SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ પથપ્રદર્શક રાજકારણની પ્રથમ દીક્ષા એમણે શ્રીનિવાસ શાસ્ત્રી પાસેથી ફરામજી કાવસજી સોરાબજી અને માતાનું નામ શિરીનબાઈ લીધેલી. હોમરૂલ ચળવળને સાથ આપતાં ગાંધીજીના પ્રભાવ તળે હતું. અરદેશર પાંચ વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થતાં આવ્યા. ૧૯૨૦ માં ગાંધીજીએ એક કરોડ રેંટિયા-રૂપિયા તેમનો ઉછેર દાદાને ત્યાં થયો. સાતમા ધોરણ સુધી પોતાના ઉઘરાવવાનું એલાન આપ્યું ત્યારે સેવાના ભેખધારી આ મહા- વતન દમણમાં અભ્યાસ કર્યા બાદ અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનો માનવે એક કરોડ રૂપિયા ઉઘરાવવાની જવાબદારી પાર પાડી. અભ્યાસ તેમણે મુંબઈમાં પોતાના મામાના ત્યાં રહીને પૂરો કર્યો. એમણે ફિલ્મ ક્ષેત્રે પણ ઝૂકાવેલું અને ૧૯૩૦ થી પરંતુ તેજ અરસામાં મરકીનો રોગ ફાટી નીકળતાં તેમને વતનમાં પરંતુ તજ અરસામાં મરકાના રાગ ૧૯૩૫ સુધી વિદેશમાં પણ રહી આવ્યા. આમ એમનું પ્રદાન પાછા ફરવું પડ્યું. તે પ્રસંગે તેમની કૌટુંબિક પરિસ્થિતિ એવી જુદા જુદા ક્ષેત્રે નોંધપાત્ર છે. કથળી કે વધુ અભ્યાસ કરવો તેમના માટે અશકય થઈ પડ્યો. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન અર્વાચીન ગુજરાતના જાહેર દાદાની હોંશિયારી, હિંમત અને અગમચેતીના કારણે જીવનનો જીવતો આલેખ જ નહિ, આપણા જીવનના પ્રત્યેક તેઓ “ખબરદાર' તરીકે ઓળખાતા અને આ રીતે બાપ-દાદા તબક્કા સાથે વણાઈ જતો એક મહત્ત્વનો જલદ આવેગ હતો. “પોરસવાળા” અટકને બદલે તેમને “ખબરદાર' અટક મળી. તેમણે “અદલ' તખલ્લુસથી કવિતાઓ લખી છે. ઇ.સ. ૧૯૦૩ | ગુજરાતના જાહેર કાર્યક્રમોમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો માં તેઓશ્રી કુટુંબ સાથે મદ્રાસ ગયા, અને મૃત્યુ સુધી મોટે ભાગે જોટો જડે એમ નથી. મદ્રાસ જ રહ્યા. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે અનેક સામાયિકોમાં લેખો લખ્યા આપણા આ કવિશ્રી ખબરદાર જન્મે પારસી, કર્મે પારસી છે. એમણે લખેલાં પુસ્તકોની સંખ્યા ૪૦ની છે. “માયા” પણ જીવ એમનો સાહિત્યકારનો હતો. તેઓશ્રી વિજ્ઞાન, નવલકથા ઉપરાંત આત્મકથાના પાંચ ભાગ, આઠ નાટકો, સ્ત્રી તત્ત્વજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર, હસ્તરેખા શાસ્ત્ર, અધ્યાત્મ, જીવનની છ લઘુકથાઓ, ગાંધીજી વિશેનાં સંસ્મરણો રજૂ કરતા હિન્દુધર્મશાસ્ત્ર આ બધાના ઊંડા અભ્યાસી હતા, અને યોગના પણ પુસ્તકો વિગેરે ખરેખર અદ્વિતીય છે. પણ આ બધામાં પાંચ ઉપાસક હતા. એમના ગ્રાહકો એમને કવિસમ્રાટ કહેતા. ભાગમાં પ્રગટ થયેલી ૨૦૧૩ પાનાની એમની “આત્મકથા ગુજરાતી સાહિત્યને જે થોડીક પારસી કલમો મળી છે, તેમાં એમના જીવનના છેલ્લાં બાર વર્ષો સિવાયની આખીયે કથા કવિશ્રી ખબરદારનું નામ મોખરે છે. ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક જીવનની ઘડતર કથા આલેખતી હોવાથી બહુમૂલ્ય છે. રાજકીય ક્ષેત્રે ચાર ચાર લોકસભામાં એ જમાનામાં આ કવિશ્રીની કેવી પ્રતિષ્ઠા હતી, તેનો ચૂંટાયેલા ઈદુ ચાચાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં પાછું ખ્યાલ એક પ્રસંગ પરથી આવી જાય છે. જ્યારે તેમની વળીને જોયું નથી. સુવર્ણજયંતી ઉજવાઈ રહી હતી ત્યારે મહાત્મા ગાંધી, પ્રભાશંકર પટ્ટણી તથા મહાદેવભાઈ દેસાઈએ જેઓ ગોળમેજી પરિષદ માટે આ લોકસેવકનું ૧૭-૭-૧૯૭૨ ના રોજ નિધન થયું. લંડનમાં હતા. તેઓએ ત્યાંથી ૪-૧૧-૧૯૩૧ ના રોજ ગુજરાતી સાહિત્યમાં અમરનામના મેળવનાર અભિનંદનનો તાર કર્યો હતો. કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિઓમાં મોખરાનું ન્મ : ૬-૧૧-૧૮૮૧ મૃત્યુ : ૩૦-૭-૧૯૫૩ સ્થાન ભોગવનાર કવિઓમાં સર્વશ્રી નરસિંહરાવ, અને ન્હાનાલાલની હરોળમાં ત્રીજા કવિ તરીકે જો બ્રેઈનું નામ મૂકી કવિતાને જેમણે એક “દેવી' તરીકે અને કવિને જેમણે શકાય તેમ હોય તો તે શ્રી ખબરદારનું. તેમણે ખૂબ લખ્યું છે. એક શિક્ષક તરીકે ઓળખાવ્યા છે, તે શ્રી અરદેશર ફરામજી કાવ્યો, વિવેચનો, અનુવાદો વગેરે. પણ કવિ તરીકે જ ગુજરાતી ખબરદારનાં દેશપ્રેમનાં કાવ્યો ભૂલ્યાં ભૂલી શકાય તેમ નથી. સાહિત્યમાં તેમણે અમર નામના મેળવી છે. તેમના કવિતા પ્રત્યેની તેમની નિષ્ઠા અનન્ય હતી. એ તો ભાવનાના કવિ કાવ્યસંગ્રહોના નામાભિધાન દરેક પુસ્તકને છેડે તેમણે “કા” હતા. મા ગુર્જરીના કીર્તિસ્તંભ સમા હતા. અક્ષર ઉમેર્યો છે. જેમકે-“ભજનિકા', “રાસચંદ્રિકા, નંદનિકા, આવા આ યશસ્વી કવિશ્રી ખબરદારનો જન્મ તા. ૬- દર્શનિકા, રાષ્ટ્રિકા, કાવ્યરસિકા, વિલાસિકા કલિકા, કલ્યાણિકા, ૧૧-૧૮૮૧ ના રોજ દમણમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પ્રકાશિકા વગેરે. તેમણે અંગ્રેજીમાં પણ કાવ્યો રચ્યાં છે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy