SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૧ સર્જક અને સંનિષ્ઠ કલાશિક્ષક સ્વતંત્ર વ્યવસાય માટે રચના સ્કૂલની ઝળહળતી નોકરી છોડી. પણ વ્યવસાય આટોપાતાં અમદાવાદની અન્ય શાળામાં ફરીથી કલાશિક્ષક શ્રી મનુ પરીખ તરીકે તેઓ જોડાયા. જયાં પણ તેમણે પોતાની પ્રતિભાથી સંનિષ્ઠ એમનાં ચિત્રો પોતીકું મૂલ્ય ધરાવે છે. પોતાના ચિત્રોને ડેકોરેટીવ બનાવ્યા વિના તેઓ એમાં પરિમાણ ચિત્રશિક્ષણની સાથે શાળાના નાટકોના કોમ્યુમ, પરદા થી (ડાયમેન્શન) ઉતારી શકે છે. ને એ રીતે બધાંને લઇને દિગ્દર્શનમાં પણ મદદરૂપ થતા. શાળામાં ગરબા-રાસના મોડર્ન ટચ આપી શકે છે. દર્શકને એ ચિત્રોનાં આયોજન દ્વારા આર્થિક રીતે પણ ટેકારૂપ પ્રવૃત્તિમાં ફાળો નોંધાવ્યો છે. રંગોનો ભાર લાગતો નથી. તેઓ સૌમ્ય રંગોને ગુજરાત લલિત કલા અકાદમી યોજીત અનેક “ચાઇલ્ડ પેઇન્ટીંગ ટોન આપીને તેમાં મીઠાશ લાવે. ચિત્રોનું વર્કશોપ” તથા અન્ય સંસ્થાઓ યોજીત સ્પર્ધા, સેમીનારો વ.માં સક્રિય ફિનીશીંગ ઉચ્ચ પ્રકારનું ટેલ્સર કરતાં તેઓ માર્ગદર્શન, વ્યાખ્યાનો, નિર્દેશનો વ. આપ્યાં છે. ચિત્રસ્પર્ધાઓના રંગોને વિશેષ પ્રાધાન્ય આપે છે.' તટસ્થ નિર્ણાયક તરીકેની તેમની છાપ ઉપસી છે. જાણીતા કલાકાર - કલાવિવેચક શ્રી મનુ પરીખના ચિત્રોની ખાસ વિશેષતાતચિત્રસંયોજનોમાં લહેરાતા ટુભાઈ પરીખે જે કલાકારનાં ચિત્રો વિષે આ મંતવ્ય આપ્યું છે, તે કોઇ પટ્ટાદાર વસ્ત્રપટો છે. સપાટ રંગોમાં માનવપાત્રો, સ્થાપત્યો, પ્રકૃતિનો બીજાં નહિ પણ તેમના જ બીજા લઘુબંધુ છે. તેમનું નામ - વિસ્તાર વ.ની સાથે પૂરતો અવકાશ આ ચિત્રોનું આગવું અંગ છે. શ્રી મનુભાઇ પરીખ પોતાના ચિત્રોના પ્રદર્શનો અમદાવાદ ઉપરાંત મુંબઇ જહાંગીરમાં તા. ૧ જાન્યુ. ૧૯૪૪માં બાંધણી (જિ. ખેડા)માં તેમનો જન્મ. કર્યા છે. એમને મળેલા પારિતોષિકોમાં ગુજરાત રા. લલિત કલા ૧૯૬૫માં મેટ્રીક થયા. મોટા બન્ને કલાકાર બંધુ નટુ પરીખ અને જયંત અકાદમીના ઇનામો (૧૯૬૬, ૬૭, ૬૮, ૭૪, ૭૯), દિલ્હી, રેલવે પરીખના પગલે તેમની પ્રેરણાથી મનુ પરીખ પણ વડોદરા ફાઇન આર્ટ એવોર્ડ (૧૯૬૯), બોમ્બે આર્ટ સોસાયટીના બે બ્રોન્ઝ એવોર્ડ (૧૯૭૨, ફેકલ્ટીમાં જોડાયા. ૧૯૭૧માં પેઇન્ટીંગમાં પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. ૮૧), રાયપુર (૧૯૭૭, ૭૮, ૮૪) ઉપરાંત કલાશિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પેઇન્ટીંગમાં ઉચ્ચ ગુણાંક માટે મ. સ. પ્રદાન બદલ અ.મ્યુ. કોર્પો. દ્વારા એવોર્ડ યુનિ.નીમેરીટ સ્કોલરશીપ (૧૯૬૯-૭૦) (૧૯૯૬) ગોલ્ડ મેડલ વ. મુખ્ય છે. વર્ષ મેળવનાર મનુ પરીખને ૧૯૭૦-૭૨ ૨૦૦૧માં શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય દરમિયાન ભારત સરકારની સાંસ્કૃતિક પુરસ્કારમાં તેમની પસંદગી થઈ. જે તેમને સ્કોલરશીપ મળેલી. ૧૯૬૬-૬૭માં રાષ્ટ્રપતિશ્રી કલામના હસ્તે અર્પણ કરાયો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ડાયમંડ વર્ષ ૨૦૦૨માં તેઓ નિવૃત્ત થયા. જયબિલી ટ્રસ્ટ દ્વારા પણ સ્કોલરશીપ મનુ પરીખનાં ચિત્રો રાજય અને મળેલી. રાષ્ટ્રીય લલિત કલા અકાદમી ઉપરાંત મનું પરીખે અમદાવાદની રચના જર્મની, યુ.એસ.એ., ઈંગ્લેન્ડ જેવાં સ્કૂલમાં ચિત્રશિક્ષક તરીકે જોડાઇને દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓ, કારકિર્દી શરૂ કરી. જયાં પોતાની આગવી વ્યકિતગત સંગ્રહમાં સ્થાન પામ્યા છે. પધ્ધતિથી કલાશિક્ષણ આપી પ્રગતિશીલ ચિત્રા સાધના, ચિત્ર શિક્ષણ, કલાશિક્ષક તરીકે નામના મેળવી. સાંસ્કૃતિક અનુસંગી પ્રવૃત્તિઓ સહિત તેમના વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે યોજાતી એક સંનિષ્ઠ કલાશિક્ષકની કારકિર્દી ચિત્ર સ્પર્ધાઓમાં તો ઇનામો લાવતા, ધરાવતા મનુ પરીખ ગુજરાતના પણ જાપાન, હંગેરી, કોરીયા, ઈંગ્લેન્ડ કલાશિક્ષણ ક્ષેત્રનું ગૌરવવંતુ વિશેષ નામ જેવાં આંતરરાષ્ટ્રીય દેશોની ચિત્ર છે. તેમની પ્રતિભા અનેક માટે પથદર્શક સ્પર્ધાઓમાં સુવર્ણ, રજત અને કાંસ્ય બની રહેશે તે નિઃશંક છે. ચંદ્રકો મેળવી લાવી તેમના કલાશિક્ષણને " સંદર્ભ - સૌજન્ય : ૧, ઘરશાળા લે. શ્રી ગૌરવ અપાવ્યું છે. સ્વપ્નનું એક ઘર (તૈલરંગી સંયોજન) હરિત પંડયા. ૨. કલાપ્રસાર (મે-જૂન - ૨૦૦૨ જ કરે છે કે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy