SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ પણ પ્રદર્શક સચિત્ર ગ્રંથ માટે ગુજરાતનું કલાજગત તેમનું સદાય ઋણી રહેશે. બાળવયથી મેટ્રીક સુધી સહાધ્યાયી રહ્યા હતા. ૧૯૧૩માં બન્નેએ મુંબઇ તેમનું ચિત્ર “સાઠમારી' જેમાં બે મહાસત્તાની સાઠમારીના પ્રતીકરૂપ રાજયની ગ્રેડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરેલી. રવિભાઇના મોટાભાઇ ગોધરા બે આખલા લડતા દર્શાવ્યા છે, તે અમેરિકાનાં પ્રદર્શનોમાં ઘણું પ્રશંસિત તાલુકાની કોલેજમાં પ્રિન્સીપાલ હતા. તેઓ વિલાયત જઈ આવેલા. થયું હતું. ફ્રાન્સના વિખ્યાત કલાકાર હેન્રી માતીસીએ તો આ ચિત્ર માટે સચિત્ર સામયિકો મંગાવતા. તેનું વાચન તથા ગોધરાના જંગલ જેવા માર્કડભાઇને અભિનંદન આપ્યા હતા. ક, દ ર ત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના ડીન તરીકે સેવા આપવા ઉપરાંત વા તો વ ૨ | ૧૯૫૪માં તેઓએ કેનેડાના ટોરેન્ટોના ઓન્ટેરિયો સ્ટેટના કલાશિક્ષણ વ.ના કારણે વિભાગમાં વીઝીટીંગ પ્રોફેસર તરીકે સેવા આપેલી. ૧૯૫૫-૫૬ રવિશં ક૨માં દરમિયાન કિલવલેન્ડ (અમેરિકા)ના ધી જરનલ ઓફ એસ્થેટીકસ એન્ડ પ્રકૃત્તિ અને આર્ટ ક્રિટીસીઝમના માનદ સભ્ય તરીકે સેવા આપી હતી. ૧૯૫૭માં - પ્રાણીચિત્રણાનો વડોદરા ખાતે યોજાએલ ગુજરાત સંશોધન મંડળના કલાવિભાગના પ્રાદુર્ભાવ થયો. પ્રમુખ નિમાયા હતા. ભાવનગરમાં જન્મેલા બે કલાગુરૂઓ સ્વ. શ્રી રવિશંકર રાવલે શ હ ર મ | ગુજરાતભરમાં કલાપ્રવૃત્તિનું વટવૃક્ષ વિકસાવ્યું. તો શ્રી માર્કડભાઇ ભટ્ટ અભ્યાસ કરી વડોદરાના કલાભવનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ કર્યું. એકે કુમાર ૨ વિ શ ક ૨ દ્વારા ગુજરાતના સંસ્કારી ઘરોમાં કલા અને સંસ્કારની સરિતા વહાવી. તો બી.એ. થયા. આ બીજાએ “રૂપમદ કલા' જેવા પ્રકાશન દ્વારા સૌંદર્યશાસ્ત્રના પૂર્વ અને જૂનાગઢ ભણતા પાશ્ચાત્ય મંતવ્યોને ગુજરાતીમાં સુલભ બનાવી જિજ્ઞાસુઓની તરસ ત્યારે તેમનું છિપાવી. હાલ કેનેડા ખાતે સ્થાયી આ કલાકારનું ગુજરાત સરકારે ‘ગિ૨ના૨ ' ૧૯૮૩માં સન્માન કરેલું. ચિત્ર કોલેજ શિકાર અને શિકારી - (રમકડુંમાંથી સાભાર) * સંદર્ભ સૌજન્ય: સરસ્વતી (ડિસે. ૧૯૫૨) ૯. રવિશંકર રાવલ ‘રૂપમદ કલા'. મે ગે ઝીનમાં લે, માડ ભટ્ટ. છપાયું હતું. “સાહિત્ય' માસિકની સ્પર્ધામાં તેમના ‘દાતારની ટેકરી' ચિત્રને ઇનામ મળ્યું અને તે ચિત્ર એ જ માસિકમાં છપાયું. “સમાલોચક” પ્રાણી ચિત્રણાના સિધ્ધહસ્ત કલાકાર માસિકમાં ‘શાકુંતલમ્' તથા ‘ઉમરખયામ'ના ચિત્રો કરવા બદલ તેમને પુરસ્કાર મળેલો. પંડિત અમદાવાદ ભણતા ત્યારે કલાગુરૂ રવિશંકર સ્વ. શ્રી રવિશંકર પંડિત રાવલની ચિત્રશાળામાં જોડાયા હતા. એ દિવસોમાં તેમણે ખૂબ ઓચીંગ - ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તાચિત્રોના કરેલું. રવિભાઈની ભલામણથી “વીસમી સદી' માસિકમાટે ચિત્રો કરવા ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવાં માંડેલા. “કુમારશરૂ થતા તેમાં પ્રગટ થતી પ્રાણીકથાઓ, શિકારકથાઓ, ચિત્રકારોમાં જેનું સ્થાન પ્રથમ પંક્તિમાં મૂકવું કિરીટ હાથીની આત્મકથા વગેરેનાં ચિત્રો ખૂબ કરેલા. શ્રી હંસાબેન પડે તેવાં સિધ્ધહસ્ત કલાકારનું નામ છે - મહેતાની ‘બાલવાર્તાવલિ' માટે બાળકોને ગમે તેવાં સુંદર ચિત્રો કરી શ્રી રવિશંકર પંડિત - આપેલાં. તા. ૧૩ - જૂન ૧૮૯૮માં ગોંડલમાં એવામાં કૌટુંબિક કારણસર તેમને ગોંડલ પાછું આવવું પડ્યું અને તેમનો જન્મ. ઘરમાં કલાનું વાતાવરણ હતું. શિક્ષક તરીકે કેળવણીખાતામાં બે દાયકા સુધી કામ કર્યું. મતભેદ થતાં તેમના કાકા સ્વ. શ્રી મહાશંકર પંડિત પેન્શન લેવાના ટાંકણે જ ૨૧ વર્ષની નોકરી છોડી ૩૧ ડિસેમ્બરરાજકોટની રાજકુમાર કોલેજમાં કલાશિક્ષક હતા. પિતા સ્વ. શિવશંકર ૧૯૪૭માં રાજીનામું આપી મુંબઈ ભેગાં થઇ ગયા. ઉંમરમાં વનપ્રવેશ પંડિત ગોંડલ સ્ટેટના મહેસૂલ ખાતામાં મહાલકારીની નોકરી કરતા. થઈ ચૂક્યો હતો. પણ છતાં એક યુવાનના જુસ્સાથી તેમણે વ્યવસાયી એના કારણે રાજયના લગભગ દરેક ગામડે ફરવું પડે. રવિશંકરને કલાનાં ક્ષેત્રેઝૂકાવ્યું. વાર્તાચિત્રકારતરીકે એવીતો પ્રતિષ્ઠા જમાવી કે છેક પ્રકૃત્તિદ્રશ્યો, ગ્રામજીવન વ.ના ઊંડા અવલોકનનો લાભ મળ્યો. ૧૯૮૦ સુધી આ ક્ષેત્રમાં તેઓ અણનમ રહ્યા. કુમાર'ના તંત્રી સ્વ. શ્રી બચુભાઈ રાવત અને રવિશંકર પંડિત છેક મુંબઇથી પ્રસિધ્ધ થતા સ્વ. શ્રી શામળદાસ ગાંધીના બાળમાસિક પગારા . . . . . Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy