SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૪૩ સેવા અને આધ્યાત્મિકતાના ઉપાસક સુખાય પ્રવૃત્તિઓ ધાર્મિક-સામાજિક ક્ષેત્રે કરી, પુત્રી મિનલ ડૉ. સદ્દગુણાબહેન સી. યુ. શાહ શાહનો પણ સહયોગ સાંપડ્યો. સગુણાબહેનના નામે સુરેન્દ્રનગરમાં ગર્લ્સ હાઈસ્કૂલ છે. ભરૂચ જિલ્લાના આમોદમાં જૈન પરિવારમાં ૨૫ | સગુણાબહેનનું જીવન આધ્યાત્મિક હતું અને શ્રીમદ્ નવેમ્બર, ૧૯૨૮માં જન્મી સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, રાજચંદ્રજીનાં તત્ત્વજ્ઞાનની તેમના પર ગાઢ અસર હતી, જ્યાં સમાજસેવા, દાનવીરતા અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે પતિદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું આગમન થયું હતું ત્યાં શ્રી સોભાગ સત્સંગ (ચીમનભાઈ સી. યુ. શાહની સાથે રહી ગૌરવવંતા નામમાં મંડળ-આશ્રમના તેઓ ૧૯૭૬ થી સત્સંગી હતા. ત્યાં ગણનાપાત્ર એવા પ.પૂ. ડૉ. સ ણાબહેન સી. શાહના પિતાનું જ્ઞાનદિવાકર પ.પૂ. લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી)ના નામ અમૃતલાલ અને માતા મહાલક્ષ્મીબહેન. આધ્યાત્મિક વારસાનું ઉત્તમપદ શોભાવ્યું. આધ્યાત્મિક ચેતનાથી | સગુણાબહેન ‘યથા નામા તથા ગુણા” હતાએટલે કે ગુરુમૈયા' નું સ્થાન મેળવી આ આશ્રમના વર્તમાન રાહબર જેવું નામ હતું તેવા જ ગુણોવાળા હતા. બાળપણમાં તેમને ગુણજ્ઞ નલિનભાઈ કોઠારી (પૂ. ભાઈશ્રી) એ અને સગુણાબહેને મળેલા જૈનધર્મના સંસ્કારો અને સ્વાધ્યાયપ્રેમનો તેમણે સતત આશ્રમની અનેકવિધ સામાજિક જનકલ્યાણની સેવાપ્રવૃત્તિને વેગ વિકાસ કર્યો. મુંબઈની પોદાર કોલેજમાંથી ડૉક્ટરની પદવી પ્રાપ્ત આપ્યો. માતાની વધતા અને સંતની માનવીય દૃષ્ટિનો સંગમ કરી, વધુ અભ્યાસ માટે ડબલિન-ઈંગ્લેન્ડ પણ રહ્યા હતાં. ધરાવતાં સગુણાબહેન સ્વભાવે શાંત, સૌમ્ય, સદાચારી, ૧૯૫૩માં દાનવીર શ્રી સી. યુ. શાહ સાથે તેઓ સહિષ્ણુ, સધર્મી પ્રિય હતાં. સાધનશુદ્ધિ, આદર્શની ઉચ્ચતા, લગ્નગ્રંથિથી જોડાયાં. તેમના માટે દામ્પત્યજીવન વિશિષ્ટધ્યેય સારાસારનો વિવેક, નિખાલસતા, સત્યતા અને સામુદાયિક માટે સમર્પિત, પરસ્પર પૂરક બની રહ્યું. પતિદેવ ઝાલાવાડની શ્રેયની તાલાવેલી જેવા ગુણોથી સદ્ગુરુ પરંપરાનો મણકો બનીને ધરતીના પનોતા પુત્ર. પીડિત જનતાના શારીરિક અને આર્થિક ઊંચી આધ્યાત્મિકતાની સુવાસ મૂકી જનાર સગુણાબહેનનું દુઃખ-દર્દથી કણસતી પ્રજાને જોઈ તેઓ તરત પીગળી જતા. જીવન નિસ્પૃહી હતું. સાંસારિક માયા તેમને છૂટી ગઈ હતી, સમાજના પાયાનું ઘડતર કરતી શૈક્ષણિક, સામાજિક અને તબીબી ઓછું બોલતાં, મોટે ભાગે મૌન પાળતાં છતાં સંપર્કમાં સેવા સંસ્થાઓના નિર્માણ અને વિકાસ માટે તેઓ તન-મન- આવનારને સમતાભાવે માર્ગદર્શન આપતાં. ૧૩મી માર્ચ, ધનથી સેવા આપવા અને દાનગંગા વહેવડાવવા તૈયાર રહેતા ૨૦૦૪ના રોજ તેમનું મુંબઈમાં દેહાવસાન થયું પણ પોતાના ત્યારે સેવાયજ્ઞમાં પૂ. સગુણાબહેન સાથે હોય જ! જીવનના ગુણો થકી તેઓ જીવંત છે. છેલ્લા ત્રણ દાયકા સુધી તેમણે “સર્વજન હિતાય', “સર્વજન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy