SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ પથ પ્રદર્શક વાસ્તવદર્શી દ્રશ્યચિત્રો અને બજારોથી લઇને પર્વતીય રમણીય સ્થળોનાં સુંદર દ્રશ્યચિત્રો કર્યા છે. તસવીર ચિત્રણાના સિધ્ધહસ્ત કલાકાર જે તે સ્થળનું સ્થાપત્યકીય અથવા પ્રાકૃતિક સૌંદર્ય તેના પૂરા વ્યક્તિત્વ સાથે તેમના ચિત્રમાં ખીલી શકે છે. સાપુતારા કે ગિરનારનું જંગલ શ્રી અશોક ખાંટ હોય, ઉપલેટાનો ટાવર કે અન્ય શહેરની ઇમારત-દરેકમાં છાયાકાલ્પનિક સર્જન એ વાસ્તવિક કલા પછીનું સર્જન છે. સૌ પ્રથમ પ્રકાશની સમતોલ માવજત સાથે જે તે સ્થળનું વાસ્તવિક સૌંદર્ય ખડું વાસ્તવિક્તાનો સાંગોપાંગ અભ્યાસ જન થાય કરવામાં તેઓ અજોડ છે. ત્યાં સુધી કલ્પનાના હિંડોળે ઝૂલવાનું હું પસંદ અશોક ખાંટના ચિત્રો ગ્રુપ શો રૂપે આણંદ, વ.વિ., અમદાવાદ કરતો નથી. એટલે કાલ્પનિક સર્જન કદાચ મદ્રાસ, મુંબઈ વ. શહેરોમાં પ્રદર્શિત થયા છે. તેમના નિજી પ્રદર્શનોની મારો માર્ગ નહિં હોય.' સંખ્યા ૧૨ જેટલી થવા જાય છે. તેમને મળેલા નવથી વધુ એવોર્ડઝમાં - લેન્ડસ્કેપ અને પોર્ટુઇટના વાસ્તવિક ગુજરાત રા. લ. કલા અકાદમી (૧૯૮૪), એચ. ડબલ્યુ. એફ. નવી ચિત્રોના આ પ્રતિભાવંત કલાકાર છે આણંદના દિલ્હીનો એવોર્ડ (૧૯૮૬), આંધ્રપ્રદેશ નાલકોન્ડા (૧૯૮૭)માં શ્રી અશોક ખાંટ રવીન્દ્રનાથ ટાગોરના પોટ્રેઇટ માટે ગોલ્ડમેડલ, રોટરી કલબ-નડિયાદ | તા.૨ જૂન-૧૯૫૯માં ભાયાવદર (૧૯૮૭), વ. વિ. કલાકેન્દ્ર (૧૯૮૮, ૮૯), ભાઇકાકા શતાબ્દી (જિ.રાજકોટ) માં તેમનો જન્મ. ચિત્રકલાના રસથી તેઓ વલ્લભ પ્રદર્શન (૧૯૮૯), વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર એવોર્ડ (૧૯૯૨) અને વિદ્યાનગરના કલાકેન્દ્રમાં જોડાયા. ૧૯૭૯માં એ.ટી.ડી.થયા. ૧૯૮૯માં રાયપુર-મહાકોશલ કલા પરિષદ (૧૯૯૩)નો સમાવેશ થાય છે. પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી રાજય કક્ષાએ પ્રથમ સ્થાને મેળવી. એક નિષ્ણાત કલાકાર તરીકે અનેક શિબિરોમાં તેમણે સેવા વલ્લભવિદ્યાનગરમાં જ કલા ટુડિયો સ્થાપી આપી છે. વિઝીટીંગ પ્રોફેસર તરીકે સ્વતંત્ર કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી. રાજકોટની ઇન્ટીરીયર ડેકોરેશન કોલેજમાં અશોકખાંટની પીંછીવ્યક્તિચિત્રો અને વખતોવખત સેવા આપે છે. અશોક ખાંટનાં દ્રશ્યચિત્રોમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. તેમાં ચિત્રોમાં લોકજીવનનાં પ્રસંગો અને પાત્રો તેમને ફોટોગ્રાફીનું જ્ઞાન ઉપયોગી થાય છે. આકર્ષક રીતે રજૂ થાય છે. તેમના ચિત્રો તેથી કેમેરાનો લેન્સ પકડી શકે તેટલી સૂક્ષ્મ ગુજરાત'ના દીપોત્સવી અંકોની શોભા વિગતો તેઓ પોતાના વ્યક્તિચિત્રો અને બન્યા છે. દ્રશ્યચિત્રોમાં મૂકી શકે છે. તેમ છતાં તે ચિત્ર આધુનિક ફોટોગ્રાફીની અનેક ટેકનીકોના દસ્તાવેજીપ્રિન્ટનબનીરહેતાએકસર્જનાત્મક બળે ઉત્કૃષ્ટ તસવીરો પ્રાપ્ત થતી હોવાં છતાં કલાકૃતિ બની રહે છે. જે આ કલાકારની પીંછી દ્વારા ફલક પર સર્જાતા વ્યક્તિચિત્રની મજા વિશેષતા છે. કોઈ ઓર જ હોય છે. કારણ કે કલાકારમાં રહેલું અશોકભાઇએ ગાંધીજી, સરદાર, ચૈતન્ય જે તે પાત્રના સ્થળ અંગોની સાથે તેનાં રવિશંકર રાવલથી લઇને અનેક જાણી આંતરિક વ્યક્તિત્વને પણ બહાર લાવી શકવા અજાણી વ્યક્તિઓના પોર્ટેઇટ અને ફૂલસાઇઝ સમર્થ હોય છે. તૈલચિત્રો તૈયાર કર્યા છે. કવિવર ટાગોર વર્ષ ૨૦૦૪માં આણંદ ખાતે ૫૮મા જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વથી લઇને સ્વાતંત્ર્ય દિન ઉજવાયેલા મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્રના ગામડામાં જોવા મળતા માલધારી, કલાક્ષેત્રે અખિલ ભારતીય સ્તરે રાજયનું ગૌરવ ખેડૂત વ.ના સામાન્ય ચહેરા તેમના કેનવાસ વધારવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પર પોતાની તમામ લાક્ષણિકતા સાથે રજૂ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અશોકખાંટનું સન્માન થાય છે. પોર્ટેઇટની પશ્ચાદભૂને સપાટરંગોથી પોર્ટેઇટ તૈલરંગી) કરવામાં આવ્યું. ભરી દેવાને બદલે બ્રોડ બ્રશના માત્ર થોડા ગુજરાતના છબીચિત્રકારોની પરંપરામાં લસરકા મૂકીને બાકીનો કેનવાસ કોરો છોડી દેવાની તેમની ફાવટ છે. હવે અશોકખાંટનું નામ અગ્રહરોળમાં મુકાય છે. જે આ કલાકારની કલા અશોક ખાંટે ગુજરાતના શહેરો-ગામડાઓની ગલીઓ, સાધનાએ મેળવેલી સિધ્ધિ છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy