્રમુખ હતા. તેઓ માનવસેવા મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી વધારે સંઘ અને એમ. પી. કોલેજ ઓફ ગર્લ્સ s.N.D.T.ના ઉપપ્રમુખ છે અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. કરી રહ્યા છે. તેઓ ૧૯૬૮માં રોટરી ક્લબમાં જોડાયા. ૧૯૮૮(૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨, સવાણી ૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ જાયન્ટ ગ્રુપ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy