Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Author(s): Vidyavijay, Purnanadvijay
Publisher: Jagjivandas Kasturchand Shah Sabarkantha
Catalog link: https://jainqq.org/explore/011558/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસનપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમઃ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો (શતક ૧૨ થી ૨૦) 11-4444444444444444444 AM - - - - - EMAXMANISE - -- - - 1 આ પર લેખક: સ્વ. શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન ન્યાય-વ્યાકરણ–કાવ્યતીર્થ. પંન્યાસ શ્રી પૂનંદવિજયજી મહારાજ (કુમાર શ્રમણ) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ C/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રથમાળા Po સાઠ (સાબરકાઠા) વાયા ધનસુરા A. P. Ry. પ્રથમવૃત્તિ ઃ ૨,૦૦૦ છે. સ ૧૯૭૯ વિ. સં. ૧૯૩૨ વીર સ. ૨પ૦૫ ધર્મ સ. ૭ મૂલ્ય: રૂપિયા દસ શાહ ગિરધરલાલ કુલચંદ સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ ભાવનગર ૩૬૪૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ મ ૫ | शांत स्वमापी, प्रसन्नचित्त, સમાજ હિતેચ્છુ, પરમ પૂજ્ય જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના *२४ भज मां भाषानुवाद पूर्णोऽयं, सम्यग्दृष्टया विवेचितः । ग्रन्थः तार्तीयिको भागः पञ्चमाङ्गस्य पावनः ।।१।। धर्म भक्ति सुशिष्यस्य जैनाचार्यस्य धीमतः : समय॑ते मया प्रेम्णा प्रेमसूरेः कराम्बुजे ।।२।। विशति गतक यावत् ग्रन्थेऽस्मिन् मे परिश्रमः । त्वदाशिपा सुसम्पन्नः भवत्वग्रेऽपि सा सदा ॥३॥ सवडीय, પં. પૂર્ણાનંદવિજયઃ - PATEL CA RE - - Page #6 -------------------------------------------------------------------------- ________________ जैनी वाणी स्तुति जीयात् जीयात् सदा जीयात् जैनी वाणी जगत्त्रये । ससारताप दग्धानां जीवानां सौख्यदायिनी ||१| महाघीरा च गम्भीरा त्रिलोकी द्रव्यसाधिका । बाणी तीथकृतां मान्या देवदानवमानवैः ॥२॥ वक्त्रप्रसूता या कर्मोंवदाहने क्षमा । मोह क्रोध शमे मुख्या मोक्षमार्ग विधायिका ||३|| मन्मतिज्ञानलाभायें भाषानुवाद गुम्फिता | व्याख्याप्रज्ञप्तिः पूज्या सा पूर्णानन्द ददातु मे ॥४॥ जैनीवाणी प्रथयतु सुख माहशेभ्यो जनेभ्यः, पूर्णानन्दा जिनवरमुखे शोभमाना सदैव । पापासक्तविनय रहितैः क्रोधमायासुवद्वैः, सेव्या पूज्या नहि भवति या दुर्जनैः सा सतीव ||५|| Page #7 -------------------------------------------------------------------------- ________________ જગપ્ય સ્વ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મ. ---* Now the ph મુ પો ર Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ -. न TROPMES Cart विजयधर्मसूरी स्तुति जातो यन्मुखभाभरैरभिभवाद् म्लानोऽन्तरिन्दुः शुचा यद् देहद्युतितोज्जलन्नतितरां भस्मीवभूवस्मरः । यद् भाग्यार्जन चिन्तया सुरगणोऽस्वप्नोऽविनिद्रोऽभवत् ज्ञानाद्वैतमतं पुनः प्रकटितं व्याप्ते वो यद्धिया ॥शा प्रौढप्रतापभाजो जगदुपकारा जयन्ति ते गुरवः । शास्त्रविशारद जैनाचार्य श्री विजयधर्मसूरीन्द्राः ॥२॥ प्रमानपरिभाषा टीकाकार न्यायविशारद, न्यायतीर्थ मुनिराज श्री न्यायविजयजी - - - - - - - - - Page #10 -------------------------------------------------------------------------- ________________ : , - , બાર - ગુરુ વંદના –બ્રહ્મચર્ય ધર્મની સાધનાથી જેમના મન, વચન અને શરીર પ્રબળ પુરૂષાર્થમય હતાં. –આગમજ્ઞાન દ્વારા જેઓ પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ પિતાના આત્મામાં સુવ્યવસ્થિત હતાં. - - - –સ્વાર્થ ત્યાગપૂર્વક જેએ પરાર્થવ્યસની હતાં. - –જેમની વાણીમાં મીઠાસ, આંખમાં ઓજ, કપાળમાં ચમક, હૃદયમાં દયા, હોઠ પર સરસ્વતી અને હાથમાં લહમીદેવીને વાસ સદૈવ હતો. –જેમને જીવનમાં અહિંસાનો પ્રચાર, સંયમનું સ્થાપન અને તપનું આરાધન મુખ્ય હતું. પરમ પૂજ્ય ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને મારી ભાવભરી વંદના હો લી સેવક પૂર્ણાન વિજય Page #11 -------------------------------------------------------------------------- ________________ 十步 是 ,對方 } “建 , 11 一 14 - tar 全国代,iy 在学生 件事, 事情了 我 “ 本書為主 。 二手车 re , 建 年生, “ 都市 一 上 = 这个 * : Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ લેખકીય નિવેદન શતક ૧૨ થી ૨૦ સુધી વિસ્તૃત અને સર્વગ્રાહ્ય વિવેચનથી પૂર્ણ “ભગવતી સૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ પ્રકાશિત થતાં મારા આનન્દની સીમા રહેતી નથી. ૪૨ વર્ષના ચરિત્ર પર્યાયમાં જૈન વાણમાં સર્વશ્રેષ્ઠ દ્વાદશાંગી અને તેમાં પણ ભગવતીસૂત્રની યત્કિંચિત્ અંશે પણ હું સેવા કરી શક્યો છું તથા પંડિતેથી લઈ સર્વસાધારણ જ્ઞાન જિજ્ઞાસુઓને એક ઉત્તમોત્તમ ભેટ આપી રહ્યો છું માટે આવા પવિત્ર કાર્યમાં મને શા માટે આનન્દ ન થાય? તેમ છતાં મારા કાર્યમા જે ભાગ્યશાળીઓને મને સહકાર મળે છે તેમને સૌને હું ત્રણ છું. (૧) સ્વપ્નમાં પણ શ્રદ્ધેય, ધ્યેય, સ્મરણીય પરમપૂજ્ય ગુરુદેવશ્રી વિદ્યાવિજયજી મ.નો અસીસ આશીર્વાદ મારા ક્ષપશમનું મુખ્ય કારણ બન્યું છે તે વિના મારા જેવા નિઃસહાય અને પ્રમાદીને આ ઉત્સાહ કયાંથી આવે ? ( ૨ ) મને બેલતે બંધ કરીને લેખનકાર્યમાં ઉતારનાર સ્વ. મનસુખલાલ મહેતા, આનાથી પહેલા પ્રકાશિત થયેલા ભગવતીસૂત્રના પ્રકાશક, લેખકે તથા મારા કાર્યને પ્રોત્સાહિત કરનારા મુંબઈના સંઘે તથા બીજા પુણ્યશાલીઓનું મરણ ભૂલાય તેમ નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩) મારી વિનંતીને માન્ય કરી પ્રેસ કૈાપીનું' ચેકિંગ તથા પ્રસ્તાવના લખી આપનાર પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીર્તિચન્દ્રસૂરીશ્વરજીનેા ઉપકાર શી રીતે ભૂલાય ? ( ૪ ) અને ભગવતીસૂત્રના ગ્રેગેન કરાવનાર પૂજ્ય શાંતમૂર્તિ જૈનાચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુમેધસૂરીશ્વરજી મ.ની સ્મૃતિ ભૂલાય તેમ નથી, ( ૫ ) મારા વિવેચનમાં ભગવતીસૂત્ર મૂળ અને ટીકાના સંપૂર્ણ ભાવ ઉતારવામાં, તેમજ મારી યથામતિએ ન્યાય આપવામાં, મેં પ્રમાદ કર્યાં નથી, તેમ છતાં સતિ અજ્ઞાનના કારણે યા પ્રેસ દોષના કારણે ક્ષતિ રહી ગઈ હેાય તે વાંચક દરગૂજર કરે. વિવેચન કેવું રહ્યું છે? તેને નિર્ણ થતા સારતત્ત્વને ગ્રહણ કરનારા વાંચક જ જાણી શકશે ? છેવટે મને બધી રીતે સહાયક થનારા વિડલાનુ અભિવન તથા ખીજા સૌનું અભિનન્દન કરીને વિરામ પામું છું. શાસનમાતા શ્રી પદ્માવતી માતાને મારી પ્રાથના છે કે, હું ચાથા ભાગમાં ભગવતીસૂત્રની પૂર્ણાહુતિ કરી શકું તે માટે મારા સહાયક બનશે. ૨૦૨૫ આષાઢી પૂર્ણિમા રાતાવાડી જૈન ઉપાશ્રય, અધેરી ( વેસ્ટ ), મુંબઈ-૫૮ - પીન કૈાડ ન ૪૦૦ ૦૫૮ લી. ૫. પૂર્ણાનન્દવિજય ( કુમારશ્રમણ ) Page #15 -------------------------------------------------------------------------- ________________ * . " ", . - * * * * * ** ** *: પર , y છે . : : ..... ' : A: : * * ..* Aત છે. ત : - . : : . જે - R s, . * * * ST * * * * કમ પહેલા ભાગના ઉદ્દઘાટન પ્રસંગે (બોરીવલી–જામલીગલી) તથા ગ્રન્થ લેખક ઉદ્દઘાટક શ્રી માન્ ખુબચંદ રત્નાજી Page #16 --------------------------------------------------------------------------  Page #17 -------------------------------------------------------------------------- ________________ વિ પ્રકાશકીય નિવેદન Survey છે DOPODDA0ODPADDAOODdddddopOODWOOOOOOOOOppon ' વાચકેના કરકમળમાં અમારું નિવેદનપત્ર મુકતાં અમને આજે આનંદનો પાર નથી. કેમકે નાનકડું અમારું ગામ અને સંઘ પણ નાને છતાં અમારે ઉત્સાહ અત્યધિક હેવાથી, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજની પ્રેરણા પ્રાપ્ત કરીને અમારા સંઘે “શ્રી વિદ્યાવિજ્યજી મારક ગ્રથમાળા” નામની સંસ્થા ઉભી કરી, તે સમયે અમારી હરણફાળને ખ્યાલ અમને ક્યારેય આવેલે ન હતું કે સમાજને અતીવ ઉપગી નાના મોટા પ્રકાશને સાથે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, અર્થગંભીર, દ્રવ્યાનુયેગપૂર્ણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ઉપર વિશાળ, વિશદ અને સર્વગ્રાહ્ય વિવેચનાત્મક ગ્રંથની અભૂતપૂર્વ ભેટ કરવાને અવસર અમને પ્રાપ્ત થશે. પરંતુ જીવનમાં સત્યશ્રદ્ધા, શાસનની વફાદારી અને ચતુર્વિધ સઘની યથાશક્તિ સેવા કરવાને નિખાલસ ભાવ વર્તતે હોય તે તે કાર્યોમાં શાસનદેવની કૃપા ઉતર્યા વિના કેઈ કાળે રહેતી નથી. અમારા માટે આમ જ થયું છે અન્યથા ભગવતી સૂત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગનું પ્રકાશન કરવા માટે આવે અપૂર્વ લાભ અમને ક્યાંથી મળી શકવાને હતું ? બે ભાગ પ્રકાશિત કર્યા પછી તે ગ્રંથની પ્રશસાના પત્ર અને ઓર્ડર પણ અમને મળતા રહ્યાં છે, પરિણામે અમારો ઉત્સાહ વધતે જ ગયે અને આજે શતક ૧૨ થી ૨૦ સુધીનો Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ત્રીજો ભાગ ચતુર્વિધ સંઘના કરકમળમાં અર્પિત કરી રહ્યાં છીએ. આશા અને વિશ્વાસ છે કે બંને ભાગની માફક આ પ્રસ્તુત ગ્રંથ પણ પ્રશંસનીય બનશે. સ્વર્ગ માં બિરાજમાન, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજને અસીમ ઉપકાર અમારો સંઘ કયારેય ભૂલી શકે તેમ નથી. તેવી રીતે તેમના વરદ્ હસ્તે વિ. સં. ૧૯૯૪ના માગસર સુદિ ૧૦ના પવિત્ર દિવસે કરાંચી (સિંધ) મુકામે દીક્ષિત પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ પણ ભૂલાય તેમ નથી. શાસનદેવને ફરી ફરી એક જ પ્રાર્થના છે કે અમને તથા અમારા સાઠંબા સંઘને ઉત્તમત્તમ સાહિત્યસેવા કરવાનો લાભ મળતું રહે. અમારી પ્રવૃત્તિમાં સહાયક સંઘને તથા વ્યક્તિ વિશેષ પુણ્યશાલિઓને અમે આભાર માનીએ છીએ અને પ્રાથી એ છીએ કે ભવિષ્યમાં પણ અમારી સેવાની કદર કરતા રહે. ભાવનગર સાધના મુદ્રણાલયના માલિક શ્રી ગિરધરભાઈએ આ કામ પિતાનું સમજીને શીઘ્રતાથી કરી આપ્યું છે તે માટે આભાર. જેકેટ ઉપર ત્રિરંગી સમવસરણને બ્લેક પરમપૂજ્ય શાંત સ્વભાવી, જૈનાચાર્ય શ્રી દુર્લભસાગરજી મહારાજની અસીમ કૃપાથી અમે મેળવી શક્યા છીએ, તે માટે તેમને ઉપકાર ભૂલાય તેમ નથી. લી. જગજીવનદાસ કસ્તુરચંદ શાહ સં ૨૦૩૫, પ્રકાશક આષાઢી પૂર્ણિમા સાઠંબા (સાબરકાંઠા) Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ શ્રી ભગવતીસૂત્ર સાર સ`ગ્રહેના ભાગ ૧-૨ દળદાર ગ્રન્થરૂપે આ પહેલા પ્રગટ થઈ ચુકયા છે અને હવે આ ત્રીજે ભાગ પણ લગભગ ૬૦૦ પૃષ્ઠોના દળદાર-આકરગ્રન્થ તરીકે પ્રગટ થઈ જિજ્ઞાસુઓના કરકમળમાં રજૂ થઇ રહ્યો છે. વિદ્વન્દ્વય પન્યાસજી શ્રી પૂર્ણાનન્દ્રવિજયજી ગણીવરને તાત્ત્વિક વિષયને સરળ અને સાદી ભાષા શૈલીમાં રજૂ કરવાની ફળા હસ્તગત થઇ છે, જેથી પ્રથમના અને ભાગાની જેમ આ તૃતીય ભાગ પણ · ક્મા વિષયના જિજ્ઞાસુએને ખૂબ જ ગમી જશે એ હકીકત છે. શ્રી ભગવતીજી સૂત્ર એટલે દ્રવ્યાનુયેાગના અજોડ મજાને મુખ્યત્વે ભગવતીજીમાં દ્રવ્યાદિ પદાર્થાંની ઝીણવટભરી તાત્ત્વિક ચર્ચા-વિચારણા કરવામાં આવી છે, જો કે આમાં ગણિતાનુયોગ, ચરણકરણાનુયાગ અને કથાનુયાગ પણ પ્રસંગે પ્રસ`ગે નજરે ચડે છે, પણ તે ગૌણુ છે શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા, બીજા તથા આ ત્રીજા ભાગમાં પ્રથમ શતકથી લઈ વીસ શતક સુધીનુ વિશદ વિવેચન કરવામાં આવ્યુ છે. જ્યાં જેવુ' વિવેચન કરવું ઘટે ત્યા તેવું વિશિષ્ટ વિવેચન પંન્યાસપ્રવરજીએ કર્યુ છે અને જ્યાં ટૂંકાવવુ જોઈએ ત્યા ફૂં કાજુ' પણ છે. C શ્રી ભગવતીજી સૂત્ર જેવા જટિલ અને ગહન વિષય પર કલમ ચલાવવી એ કઇ સામાન્ય સાધુનું કામ નથી, તે તેના ઉપર લોકભાગ્ય અને વિદ્ભાગ્ય શૈલિમા અને તેમા પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર અને સિદ્ધાંતને વળગી રહી, વફાદાર રહી વિશિષ્ટ અને તે પણ બધપ્રદ તથા રસ શૈલિમાં નિરૂપણ–પ્રરૂપણ-વિવેચન કરવું એ કેટલું કઠિન અને કપરું કાર્ય છે, આ વસ્તુ સાધારણ જનતા ન સમજી શકે એ સ્વાભાવિક છે, માટે જ કહ્યું છે કે – વિદ્વાન એવ હિ જાનાતિ વિજન પરિશ્રમમ, નહિ વધ્યા વિનાનાતિ ગુવી પ્રસવવેદનામ .” આવા ભગીરથ કાર્ય માં ગુરુકૃપા, શારદામૈયાની મહેર, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષાપમ, અવિરત પરિશ્રમ, ખત, ચીવટ અને કંઈક કરી છૂટવાની તમન્ના ને ધગશ જોઈએ ત્યારે જ આવા શુભ કાર્યો નિર્વિને પાર પડે છે, નહિતર “સારા કામમાં સે વિઘન” આદર્યા અધુરા રહે, એવું પણ બને છે. - વિવેચન પદ્ધતિમાં ભાષાને આડંબર કે વિદ્વતાને ડેળ કરવામાં આવ્યું નથી. ભાષાશલિ સરળ, ગંગાના પ્રવાહની જેમ સ્વચ્છ અને સુંદર હોઈ આ ગ્રંથ આ વિષયના જ્ઞાનપિપાસુ-જિજ્ઞાસુઓ માટે આશીર્વાદરૂપ નીવડશે એમ નિઃસંદેહ હું કહી શકું છું. માતા જેમ બાળક પરના વાત્સલ્યથી ભજનને કેળીયે તયાર કરી એના મુખમાં મૂકે છે અને બાળક ગટક કરતે ગળે ઉતારી દે છે, તેમ લેખકે વાચકે જિજ્ઞાસુઓ અને તત્ત્વપિપાસુઓ ઉપર અપાર ને અનહદ કરૂણ દાખવી વિષયને સાદી સરળ શૈલિમાં રજૂ કર્યો છે જેથી સહેલાઈથી સૌ કેઈ સમજી શકે અને તેનો લાભ લઈ શકે. વર્તમાનકાળે આવા તાત્વિક ને સાત્વિક વિષેની જિજ્ઞાસામાં ઘણું મટી ઓટ આવી છે. જનતાને કથા-વાર્તા, Page #21 -------------------------------------------------------------------------- ________________ ટોળ ટ, ડીટેટીવ કે શૃંગારિક કાલ્પનિક નેવેલ–ઉપન્યાસ વગેરે વધુ ગમે છે, એનું વાંચન વધવાથી જનમાનસ વધુ ને વધુ વિકૃત બનતું જાય છે. જનતા આજે ઉલ્ટી ગંગાના પ્રવાહની જેમ ઉભાગે જઈ રહી છે. દ્રવ્યાનુયેગના ઠેસ જ્ઞાતા તથા તેના વિવેચન કર્તા વિદ્વાને અતિ અલ્પ સંખ્યામાં છે, કારણ કે લેકચ વ્યાવહારિક જ્ઞાન પ્રત્યે વધી રહી છે. B.A.M.AC.A., ડોકટર, લીડર અને માનવને લીડર બનવું છે. આ વ્યાવહારિક જ્ઞાનને ઉત્તેજન આપનારાઓની સંખ્યા વધી રહી છે. આ જ કરવા જેવું છે, જાણે આમાં જ ધર્મ છે, એમ સમજાવવામાં આવે છે. “ભણશે નહિ તે ખાશે શું? ભણશે નહિ તે ભૂખે મરશે? પણ આજે ભણેલા ભૂખે મરે છે કે વગર ભણેલા? નાસ્તિકે રાફડો ફાટ્યો છે. વર્તમાન કેલેજ જેવી શિક્ષણ સંસ્થાઓ નાસ્તિકના કારખાના જ સમજવા. પશ્ચિમાત્ય વિદ્વાન મેકલેની ધારણ સાચે જ પાર પડી રહી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એ સૂત્રનું રહસ્ય ભૂલાઈ ગયું છે. પેટને કૂતરા પણ ભરે છે, એમાં નવાઈ નહિ, પરંતુ નવાઈ કે આશ્ચર્ય એમાં છે કે જે કઈ કાળે કર્યું નથી. Eat, drink and be marry is not the motto of my life, બસ ખાવું અને ભેગવવું એ જ જીવનનો સાર નથી. કેમકે જાનવરે પણ ખાય છે પીવે છે અને ભેગ ભેગવે છે; જાનવર અને માનવ જીવનમાં ફરક શું ? માનવ-મહામાનવ બનવા માટે સજ્જ છે, નહિ કે જેમ તેમ જીવન પૂરું કરવા. માનવે પિતાની બુદ્ધિ, શક્તિ અને સમજને સદુપયોગ કરી જીવન વિકાસ–આત્મ વિકાસ આત્માની પ્રગતિ કરી ઉર્ધ્વગમન કરવાનું છે. આજે હોટેલ, હેપીટલ, હાઈસ્કૂલ ને હોસ્ટેલની જરૂર Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જડ્ડાય છે પણ મૂળમાંથી ગ જ નાબૂદ કરી દે તેવી સંસ્થા તેમને હેમગ લાગે છે. કેળવણીની કાણુ ના પાડે છે ? કેળવણીની અત્યંત જરૂર છે, રોટલી પણ કેળવાયેલી હેાય તે તરત ગળે ઉતરી જાય છે, કેળવાયેલું જાનવર પણુ સર્કસમાં કેવુ... અદ્ભૂત કાર્ય કરી બતાવે છે જેથી પ્રેક્ષકે પણ આશ્ચર્ય મુગ્ધ બન્યા વિના રહેતા નથી, પણ આધુનિક કેળવણી આત્મજ્ઞાન વગરની હાઇ માણસ આત્માને ભૂલી જાય છે. આ ભારતીય સૌંસ્કૃતિ એટલે ભારત દેશમાં ઠેર ઠેર જ્યાં જાએ ત્યા આત્મા, પરમાત્મા, ધ, ક, પુણ્ય અને પાપની ચર્ચા વિચારણા થતી હતી, ત્યાં આજે કેવળ ભૌતિકવાદની ખેલમાલા ખેલાઇ રહી છે, પાશ્ચિમાત્ય દેશના આઈન્સ્ટાઈન' જેવા પ્રસિદ્ધ વિદ્વાને આજે આત્મા જેવા પદાર્થાને માનવા લાગ્યા છે. વિજ્ઞાનને આવિષ્કાર કંઈ મુડદાએએ કર્યાં નથી. વિજ્ઞાનના વિકાસમાં વૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે કે આની પાછળ કોઈ અકળ, અગમ્ય, અદૃશ્ય પદાથ કામ કરી રહ્યો છે, જેને આપણે ચેતન કહીએ છીએ. ઇથર જેવા પદાર્થા માનીને ધર્માસ્તિકાય આદિ પદાર્થોની નજીક તેઓ આવી રહ્યા છે. સમયની સૂક્ષ્મતાને પીછાણવા લાગ્યા છે, પરમાણુની શેાધમાં લાગ્યા છે. જેમ જેમ વિજ્ઞાન વધતુ જાય છે તેમ તેમ પાશ્ચાત્ય દેશેાના વિદ્વાનેાને જ્ઞાન, ભાન અને શાન આવે છે કે: આપણી શેાધ ઘણી અધૂરી છે. ' તેમ છતાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન સજ્ઞ ભગવ ંત સિવાય ખીજે કાણુ ધરાવી શકે? માટે જ સજ્ઞ પરમાત્મા, વીતરાગદેવ એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે અને એમના જ વચના કશાની સે! એ સેસ ટકા સાચા અને પ્રમાણુ છે. આવી આસ્થા દૃઢ ખનાવવી જોઈએ. અત્યારે મનઃ વ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કે કેવળજ્ઞાન નથી પણ અવધિજ્ઞાન શક્ય છે માટે જ દૂરના પ્રદેશમાં આશ્ચર્યકારી ઘટનાઓ બનતી સાંભળી રહ્યા છીએ. આવા વિષમય વિષમ કાળના વિષમ વાતાવરણમાં આપણું સાધુ–સ તેને સજાગ બનવાની જરૂર છે. ક્યાંક સુખદ અને પ્રશસ્ય પ્રયત્નો થઈ રહ્યાં છે એ આનંદની વાત છે પણ પાછા પિતાના માનેલા ચોકઠામાં જે ગોઠવાઈ જશે તે પાછુ પરિણામ વિપરીત આવશે. “સાક્ષરા યદિ વિપરીતા ભવન્તિ તહિં રાક્ષસા ભવન્તિ એવી દશા ન થાય માટે ગળથુથીમાં જ “નમો લોએ સવ્વસાહૂણું” “મિત્તી એ સવ્વ ભૂસુ” કઈ પક્ષ—વિયક્ષ, આગ્રહ-કદાગ્રહ કે હઠાગ્રહમા ન તણાઈ જવાય તેનું પુરું ધ્યાન રાખવાનું છે. વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણીવરનું હૃદય આમ પોકારી ઊઠયું છે. એટલે તેમણે ચેકીદાર બની “જાગતા રેજે”ની રેન મારી ગાઢ નિદ્રામાં પોઢેલા માનવીઓને ડિડિંમ નાદે જગાડવાને પ્રયત્ન કર્યો છે. દ્રવ્યાનુયોગને વિષય જ એવો સરસ છે કે, આત્મા તેના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં તન્મય બની જાય, ઓતપ્રેત ને એકાગ્ર બની જાય માટે જ સહસ્ત્રાવધાન સૂરિપુર દર શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે ચિત્તને સ્થિર કરવાના ઉપાયમાં અધ્યાત્મ કહપદ્રુમ જેવા મહાગ્રન્થમાં જણાવ્યું છે કે “સ્વાધ્યાય ગેરણ ક્રિયાસુ” એટલે સ્વાધ્યાય ધર્મ જ ચિત્તને એકાગ્ર કરવાનું અમોઘ સાધન છે. શ્રી માષતુષમુનિ સ્વાધ્યાયમાં લીન બનતાં કેવળજ્ઞાન પામી ગયા કારણ કે સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટતમ આભ્ય તર તપ હોવાથી સ વર અને નિર્જરા પ્રકછતમકારક છે. માટે જ ઘડી બે ઘડી સ્વાધ્યાય કરવાની જરૂર છે. નવું Page #24 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રાપ્ત થાય, જાનાનું પરિવર્તન થાય અને જેમ જેમ સમ્યજ્ઞાન વધે તેમ તેમ વધુ ને વધુ તત્ત્વ જિજ્ઞાસા થાય તથા તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય, જે મિથ્યાજ્ઞાનને નાશ કરવાનું સબળ કારણ છે સખ્યદર્શન અને સમ્યફચારિત્રને શુદ્ધતમ બનાવવા માટે સમ્યજ્ઞાનથી અતિરિક્ત એકેય બીજો માર્ગ નથી. આ ત્રીજા ભાગના પ્રારંભમાં બારમા શતકના પ્રથમ ઉદ્દે શામાં પરમાત્મા મહાવીરસ્વામીની શ્રાવસ્તી નગરીમાં પધરામણી, જીવાદિ નવ તત્ત્વનું નિરૂપણ, શંખ અને પુષ્કલી શ્રમ પાસકને અધિકાર આવે છે. લેખકે અત્રે જીવ અજવાદિ નવે તોની ચર્ચા ટુંકમાં પણ મુદ્દાસરનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ બુદ્ધ નાગરિક, અબુદ્ધ જાગરિકા તથા સુદર્શન જાગરિકાના વનમાં કેવળજ્ઞાનીઓને પહેલી, સર્વવિરતિધરને બીજી અને સમ્યગ્દષ્ટિ જીવેને ત્રીજી જાગરિકાનું વર્ણન છે. તે પ્રસંગે કષાની ભયંકરતા અને એના કટુ વિપાકનું વિવેચન અત્યંત અસરકારક, સુસ્પષ્ટ અને સુવાચ્ચ શિલીએ થયું છે જે હૃદયસ્પશી બન્યું છે. બીજા ઉદેશામાં ઉદયન રાજાના ફઈબા શય્યાતરી શ્રીમતી જય તી શ્રાવકાના પ્રશ્નો પર પ્રભુએ તેના સટ જવાબ આપી સુંદર પ્રકાશ પાથર્યો છે. પ્રશ્નો જાણવા જેવા છે, લક્કડ઼ા, ગહિઅઠ્ઠા પુચ્છિઠ્ઠા, અને વિનિચ્છિઅટ્ટા” આ વાક્યો અત્રે ચરિતાર્થ થયા છે. આ રહ્યા તેમના પ્રશ્નો- જીવ ભારે શાથી બને? તેમજ હલકે શાથી બને ? જીવનું ઉંઘવું સારું કે જાગવું ? કાનું ઉઘવું અને તેનું જાગવું સારું? જીવના આઠ પ્રકાર તેમજ જીવે સબળ સારા Page #25 -------------------------------------------------------------------------- ________________ 3 કે નિ ? ક્ષ મારા કે પ્રમાદી ? સંસાર એક દિ ખાલી થશે કે કેમ ? ભવસિદ્ધિક તથા અભવસિદ્ધિડ આદિનું વિવેચન હૃદયંગમ બન્યું છે. ત્રીજમા નરકનું વર્ણન, વિશુઓના ભાગવતમાં પણ આ વિષય કેવી રીતે ચર્ચા છે? તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા વર્ણવાઈ છે. ચેથામાં ગલેનુ પરિણમન, તેની વિચિત્રતા, તેની અન ત શક્તિ, પરમનું લક્ષણ, તેમા વર્ણ–ધ-સ–સ્પર્શ કેટલા હેય છે? ચાર અને આઠ સ્પર્શનું વર્ણન, સ્કંધ કેને કહેવાય ? બે પ્રદેશથી લઈ ચાવત્ અનત અનંત રક હોય છે, તેનું સંધન અને વિઘટન, ભેદ-છેદ, તેમા વદિ તથા પરિવર્તન કેવી રીત થાય છે ? પુદ્ગલપરાવર્ત કોને કહેવાય? અને તેના પ્રકાર પાચમમાં કષા, પાપસ્થાનકે અને લેથા વગેરેનું વિવેચન છે છઠ્ઠામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું રહસ્ય, વાસ્તવમાં ગ્રહણ શી ચીજ છે, પર્વ રાહુ અને નિત્ય રાહુ કેને કહેવાય છે? તેમના વિમાનનું વર્ણન, ગ્રહણ અશુભ શા માટે મનાય છે ? તેને ફેટ તથા ચંદ્રબલ અને તારાબળનું સ્વરૂપ પણ દર્શાવાયુ છે. સાતમા ઉદેશામાં લેકને વિસ્તાર, આકાર, પ્રકાર, શાશ્વત અને નિત્ય સ્થિતિ. નરકાવાસની સ્થિતિ, સંખ્યા તથા જીવની રખડપટ્ટી શા માટે ? દેના ભોગ વિલાસનું પરિણામ. જીવ માત્ર સાથે થયેલા અનત સંબંધ, નાટકમા જેમ એકની એક વ્યક્તિ વિવિધ પાઠ ભજવે છે અને વિવિધ વેશ પરિવર્તન કરે છે તેમ પ્રત્યેક જીવ કર્મોના પરિણામે કેવી કેવી અતિમા પરિભ્રમણ કરે છે અને કેવા કટુ વિપાકે ભોગવે છે ઇત્યાદિનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે નાગપૂજા રા માટે? દેના ચાર પ્રકાર-દ્રવ્યદેવ, નરદેવ. ધર્મદેવ, ભાદેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તેમની જઘન્ય ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, વૈક્રિય શરીગ્ની Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિચિત્રતા દેવેને વિરહુકાળ તેમજ દ્રવ્યાત્મા, ઉપગાત્મા ચારીત્રાત્મા, કષાયાત્મા, જ્ઞાનાત્મા, વીર્યાત્મા, ગામા અને દર્શનાત્મા, આમ આત્માના આઠ પ્રકારે દર્શાવી તેનું મા સુદર વિવેચન કર્યું છે. તેરમા શતકમા રાતે નરકના જીવેને છ લેશ્યા પૈકી કોને કેટલી વેશ્યા હોય છે ? નરકાવાસે કેટલા? વિભંગનાન એટલે? ભવનપતિ દેવાના આવાસની સંખ્યા, તે આવા ક્યાં આવ્યા ? અંતર તથા વાણુવ્યંતર દેવાની ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા તથા , કેને કેટલી લેડ્યા હોય તેમજ ચાર પ્રકારની ભાષા, દ્રવ્યમન અને ભાવમન, ભાષા અને મન રૂપી છે કે અરૂપી? સચિત્ત છે કે અચિત્ત ? અને તેના પ્રકારો. ત્યાર બાદ પાંચ પ્રકારના શરીરને વિષય આવે છે. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ્ અને કર્મણ. આ શરીરે સચિત્ત છે કે અચિત્ત રૂપી છે કે અરૂપી? છઠ્ઠા ઉદ્દેશામાં આ વિષયને ચચી સાતમા ઉદેશામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને મૃત્યુ વિષે પૂછતાં પરમાત્મા તેના જવાબમાં પાંચ પ્રકારના મરણ દર્શાવે છે. આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ, અને પંડિત મરણ. પાછા તેના ત્રણ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈત્યાદિ સરસ અને સ્પષ્ટ વિવેચન સાથે ઉદેશે પણ થાય છે. આઠમા ઉદ્દેશામાં કર્મની સત્તા, સ્થિતિબંધ. રસબંધ, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ આમ પ્રકાર બતાવી વિશેષ જિજ્ઞાસુઓને શ્રી પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવાની ભલામણ કરવામાં આવી છે. કર્મ પહેલા કે આત્મા પહેલે? આઠે કર્મની જઘન્ય ઉત્કૃષ્ટ પિતિ, પૂર્વ કેને કહેવાય ? રસબ ધની વિચિત્રતાનું રોચક વર્ણન તેમજ રસધાત, સ્થિતિઘાત અને ગુણ સંક્રમણ કેને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કહેવાય છે ત્યારબાદ નવમા ઉદેશાના પ્રારંભમાં લાગેલા અતિચાની આલોચના અને દેશનું પરિમાર્જન કરવામાં આવે નહિ તે આત્મા વિરાધક બની જાય માટે દેશેની શુદ્ધિ અને આત્મનિરીક્ષણની આવશ્યક્તા છે. આ કારણે પ્રતિક્રમણની મહત્તા સ્વતઃ સમજાઈ જાય છે. તેરમા શતકના દશમા ઉદ્દેશામાં વેદના, કષાય, મારાન્તિક, વૈદિય, આહારક અને તેજસ નામે છ સમુઘાતને વિષય પહેલા ભાગમાંથી લેવાની ભલામણ સાથે શતક પૂર્ણ થાય છે. - ચૌદમું શતક રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ત્યા શ્રેણિક મહારાજ પિતાના મહાન પરિવારની સાથે તમારે આડંબરથી પરમાત્માના દર્શનાર્થે આવે છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનને ભાવિત અણગારના મરણ વિષે પૂછે છે કઈ લેયામ કથા દેવલેકમાં કેટલી સ્થિતિને દેવ થાય ? સર્વ પરમાત્મા ક્રમશઃ તે વિષનું સ્પષ્ટીકરણ કરે છે. આ રીતે એક પછી એક બારમા શતકથી લઇ આહારમાં શતકમા આવતાં દશમા ઉદ્દેશામાં સમિદ્વિજના પ્રશ્નો અને ઉત્તર ઉપરાંત તેણે સ્વીકારેલા બાર વ્રત ઉપર લેખકની કલમ ખરેખર સફળ થઈ છે. લેક હિતાર્થે જેની પાંચ હજાર નકલે જૂરી છપાવવામાં આવી છે૧૯-૨૦ શતકમાં બીજા ઘણા પ્રશ્નોત્તરો ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પર્યાયોની વિંસ્તૃત ચર્ચા છે. તેમાં પણ ધર્મના પર્યા, ચારિત્ર કેને કહેવાય? અઢાર પાપસ્થાનકોની ચર્ચા જૂદા જૂદા આગમ પાઠ આપીને ઘણી જ ગભીરતાપૂર્વક પૂર્ણ કરવામા આવી છે. આમ શતકથી પરીપૂર્ણ પ્રસ્તુત પુસ્તકમાં યથાક્રમ પ્રત્યેક પ્રશ્નોકું સંક્ષેપ કે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રસ્તાવના તે ટૂંકી જ સારી એમ સમજીને પ્રત સુરત જ (હૃદયંગમ કરવાની ભલામણ કરું છું. આ ભાગમાં દ્રવ્યાનુગને કે ભય અને દિવ્ય પ્રજાને હાલવામાં આવ્યા છે. આવા આકર સમા દ્રવ્યાનુગથી ભર્યા ભય ગ્રે શેનું ચિંતન, મન અને નિદિધ્યાસ કરતા આત્મા કેટ કેટલા કર્મોની નિજા કરી શકે છે તે સમજી શકાય તેવું છે. ત્રીજો ભાગ પ્રકાશિત થયા પછી સહેજે ચેથા પાંચમા ભાગની અભિલાષા રહે છે. વિદ્વાન પ ન્યાસજી મહારાજે પોતાના સમયને કે સદપગ કર્યો છે, કેટલે પરિશ્રમ ઉઠાવ્યું છે, કેટ કેટલા ગ્રંથનું દેહન–અવકન કર્યું હશે ? સાચે જ તેઓ સાધુ ની ક્રિયામા, આચાર વિચારમાં પ્રવૃત્ત રહી “સમય જાય” આ સૂત્રને ચરિત્રાર્થ કરી જીવનને અજવાળી રહ્યાં છે. તેઓ ફક્તથી દૂર છે, નહિ તે આજે તે ઉચા આવવું મુશ્કેલ છે. છેલ્લે વિવેચન વિશારદ પંન્યાસજી મહારાજશ્રીને પુનઃ પુનઃ અભિનંદુ છું. સંશોધનની તક આપી અને સ્વાધ્યાય કરવાને લાભ આપવા બદલ આનંદ અનુભવું છું પુનઃ પણ આવી અમૂલ્ય તક મને મળે તેવી અપેક્ષા રાખું છું. શ્રી પંન્યાસ પ્રવર પૂર્ણાનંદવિજયજી ગણુંવર દીર્ધાયુ જીવી શાસનપ્રભાવનામાં, સાહિત્ય પ્રચારના અને તાવિક લેખનના કાર્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ અને પ્રગતિ સાધતા રહે, નિજના કલ્યાણ સાથે પરનું કયા કરતા રહો. “સ્વપર કાર્યાણ સાતિતીતિ સાધુઃ” આ વ્યાખ્યાને ચરિતાર્થ કરે એજ એક અંતરની અભિલાષા દહીસર તા ૨૬-૬-૦૯ શ્રી લબ્ધિલક્ષ્મણરિ શિશુ દ્વિતિય કસૂરિ Page #29 -------------------------------------------------------------------------- ________________ ખીજા ભાગના ઉદ્ઘાટન પ્રસંગે ( પાર્લા-ઇસ્ટ ) ગ્રન્થ લેખક અને શેરદલાલ શ્રી ચીમનભાઈ E Page #30 --------------------------------------------------------------------------  Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્ર-તુત ગ્રંથના લેખકની ટૂંકી જીવની દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીની ૭મી પાટને ઉજજવલ કરનારા શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક સુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પંન્યાસ શ્રી પૂનદવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના પાલી જીલ્લા અન્તર્ગત રાદડી શહેરમાં ઘરો હતા, જે ગગનચુંબી જૈન મંદિર અને શ્રદ્ધાશીલ શ્રાવકેથી સુશોભિત શહેર છે. તેના વડાવાસમાં રહેતા બાફના શેત્રીય શેઠ નેમચંદજીના તેઓ સારી પુત્ર છે. તેમની માતાજીનું નામ મધીબેન હતું અને તેમનું સંસારી નામ પુખરાજ હતું. યૌવનના પ્રારંભ કાળમાં તેમણે સંસારની નિઃસારતા જોઈ લીધી અને દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરૂ ભાવનાને અમલમાં મૂકતા વાર લગાડતા નથી, તેથી તેઓ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકટ કરી અને ખૂબ જ ધૂમધામથી વિકમ સં. ૧૯૪ના માગસર શુદિ ૧૦ના દિવસે દીક્ષા લીધી અને તેમનું નામ પૂર્ણાન વિજયજી રાખવામાં આવ્યુ. - દીક્ષિત થતાંની સાથે જ તેમણે અભ્યાસમાં પોતાનું મન પરીખ્યું અને ગુરુ વચને પર અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓ - શ્રીની આજ્ઞાનુસાર પંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, કર્મગ્રંથ, Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થસૂત્ર આદિને અભ્યાસ પૂર્ણ કરી સસ્કૃત હિંમલ પ્રક્રિયા વ્યાકરણ ચાલુ કર્યું, અને થોડા જ સમયમાં સંસ્કૃત ભાષા ઉપર મારો કાબુ મેળવ્યું. પરિણામે કરાચીમાં જ પર્યું. પણમા હજારે માણસની સમક્ષ કલપસૂત્ર સુબોધિકાના અમુક વ્યાખ્યાને વાંચવામાં તેઓ સફળ થયા. પછી લઘુવૃત્તિ, દ્વયાશ્રય આદિને અભ્યાસ કર્યો અને ગુરુ મહારાજની સાથે શીવ પુરીમાં આવી ગુરુદેવના સમાધિ મંદિરની પવિત્ર છાયામાં પરીક્ષાના ધરણે ત્યાંના વિદ્વાન પંડિત પાસે અભ્યાસ કર વામાં તન્મય બન્યા. પરિણામે કેવળ છ વર્ષમાં લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ન્યાયસંગ્રહ, કિયારત્ન સમુચ્ચય, પંચ કાળે અને સ્યાદ્વાદમંજરી, પ્રમાણમીમાસા, રત્નાકરાવતારિકા તથા તત્વાર્થભાષ્યના ઊંડા પઠન-પાઠન સાથે કલકત્તા સંસ્કૃત એસોસીએશનની ડિગ્રી પરીક્ષાઓ આપીને ન્યાય-વ્યાકરણકાવ્ય તીર્થના પદધારક બન્યા હતાં. સાથે સાથે અન્ય દર્શન ગ્રંશે ઉપરાત જૈનાગોમાં પણ પ્રવેશ કરી ચૂક્યા હતા પિતાના ગુરુદેવની ઉપસ્થિતિ દરમ્યાન ચૌમાસાના વ્યાખ્યાનમાં કર્મ ગ્રથ જેવા નિરસ વ્યાખ્યાનોને પણ સરસ બનાવી શક્યા હતા અને ભગવતીસૂત્ર પણ વાચી શકયા હતા. પછી તે કેટલાય શહેરમાં ભગવતી સૂત્ર જ તેમને પ્રિયગ્રંથ બની ચૂક્યો. ભણાવવાને શેખ હોવાથી કેટલાય વિદ્યાર્થીઓને સિદ્ધહેમ અઢાર હજાર સુધીના અભ્યાસ, ન્યાયસંગ્રહ, શિશુપાલવધ, નૈષધ, કાદ બરી સ્યાદ્વાદ મંજરી અને તત્વાર્થ ભાષ્ય ઉપરાત દશવૈકાલિક ( હરિભદ્રસૂરિની ટીકા) આચારાગસૂત્ર (શીલાકાચાર્યની ટીકા) અનુયોગ દ્વાર સૂત્રાદિ પણ બીજાઓને ભણાવી શક્યા હતા તેમણે જોતિષનું તલસ્પર્શીજ્ઞાન જેમાં જાતક, તાજિક પ્રશ્ન પ્રકરણ ઉપરાત આરંભ સિદ્ધિ પણ ભણાવી લીધી છે પણ પિતે આગમાભ્યાસના કારણે તિષનો પઠન-પાઠન Page #33 -------------------------------------------------------------------------- ________________ સિવાય બીજા કામે ઉપયોગ કર્યો નથી અતૂટ શ્રદ્ધાપૂર્વક તેઓ માને છે જૈન મુનિઓને વ્યાપારના ધરણે જ્યોતિષ, પત્રિકાઓ જન્મકુંડળીઓ, હાથ જેવા કે શખ, નાળીયેરના ધ ધા કરવા મહાપાપ છે, પતન છે અને શાસનને દ્રોહ છે. ઈત્યાદિ કારણે જ તેઓ ભગવતી સૂત્રના લેખનમાં મસ્ત છે. પંન્યાસજીને અને મારા સંબંધ વિદ્યાક્ષેત્રમાં ગુરુશિષ્ય તરીકે રહ્યો છે, અને આજે પણ તેમણે સંબંધ ટકાવી રાખે છે. માટે કહી શકું છું કે તેઓ સરળ, વિદ્યાવ્યાસ ગી અને ખૂબ જ પરિશ્રમી છે. નવરા બેસવામાં તેઓ સાધુતાનું પતન સમજે છે. માટે જ જ્યારે જાઓ ત્યારે તેઓ કંઈને કઈ લખતાં-વાંચતા અને છેવટે ગેખતા જ હોય છે. આ અનુભવ મને એકલાને નહિ પણ ઘણાઓને થયે છે. તેમના જીવનના ૨-૩ પ્રસ ગે સૌને અનુકરણીય હોવાથી રાકી લેવામાં મને આનંદ થાય છે (૧) પ્રતાપગઢ (રાજસ્થાન)માં ગુમાનજીના મંદિરમાં પૂજ્ય પન્યાસજી મહારાજનું ચાતુર્માસ હતું. એક દિગંબર મુનિજી પણ વર્ષાવાસ માટે પધાર્યા હતા. કાનજીસ્વામીના મત પ્રચારકે એક જતિજી પણ ત્યાં આવ્યા હતા. દિગબર સુનિજીને વિચાર પ પાસ સાથે ચર્ચા કરવાના હતા અને બે ત્રણવાર પ્રયત્ન પણ કર્યો પરંતુ પન્યાસજીએ કહ્યું કે “હુ ચર્ચા કરવામાં બહુ માનતો નથી કેમકે–આજ સુધી થયેલા વાદવિવાદનું કોઈ પરિણામ આવ્યું નથી, તેથી એકેય વસ્તુને નિર્ણય થયે નથી. છેવટે બંને પક્ષે વિતંડાવાદમાં ઉતરી જાય છે અને કલેશનું કારણ બને છે, જેની સાક્ષીરૂપે સેંકડો હારે લેકેથી ભરેલા ગ્રંથ મોજૂદ છે. આના કરતાં પ્રતાપગઢમાં જેનેની સંખ્યા મોટી છે, સાધારણ જૈનેને તાબેર દિગ બને Page #34 -------------------------------------------------------------------------- ________________ २४ કેઈ ખ્યાલ નથી માટે એક પાટ પર બેસીને આપણે ચોમાસાના સાથે વ્યાખ્યાન આપીએ તે સમાજને કંઈક ફાયદે જરૂર થશે ? આ વાત ચાલતી હતી ત્યા કાનજીસ્વામીના પતિએ દિગંબર મુનિના કાનમાં ફૂંક મારી કે–તાબર મહારાજને કોઈ આવડતું લાગતું નથી એટલે ચર્ચાની વાતને ટાળી રહ્યા છે. જવાબમાં પંન્યાસજીએ કહ્યું કે-યતિજી મહારાજ ! મને શું આવડે છે અને શું નથી આવડતું એ જવા દે. આ તમારા જ્ઞાન ભંડારમાથી ગમે તે એક ગ્રન્થ કાઢીને મને આપે અને પરમદહાડેથી મારી પાસે અભ્યાસ કરવા બેસે, તમાથી એકાદ પક્તિનો પણ જે હું અર્થ ન લગાવી શકુ તે તે જ સમયે તમારી સામે એલપટ્ટો ઉતારીને દિગબર ધર્મ સ્વીકાર કરી લઈશ અન્યથા તમારે વેતાબર બનવાનું રહેશે, બોલે છે શરત મંજૂર? યતિજી નિવૃત્ત થયા અને સૌ ઘર ભેગા થયા (૨) મધ્ય પ્રદેશના એક વ્યાપારી ક્ષેત્રના ચાતુર્માસ દરમ્યાન અધિક માસના કારણે ખરતરગચ્છના પર્યુષણ પહેલા શ્રાવણ મહિનામાં આવ્યા અને પંન્યાસજીએ તેમના સંઘની વિનંતીને માન્ય કરી કલપસૂત્ર અને બારમાસૂત્ર વાંચેલું ત્યારે ભાવનગરથી અભયચંદ ભગવાનદાસ ગાંધીએ તેમના ગુરુજીનું લખેલુ “પર્યુષણ વિચાર’ નામનું પુસ્તક પંન્યાસજીને લાલ ઝડી દેખાડવા માટે મોકલાવ્યું. જવાબમાં પન્યાસજીએ લખેલું હતુ કે–“મારા ગુરુજીનું લખેલું પુસ્તક કેવળ ચર્ચાત્મક છે, પણ કલ્પસૂત્ર કે બારસાસૂત્ર બે વાર વાચવામાં પાપ લાગતું હોય કે વિરાધના થતી હોય તે ભાવ આ પુસ્તકમાં નથી. કેમકે કલ્પસૂત્રમાં કેવળ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રે જ છે, જેના વાચનથી સંયમના પર્યાય શુદ્ધ જ થાય છે ” (૩) વિ. સં. ૨૦૧૩ના સુજાલપુર મંડીના ચાતુર્માસ દરમ્યાન સ્વ મનસુખલાલ તારાચંદ મહેતા પણ પરાધન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૫ માટે આવેલા અને અઠ્ઠાઈની તપસ્યા સાથે આરાધન કરેલું. સંવછરીના આગલા દિવસે મહારાજશ્રીએ સૌ સાથે મળીને વાર્ષિક પ્રતિક્રમણ કરવાને ઉપદેશ આપેલો સૌ મંજુર થયા અને તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગરછ, સ્થાનકમાણી તેમજ એકાદ તેરાપંથી ભાઈ પણ પ્રતિક્રમણમાં જોડાયા અને થોડું સહન કરીને પણ પ્રતિકમણની મજા રહી ગઈ. પારણા પછી મુંબઈ આવેલા મનસુખભાઈએ મહારાજશ્રીને કાગળ દ્વારા જણાવેલું કે – મુંબઈ, અમરેલી તથા બીજા શહેરમાં સંવછરી પ્રતિક્રમણ ઘણું કર્યા, પણ જે આનંદ, હર્ષોલ્લાસ, મૈત્રીભાવ, વિર શમનના ચિત્રે સુજાલપુર મડીમાં આપશ્રીની હાજરી દરમ્યાન જેયા, તે બીજે ક્યાય જોવા મળી શક્યા નથી. જેના સમાજને પ્રેરણા આપે તેવા રૂડા સમાચારો આપે “જૈન પત્ર મા આપવાની મનાઈ કરી, તેથી જ આપશ્રીનાં આંતરજીવનની સરળતા પરખાઈ જાય છે. કહેવું પડે છે કે “જ્ઞાનસ્ય ફલં વિરતિ” આ સૂત્રને આપશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યું છે તે માટે અંતઃકરણથી મારી વંદના સ્વીકારશે.” આનાથી બીજી મેત્રીભાવના કઈ? સમાજના એકીકરણને પ્રસ્તાવ બીજે ક્યો? પન્યાસજીશ્રી ગંભીર વિદ્વાન હોવા છતાં તેમનું પ્રાકૃતિક જીવન મિતભાષી રહ્યું હોવાથી ભગવતી સૂત્ર જેવા મહાન ગ્રંથની ભેટ સમાજને આપી શક્યા છે. શાસન દેવને પ્રાર્થના છે કે તેઓ પ્રવૃત્તિશીલ બન્યા રહે. લી. અમૃતલાલ તારાચંદ દોશી વ્યાકરણતીર્થ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભગવતીસૂત્ર સાસંગ્રહ ભાગ ત્રીજાની વિષયાનુમણૂિકે સતક ૬ વિપશ્ય - ઘુંટ ત્રાવસ્તીનગરી (જીવ, સજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સવરદિની ચર્ચા) શંખ શ્રાવકની વક્તવ્યતા ગરિકા કેટલા પ્રકારે છે ? કાચની ભહાભયંકરતા ૧૪-૨૪ (ધ, માન, માયા અને લેભની વિશદ ચર્ચા કૌશાંબી નગરી ભગવાનનું પુનિત આગન યંતી ગ્રાવિકા જીવ ભારે શાથી બને છે ? ભવસિદ્ધક છે માટેની વકતવ્યતા, છથી સસરારિત થશે ? સસારના સર્જક કોણ ઉવવું સારું કે જગડું ? સબળત્વ અને નિર્બળત્વની . રસ્તા અને આલસ્યની ચર્ચા ન્ડિને ફડ પલક કર્યું તમે બાધે ? શ્રેણિકનું વર્ણન ભગવાનની પધરાણ -ર: ભાટની વકાલતા ભારતમાં નરકનું વર્ણન પરલની સમર્થના Page #37 -------------------------------------------------------------------------- ________________ કરે વિષય સ્કાના વિભાગ પુદ્ગલેને પરિવર્તનભાવ નારકોને પુદ્ગલ પરાવર્તન દેવાધિદેવની વાણી પ્રાણાતિપાતાદિમા વર્ણાદિ કેટલા ? કપાયાદિમા વર્ણાદિની વિચારણ ૭૪–૭૮ (ફોધના, માનના, માયાના અને લોભના પર્યાયો) ધર્મ એટલે શું ? ૮૧-૮૫ અવકાશતર એટલે શું ? ૮૬ રાહુની વક્તવ્યતા ૯૦–૮૮ (સૂર્ય ચંદ્રનું ગ્રહણ શું છે ? ચકને સુશ્રી અને મૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ? ગ્રહણની અશુભતા શા કારણે છે ? જ્યોતિષ દૃષ્ટિએ ગ્રહણ, સંક્રાતિ પરત્વે ગ્રહણ ફળ, તારાબળ અને તેનું કેક, તથા ચબળ પર વિશદ ચર્ચા) લેક વિસ્તાર અગે વક્તવ્ય ૧૦ – ૧૦૫ (લેકની વિસ્તૃતા, તેની શાશ્વત સ્થિતિ, લોકોની અનાદિતા, જેને નિત્યભાવે, કર્મોની બહુલતા. જન્માદિની બહુલતા). પ્રત્યેક નિમાં જવાની અનતવાર રખડપટ્ટી ૧૦૬ નરકાવાસની સંખ્યા વાસનાલ્યાજ્ય શા માટે ? ૧૦૭ દેના ભોગવિલાસનું ફળ શું ? જીવ માત્ર સાથે અને ન સ બ ધ ૧૧૦ સમસ્ત સાથે રાત્રુ સંબંધ ૧૦૭ ૧૧e Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧૧૪. છે 1 ts વિષય પૃ નાગને બીજા ભવે મેલ હાથી અને સર્પ શા માટે પૂજ્ય છે ? ત્યારે શું નાગપૂજા કરવી ? ૧૧૫ બીજા ની મેલગામિત જીવોની સદ્ગતિ અને દુર્ગનિ શા કારણે ? વાદરા ( વાનર ) આદિની ગતિ દેવાના પ્રકાર સબંધી વક્તવ્ય (ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાદેવ) પાંચેય દેવોમાં ઉત્પાદની વક્તવ્યતા પાચેય દેવની સ્થિતિ સબંધી વક્તવ્યતા તેમની વિદુર્વણા માટેની વક્તવ્યતા (ઉત્પતિ, સ્થિતિ અને અલ્પ મહુવકાળ, તથા ભાવ દેવેનુ અલ્પ બહુત) આત્મા કેટલા પ્રકારે છે ? ૧૩૨ સાપેક્ષવાદ ૧૩પ ( દ્રવ્યાત્મા, પાયાત્મા, ગાત્મા, ઉપયોગાત્મા. નાનાભા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા ) આઠેય આભાઓની પરસ્પર સબધિત ૧૪ આત્માઓની અલ્પ–બહુલતા આત્માનું સ્વરૂપ શું છે ? ૧૪૫–૧૫ર નરકમાં સમ્યક્ત્ર પ્રાપ્તિના કારણે ૧૫૩ (જાતિસ્મરણ, ધર્મશ્રવણ, અને વેદનાનુભવ છે રત્નપ્રભાદિ વિષે વક્તત્વ વિશેષતા ૧૪ ૧૫૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૯ . વિશ્વ શત દેશ ૧૨૯ ૧૬૦ ૧૬૫ ૧૭૧ ૧૮ ૦ પ્રાકથન નરકમાં ઉત્પાદ ઉદ્વર્તન વિષયક વક્તવ્યતા ११४ નારક જીવોની નરકમા કેટલી સંખ્યા રાવણે તીર્થકર ગોત્ર બાંધ્યું નથી ૧૭૦ લેશ્યા પરત્વે નરક વક્તવ્યતા દેવલોક સંબંધી વર્ણન ૧૭૪ (ઉત્પાદ માટેની વક્તવ્યતા, આવાની સંખ્યા) નરક ગતિની વિશેષ વક્તવ્યના (મહાકિયાવાળા, મહાવેદનાવાળા, મહાઆવવાળા, સ્પર્શ, પરિધિ અને નિરાંતદ્વાર ) લેક મધ્યકાર વકતવ્યતા દિગવિદિ– પ્રવહેંદાર વક્તવ્યતા પરિવર્તન દ્વાર વક્તવ્યતા ૧૮૬ એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શદાર વક્તવ્યતા ૧૮૭ જીવાવગાઢ વક્તવ્યતા ૧૮૯ (આસ્તિકાય પ્રદેશ, બહુ સમાર, લેક સસ્થાન) નાકૅની ઉત્પતિ શું સાંતર છે ? ૧૯ ચમચા રાજધાની કયા છે ? વીતભય નગરના ઉદાયન રાજા રાજકુમારને આત ધ્યાન ૧૯૪ બાપા સ બધી વાતા ૨૦૦૬ મન માટેની વક્તયના કાર્ય માટેની વક્તવ્યના '૮૪ २०५ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩ en १२८ ૧ ૩૫ 29 વિષય સૂર વતવ્યતા (પાંચ પ્રકારના મારગ સબંધી વિશેa કરના ! કર્મસત્તા જીવ પહેલા કે કર્મ પહેલા “ રસધાતાદ ગુણ સંક્રમણ અતિચારોની આલેચના ન કરવામાં આવે તે ઃ માતક ૬૪ ભવિતાત્મા મુનિઓને ઉત્પાદ નરકમાં જવાવાળાની શીઘ્રગતિ કેરી હાય રે નકને યોગ્ય જીવો શું અનતપિપલક ય છે ? ઉન્માદ માટેની વાસ્થત નારક છેને ઉન્માદ દેવેની વૃષ્ટિકાયકરણની વાચન દવાની તમસ્કાયકરણ વક્તવ્યતા દેવામાં શું વિનયાદિ કર્મો હોય છે ? તારની અવિનય સંબંધી વકતવ્યતા દેવામાં પણ અવિનયકરણી વક્તવ્યતઃ નારકે ના દુઃખની વક્તવ્ય પુંગલ પરમાણું શ્વત કે અરાત ? પરમાણુ ચરમ કે અચરમ પરિણા ભેદની વક્તવ્યતા શું છે ? પરિણામમાં કમનું કારણ અગ્નિ વચ્ચે નારકાદિ પસાર થઈ શકે ? નારાની દશ પ્રકારે અનિષ્ટતા નરકેટની પુદ્ગલ વક્તવ્યતા ૨૩૯ ૨૮૧-૨૪૭ રy : ૨૪૪ ને ૫૦ ૨૫, ૨૫૩ ૨ ૫૫ ૨૫૬ ૨ ૫૭ ૨૫૯ ૨૬૦ ૨૬ ૨૬૪ ૨૬૮ ૨૬૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિષય વૈમાનિક દેવેન્દ્રોની કાભાગની વક્તવ્યતા મહાવીરસ્વામી અને ગૌતમની તુલ્યતા ( અનુત્તા શુ જાણે છે ? તુલ્યતાના ભેદે ) અનગાર માટેતી વક્તવ્યના વસત્તમ દેવની વક્તવ્યતા અનુતરૌપપાતિક દેવાની વક્તવ્યતા અતર માટેની વક્તવ્યતા સાળવૃત વિશેષની વક્તવ્યતા અબડ પરિવ્રાજકના સાતસે શિષ્યે ( ૬ બુડની વક્તવ્યતા ) અવ્યાબાધ દેવાની વક્તવ્યતા વેન્દ્રની વિચિત્ર વિક્રિયા ભવ દેવા માટેની વક્તવ્યતા અનગાર વિશેષની વક્તવ્યુતા પ્રકાશમાન પુદ્ગલે કેટલા ? નારકાદિને પુદ્ગલે આમ ' હોય કે અનાર્ય સૂર્ય પ્રભા માટેની વક્તવ્યતા મુનિ ભગવ તેની તેજોલેયા માટેનું સ્થન રાતક ૧૩ ' ગાશાળાનું જીવન ક્રોધાય ગોશાળાનું મહાવીર તરફ આગમન રેવતી શ્રાવિકાની વક્ત-તા સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિની ગતિ ગારશાળાની ગતિની વક્તવ્યતા ગાગાળા મરીને કથા જશે ? પ્રુફ ૨૭૨ ૨૭૩ ૨૭૭ ૨૭૮ (F ૨૮૨ ૨૮૪ ૨૮૬ ૨૮૧ ૨૭ Re ૨૯૦ ૨૯ ૨૯૧ ૯૨ ૨૯૨ Des ૨૦૧૭ ૧૨ ૨૧૮ ૨૧-૦૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુ ઉપકરણ અધિકરણી અગ્નિકાય માટેની વક્તવ્યતા સત ટર જીવ અધિકરણો છે ? અધિકરણ સ્વરૂપ છે ! જીવ સાધિકરણી છે? કે નથી ? જીવ શું આત્માધિકરણા છે ? સરીર, ઇન્દ્રિયો અને ચેાગની વાન્યતઃ જરા અને શાક માટેની વક્તવ્યતઃ ઈન્દ્ર સુધી વિશેષ વક્તવ્યતા અવગ્રહની વક્તવ્યતા દેવેન્દ્રની ભાષા માટેની વનવ્યતા હંમે ચેન કૃત છે ? જ્ઞાનાવરણીયના વૈદન સમયે કેટલી પ્રકૃતિ હાય છે મુનિનું ઓપરેશને કરતાં વૈદ્યને ક્રિયાએ લાગે ? નારકાની નિર્જરાથી મુનિરાજેની નિર્જરા વધારે ? આજે ઇન્દ્ર મહારાજ ઉતાવળથી મ ગયા ? પરિણામ પામતા પુદ્ગલ પરિણત કહેવાય ? ગ ગદત્ત દેવનું આવવું અને રાક રહિત થવુ ગુગદત્તના પૂર્વ ભવ સ્વપ્ન એટલે શું ? તેના પ્રકાર કેટલક ? સ્વપ્નાએ તે આવે? દ્રવ્ય અને ભાવનિદ્રા દ્વિરાષ્ટતમ સ્વપ્નાઓનું ફળ ઘ્રાણેન્દ્રિય શું ગુણાને ગ્રાહક છે? ઉપયેગ સબંધી વિશેષ વક્તવ્યતા ઉપયાગ અને પશ્યતામાં તફાવત !! ', 1 ધ્ર સ૨૭ મ ૩૩૧ ર ક ૨૩૫ ૨૩૮ ૩૨૯ ૨૨૯ ૩૪૦ ૪૨ ૩૪૩ ૩૪૫ ३४७ ૩૫૦ રૂપા ૩૪૨ ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૫ ૩૬ ૦ ૩૬૩ ૩૪ ૩૬૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ 33 વિષય ના ચરમભાગે ગુ દિ છે પરમાણુઓની રાક્તિ વિશેષતા વરસતાં વરસાદના નિર્ણય કરનારને ક્રિયાએ લાગે અલેકમાં દેવે શુ હાથ પગ ફેલાવી શકે ? ઉદાયી હાથીની ગતિ આગતિ માટેની વક્તવ્યતા તાર વૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયા શરીરાદિના કબ્જે કેટલી ક્રિયાએ હાય લાગે રાતક ૧૭ સાદિ ધર્મ-અધર્માદિમાં શું સ્થિત છે ? શ્રમણા શું પતિ કહેવાય ? જીવ અને જીન્નાત્મા શું ભિન્ન છે ? ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શુ કહેવુ છે ? રૂપી દેવ શુ અરૂપી અવસ્થામાં રહી શકે છે અરૂપી આત્માને ક્રર્માતા બંધ કેવી રીતે થયા ( રાગ, વેદ, આદિથી ચર્ચા ) શૈલેશી પ્રાપ્ત અણગાર શું ક ંપે છે ? એજના કેટલા પ્રકારે છે ચલના સંબંધીની વક્તવ્યતા સ વેગાદિ ધર્માનુ ફળ શું છે ? પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ શુ વ કરે છે ? છવા શું સ્વયં કૃત દુ.ખાને ભોગવે છે? ઇશાનેન્દ્રની સુધાં સભા કર્યાં આવી ? પૃથ્વીકાયકે દેવલેાકમાં પૃથ્વીકાયકરૂપે ઉત્પન્ન થાય છે 1 આ માત્ર પ્રથમ છે? અપ્રયમ છે ? ચરમાધ્યમ માટેની વક્તવ્યતા તફ ૧૯ કાર્તિક શેઠનું યાનક અવધમાં કેવા ડાય પૃષ્ટ at ૩૬૭ 34 ૩૬૯ as ૩૦ ૩૮ ૩૯૫ ૮૭ 2 c ૩૮ ૩૧ ૩૯૩ ૩૮ ૩૯૮ Be X** yt ૪૦૮ Yo ૪૦ ૪૧૦ e ૪૧ སྙ་; Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષય y1 સ્થાપની વનિની નિ ર ૨ ૪૨. ४२.४ સરપ ४२५ રહ ૪૩૦ ૪૩૨ - ૪૩ર. મુનિસુવ્રતસ્વામીનું આવાગમન માકાદીપુત્ર અણગારના પ્રશ્નો સ્થાવર જે મનુષ્યાવતાર મેળવીને મેક્ષમાં જાય? ચરમ કમની વક્તવ્યતા નિરતિશય વાસ્થ બે મુનિઓની નિજેરાને જાણે છે ? બધ માટેની વક્તવ્યતા પાપકર્મોમાં ભેદની વક્તવ્યતા જીવના પરિભાગમાં શું શું આવે ? કષાયોની નિર્જરા માટેની વક્તવ્યતા યુગ્મો કેટલા છે ? નારકે શું કૃતયુગ્મ છે ? એક વિમાનમાં દેવોની વચ્ચે ફરક શા માટે ? બે નારની ગુરૂકમિત શા કારણે ? ઉતર સમયમાં ભારતે નારક યુ આયુષ્ય ભોગવશે 2 , અમુક દેવ ઈચ્છા પ્રમાણે વિમુર્વણા કેમ કરી શકતા નથી ? ગાળ આદિમાં વર્ણાદિ કેટલા ? પરમાણુ પુદ્ગલમા વર્ણાદિનું વર્ણન યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બોલે ? ઉપધિ કેટલા પ્રકારે છે ? પ્રણિધાન કેટલા પ્રકારે છે ? મદુક શ્રાવક સંબંધી વક્તવ્યતા અને ચર્ચા મહર્દિક દેવોની વિમુર્વણા માટેની વિશેષતા , દેવાસુર યુદ્ધ શું શાસ્ત્રસ મત છે? * * ના કર્મોની નિજેરા ઉપગત મુનિને કઈ ક્રિયા લાગશે ? જૈન મુનિઓ શું બાળ છે ? ધસ્થ શું માગું ને જાણે છે ? ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩ ४४० ૪૪૪ ૪૪૬ ૪૪૭ ૪૪૮ પર ૪૫૪ ૪૫૫ ૪૫૬ - ૪૫૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષય ૪૮ -૫૧૪ ભવ્ય દવ્ય નૈરથિકાદિની વતવ્યતા આયુષ્યની સ્થિતિ કેટલી છે ? અસિધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે ? " ૪૬૪ છે પરમાણુ વાયુ હાથથી સ્પષ્ટ છે ? ૪૬૪ મોમિલ દિજની વક્તવ્યતા ૪૬૫ (આપને યાત્રા શું છે ? પાપનીય એટલે શું ? અવ્યાબાધ એટલે શું ? પ્રાણુ આહાર એટલે શું ? સવ, માપ, કુલસ્થા શું લક્ષ્ય છે ?) (જીવમા એકત્વ, અને ત્વ, અનિયત્યાદિની સિદ્ધિ) દેશવિરતિ ધર્મ (પ્રાણાતિપાત વિરણ, મૃષાવાદવિરમણ અદત્તાદાન વિરમણ, મિથુન વિરમણ, પરિગ્રહ પરિમાણ, આદિ બાર વ્રતોનું વિશદ વર્ણન) શતક ૧૯ હે પ્રભો! લેશ્યાઓ કેટલી છે ? લેયાઓ એટલે શું ? પ૧૫ પાપના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન શા માટે ? ૫૧૭ કૃણ લેયાને માલિક કૃષ્ણ યાના ગર્ભને ઉત્પન્ન કર 2 પ૧૯-૫૭ બાર દ્વાર વડે પૃથ્વીકાયિકેની વિશેષ વક્તવ્યતા પર ૪ પૃવીકામાદિની અવગાહનાનુ અલ્પ બહુત્વ પાચ સ્થાવરોમાં કે કેનાથી સૂક્ષ્મ છે ? પર ૯ પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતા ૫૩૦ પૃથ્વીકાયિકાની અવગાહના કેટલી છે ? ૫૩૧ નારકે સુ મહાદનાદિવાળી છે ? નારકે શું ચરમ છે ? કે પરમ છે ? વિદના કેટલા પ્રકારે અને કેને કેટલી વેદના ? ૫૩૮ નિવૃત્તિ ( કાય નિપત્તિ) કેટલા પ્રકારની છે ? કર્મ નિતિ કેટલા પ્રકારની છે ? પ પર ૮ ૨૩ ર ૫ ટક Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ પ૭ વિષય પૃષ્ઠ શરીર નિતિ કેટલા પ્રકારની છે ? ઈન્દ્રિય નિત્તિ કેટલા પ્રકારની છે ? ભાષા, કપાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા, જ્ઞાન નિતિ પ૪૮-પપર કરણ માટેની વિશેષ વક્તવ્યતા પ૫૪–૫૬૬ ( ઈન્દ્રિયકરણ, ભાષાકરણ, પુદ્ગલકરણ) શતક ૨૦ બેઈન્દ્રિય એ પહેલા શું સાધારણ શરીર બાળે છે?, જ પંચેન્દ્રિય છ શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે ? પંપ આકાશાસ્તિકાય કેટલા પ્રકારે છે ? ૫૬૮ પાસે દ્રવ્યોના પર્યાય નામે કેટલા છે ? ધર્મતત્વના પર્યાયવાચક શબ્દો કેટલા છે ? ' પછ–પ૭૮ (ચારિત્ર એટલે શું? પ્રાણાતિપાત એટલે શું ? પ્રાણાતિપાત સ્વધર્મ નથી) ક્રોધને ત્યાગ શી રીતે કરે ? - ક્રોધને ત્યાગવા માટેના કારણે ? પ૮૦-૬૦૨ (પાપસ્થાનકની વિશદ વ્યાખ્યાઓ) • ; ' અધમસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે ? આકાશાસ્તિકાયના પર્યાયે કેટલા ? , . ' જીવાસ્તિકાયના પર્યાયે કેટલા યુગલાસ્તિકાયના પર્યાયે કેટલા ? ૬૧ આત્મિક સુખ એટલે શું ? ११३ જીવમાં રહેલા ક્ષાનું પરિણામ ૬૧૫ ગર્ભગત જીવને વદિ કેટલા? ૬૨૧ ઈન્ડિયાની વૃદ્ધિ કેટલા પ્રકારની છે ? પરમાણુમાં વર્ણાદિ કેટલા ? પરમાણુ કેટલા પ્રકારે છે? - પ૭૯ ૬૦ ૦૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજાના . . > અભિપ્રાયે શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ, ભાગ-બીજાના પ્રકાશન પ્રસંગે અમે સહની ભૂરિ ભૂરિ અનુમોદના સાથે શુભેચ્છા વીકારશે. ' આવી આવી સુંદર શ્રવજ્ઞાનની ભક્તિ આપના જીવનમાં સતત ચાલ્યા કરે એ જ શાસન દેવને પ્રાર્થના. પાલીતાણું -વિજય ધર્મસૂરિ તથા યશે વિજયજી સાહિત્ય મંદિર ના સાદર અનુવંદના-વંદના તા. ર૩-૯-૭૭ શ્રી ભગવતી સૂત્રના અનુવાદનું પુસ્તક તમારા તરફથી તૈયાર થયેલ મને મળ્યું. અનુવાદનું કામ ઘણું જ સુંદર બનેલ છે. જગહ જગહ પર ટીપારણીઓ પણ મૂલ સૂત્રના ભાવને વિશદ બનાવવામાં ઉપયોગી બની શકે તે પ્રમાણે વિસ્તૃતપણે લેવામાં આવી છે. ખરેખર આપને આ પ્રયત્ન પ્રશંસનીય બની રહે છે. આથી આપતું આ કામ જલદીથી પૂર્ણ થાઓ એ જ ભાવના. શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય -રામસૂરિ પાયધૂની, મુંબઈ (ડેલાવાળા) ' શ્રી ભગવતી સૂરના તમારા દ્વારા સંપાદિત પ્રથમ ભાગનું અવલોકન કર્યું. તથા બીજા ભાગની પ્રસ્તાવનાનું પણ અવંકન કર્યું. ખરેખર તે બંને ભાગમાં તમોએ ખૂબ જ વિદ્રતાને અને જૈન દર્શનના દિવ્યાકુના અભ્યાસને ઉટ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉગ કયે છે શ્રી જૈન શાસનના દ્રવ્યાનુયોગને ખૂબ જ ઝીણવટ ભરી રીતે રજુઆત કરવી તે કઈ સામાન્ય વાત નથી.” આવા લેકગ્ય અનેક પુસ્તકોનું સંપાદન તથા પ્રકાશન આપશ્રી દ્વારા થાય એમ અમે ઈચ્છીએ છીએ. શાંતિનાથ જૈન ઉપાશ્રય કબુતરખાના –આ. વિજય ભુવનચ દ્રસૂરિ દાદર-મુંબઈ તા. ૧૮-૮-છા ..ભગવતી સૂત્ર સાર સંગ્રહ, ભાગ-ર મેળે તે માટે શતક છ થી અગ્યાર સુધી એમ છ શતકનું સારભૂત વિવેચન એમાં કરવામાં આવ્યું છે, તે ઘણું અનુમંદનીય છે. ભગવતી સૂત્ર જેવા ગંભીર સૂત્રના પરમાર્થને જાણનારા ઘણું વિરલ છે અને તેમાંય જાણીને લખનારા તે એથીય ઓછા. તમોએ એને ઉપર કલમ ચલાવીને ન્યાય આ છે તે પ્રશંસનીય છે. સાથે સાથે આ વિષયના જિજ્ઞાસાવાળા આત્માઓને માટે આશીર્વાદરૂપ છે. શાંતિનગર જૈન ઉપાશ્રય -વિજય હેમચંદ્રસૂરિ આશ્રમ રોડ, અમદાવાદ–૧૩ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજા ભાગને પ્રકાશન સમારેહુ ભાદરવા સુદિ ૮ રવિવારે રાખે છે, જાણું અનુમેદના સહુ આનંદ, પ્રશંસનીય પ્રયાસ માટે હાર્દિક અભિનંદન કુરિનર લાકેપગી પ્રકાશનો માટે તમેને શાસનદેવ સહાયક છે એ જ શુભેચ્છા. - Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્રિષ્ટિ મૂળ ૮-૯ પર્વ પણ ઝડપથી તૈયાર થાય છે અને ભગવતીને પહેલે ભાગ હિન્દીમાં પ્રેસમાં છે તે જાણી આનન્દર નૂતન ઉપાશ્રય, - આ. વિજયસૂર્યોદયસૂરિ રાધનપુરી બઝાર, ભાવનગર. ૨૧–૯–99 શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા. પુસ્તકનું વિવેચન, રોચક શૈલીમાં તથા સરળ ભાષામાં સુંદર કરેલ છે. તમારે આ પ્રયાસ અનુમોદનીય અને લાધનીય છે. સિરોહી (રાજસ્થાન) –આ. વિજયસુશીલસૂરિજી જેન ઉપાશ્રય, - શ્રી ચન્દનવિજયજી ગણી તા. ૪-૧૦–૭૭ –૧ શ્રી વિનોદવિજયજી ગણી આપે ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ભગવતી સૂત્ર સાર-સંગ્રહ બીજા ભાગનું ઉદ્ધાટન થવાનું જાણીને ખૂબ આનન્દ થયે. - આપશ્રીના સફળ પ્રયાસ બાબત આપશ્રીને ખૂબ ખૂબ અભિનન્દન સાથે આપશ્રીના હાથે આવું સાહિત્ય નિર્માણ થતું રહે તેવી ભાવના સાયન જૈન ઉપાશ્રય, –આ. વિજયસુબેધસૂરિ મુંબઈ-૨૨ ભાદરવા સુદિ ૮ મંગળવાર હું 1 1 - આપે એકલાવેલ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ મળેલ છે. . Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આ સમ્યકજ્ઞાનના મહાન કાર્યોની પાછળ આપે ઘણું જ મહેનત લીધેલ છે અને અત્યન્ત વિગ્ય મહાન સાહિત્યને બાળ જીવો માટે પણ ઉપયોગી બનાવેલ છે. આપશ્રીના પરિશ્રમ અને પુરુષાર્થને ધન્યવાદ ઘટે છે. આપને ધર્મ સ્નેહ સદા સ્મૃતિમાં રહે છે. ઉદયપુર (રાજસ્થાન) –ભુવનવિજયજી ગણું જૈન ઉપાશ્રય, અત્યારે વિજયભુવનરત્નસૂરિજી ભાદરવા વદિ ૭ આપના તરફથી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મળે છે, તે સાભાર સ્વીકાર કર્યો છે. ગ્રન્થ બહુ જ ઉપગી છે. પહેલે ભાગ પણ મોકલાવશે. નડિયાદ -મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. કારતક સુદિ 9 ભગવતી સૂત્ર સાર સંગ્રહના બીજા ભાગનું પ્રકાશન જદીથી કરવા બદલ સાચે જ તમે અભિનન્દન અને ધન્યવાદને પાત્ર છે. દ્રવ્યાનુયેગના કિલષ્ટ વિષયને–સિદ્ધાંતને વફાદાર રહીને સમયાનુરૂપ પરિભાષા આપવા પૂર્વક જિજ્ઞાસુઓને રૂચિકર બને તે રીતે સ્પષ્ટ કરે તે કેટલું કઠિન છે એ તે એના અનુભવીઓ જાણે છે આ બેત્રની સફળતાના પાને ઘરની આપની પ્રગતિ અને આ વિષયનું ચિંતન ખુબ જ અનુમોદનીય અને આદર્શ છે. બીજા ભાગમાં વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ તત્વજ્ઞાનના નવનીત સમું છે અને સ્વાધ્યાયશીલ માટે પથદર્શક છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ આશા રાખીશું' કે શેષ ભાગે .તૈયાર કરવામાં તમારી કલમને જરા પણ થાક ન લાગે -૫. મને હરવિજયજી ગણી ન્યાતીને રા સાદડી ( રાજસ્થાન ) તા. ૪-૧૧૭૭ 2-1 # ભગવતી સૂત્રના શતકાનું આત્માએ ઉપર ઉપકાર કર્યાં કમ્યૂનિરાકરે એજ ભાવના, ભાષાંતર કરીને ભાવિક ખપી છે. સૌ વાંચી મનન કરી ન્ય –વિજયપ્રસન્નચ’દ્રસૂરિ દેવકીન'દન સેાસાયટી, અમદાવાદ માંવત ૨૦૩૩ ભાદરવા સુદ ૧૨ I ....જૈન ધર્મના પિસ્તાલીશ આગમ છે વર્ગોમાં વહેંચાચેલા છે. તેમાંને પ્રથમ વગ જેને ‘અંગ' કહેવામાં આવે છે, તેના ખાર પેટા વિભાગ છે. જે પૈકી પાંચમા પેટા વિભાગ તે “ ભગવતી સૂત્ર” નામે પ્રચલિત છે. ‘ભગવતી સૂત્ર ’માં ભગવાન મહાવીરને ગણુધર ગૌતમસ્વામીએ પૂછેલ પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર છે. ' $ ઘેડા વખત પહેલાં જ ભગવાન મહાવીરને ૨૫૦૦ વ થયા નિમિત્તે આપણે ત્યા ઉજવણી થઈ. કાળની ગત્તિમાં ૨૫૦૦ વર્ષ એ નાને સુનેા સમય નથી. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે જે ધમેપદેશ આપ્યા તે સમજવામા ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂબ જ ઉપયેગી નિવડશે તેમા મને જરા પણ શકા નથી. ધ ગ્રંથમાં આપેલ ઉપદેશ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમજવા માટે લેકગ્ય અને સરળ ભાષા આવશ્યક છે. મને લાગે છે કે આ દિશામાં પૂજ્ય ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબનું આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નિવડશે સુરત – નગીનદાસ એન. ગાંધી (દ, ગુજરાત) ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે તમે સારે એવે શ્રમ કરેલ છે એ તે ચેખુ દેખાઈ આવે છે જ. લખાણ ચાલુ જ રાખશે. આ પ્રવૃત્તિ જ્ઞાનની આરાધના, પિતાના વિચારોની સ્પષ્ટતા તથા જે લેકે મૂળ આગમ કે તેની વૃત્તિ વાંચી શકવા માટે અસમર્થ છે તેમને માટે આ પુસ્તક વિશેષ ઉપયોગી થવાનું જ અને ગ્રંથકાર માટે તે આ પુસ્તક સદુવિચારોની પ્રેરણા માટે વિશેષ અસાધારણ છે એમ કહેવામાં અતિશક્તિ કરતું નથી. હજી ૩૦ શતક બાકી છે તેના ઉપર તમે શાંતિથી સરસ પ્રકાશ પાડી શકશે.” ૧૨/બ, ભારતી નિવાસ સાયટી, અમદાવાદ– – બેચરદાસ જીવરાજ દેશી આપશ્રીએ મોકલેલ સાહિત્યપ્રસાદી “ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભાગ બીજાના પુસ્તકે મળેલ છે, જે બદલ આપશ્રીને wણું છું. . ' - આપણું મહત્ત્વપૂર્ણ મા “આગમ દ્વાદશાંગીને એક અગત્યના અંગ “ભગવતીસૂત્ર'નું સુંદર અને દળદાર પુસ્તક અને “સમવસરણ”માં બિરાજિતું સર્વ જીવને શાસન પ્રેમી બનાવવા દેશના આપતા તીર્થ કેર ભગવંતનું સુંદર, આકર્ષક ને Page #53 -------------------------------------------------------------------------- ________________ આબેહુબ દશ્ય ખડું કરતું જેકેટ પરતું ચિત્ર જોતાં જ પ્રથમ નજરે જ “ગ્રંથ ગમી ગ છે. પ્રસ્તુત પુસ્તકમાં ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા અનેક પ્રશ્નોના સ્વમુખે જ આપેલા ઉત્તરે રૂપે ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં ૬થી૧૧ શતકના ઉદ્દેશકોમાં સરળ શૈલીમાં આલેખાયેલ શાસ્ત્રસાર વાંચતા-વિચારતા અંતર (હદય) આનંદ વિભેર ને ગદગદ બની ગયું. કેવી સુંદર દેશના અને કેવી સરસ રચના ! “ભગવતી”ના પ્રથમ ભાગની જેમજ આ દ્વિતિય ભાગમાં પણ આપશ્રીએ અત્યંત શ્રમ વેઠી, દિલ નિચોવી, ભગવતી સૂત્ર જેવા માર્મિક અને કઠીન વિષયને લેગ્ય શૈલિમાં લખી એને સરળ બનાવેલ છે. ભાવુક ને જિજ્ઞાસુ વાચકને આવા ગહન તત્ત્વજ્ઞાનનું સત્ત્વ સમજવામાં સરળતા રહેશે. દયાન દોરે છે તે એ હકીકત કે “પ્રથમ ભાગ આપના ગુરુદેવે તૈયાર કરેલ છે પરથી વિસ્તૃત કરીને રજુ કરેલ, જ્યારે આ “બીજો ભાગ” તે આપશ્રીએ માનપૂર્વક વિચારી સમજી એક સ્વતંત્ર કૃતિ તરીકે પ્રકાશિત કર્યો છે. તેમ છતાં “ભગવતીજીની મૌલિકતાને માર્મિકતા સંપૂર્ણ રીતે સચવાઈ છે. આપશ્રીએ આપની આગવી સુંદર શિલિમાં અલ્પજ્ઞાની બાળને એ સમજાય અને ગ્રાહા બને એવી રસપ્રદ રીતે કરેલ રજુઆત ખરેખર પ્રશંસા માંગી લે છે. આપશ્રીએ ઘણું “ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વ્યાખ્યાન દ્વારા શ્રોતાઓને સુંદર રીતે સમજાવેલ છે, એટલે આપને તે “ભગવતી સૂત્રનું વાંચન-મનન-ચિંતન ને પરિશીલન સહજ બની ગયું છે, જેના નિડરૂપે આ ગ્રંથ તૈયાર થયેલ હોઈ ઘણેજ સુવા, સુગમ અને સરળ બન્યું છે. આ રીતે Page #54 -------------------------------------------------------------------------- ________________ t ૪૪ ભગવતીજી’ સમજવામાં સરળ મનાવવા માટે અને જિનાગમ’ની પ્રભાવના કરવા બદલ આપશ્રીને ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. * ' પ્રસ્તુત ગ્રંથને ઉંડાણથી વાંચતા અને હૃદયથી સમજતા, વિષયને આપશ્રીએ એવી પ્રવાહી શૈલીમાં રજુ કર્યાં છે કે વાંચકને એ રસપ્રદ અને એધપ્રદ જણાયા વિના રહેશે નહી. જે આપશ્રીની વિદ્વત્તા, વિશિષ્ટતા, વિષયનું ઉંડુજ્ઞાન, શ્રુત જ્ઞાનની ભક્તિ અને સમાજ પ્રત્યે ઉપકારકવૃત્તિ માટે 'ધણું ઘણુ કહી જાય છે, એ સંદર્ભ માં ચતુર્વિધ સંઘ આપને ઋણી છે. જ્યારે પ્રારભ કર્યાં છે અને આગળ વધ્યા છે ( ભાગ ૧-૨-૩) ત્યારે થાડા વધારે શ્રમ વેઠી, માનસિક થાકને ગૌણ ગણી ‘ભગવતીના બધા જ શતકાને આ રીતે રજુ કરી જૈન સમાજને ઉપકૃત કરશે એવી આશા-અપેક્ષા અસ્થાને નહિ ગણાય ! > > { 1 ។ વધારાની મેકલેલ નકલા જિજ્ઞાસુ અને ધમ પ્રેમી મિત્ર ને આપી છે, જેઓએ પણ વાચીને એ મેઢે આપશ્રીની સુ ંદર શૈલી, ઉંડુ જ્ઞાન અને વિશિષ્ટ વિદ્વત્તાની પ્રશ'સા કરી છે. આપથીના ઘણા ખરા નાના માટા પ્રકાશને અવારનવાર વાંચવા મળ્યા છે જેમા ‘ભગવતીસૂત્ર સાર સંગ્રહ'નું આલેખન પ્રકાશન શિરમેશ્વર સમુ જણાયુ છે, જે બદલ અભિનંદન ! ત્રાળ જીવાના હિતાર્થે અને શ્રુતજ્ઞાનની સેવાથે આપની આજ્ઞાંક્તિ લેખિની દ્વારા માગમ શાસ્ત્રાના અને જૈન દર્શનના કાલ સમાજને આપતા રહે એવી અત્તરની અભ્યર્થના સહ વિરમું છું. તા ૩. ભગવતીસૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ જેમ જેમ પાંચને ગયા તેમ તેમ વિષ્યની સરળ સમજણ સાથે સમ્યગ્ દૃષ્ટિ ખીલતી ગઇ, શાસન પ્રત્યે રાગ વધતે ગયે. અને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આગમાન ઉડાણ જાણે, મારૂ અલ્પજ્ઞાન છતાં, આંબી શકાય તેવુ જણાયું. આ પ્રસ્તુત પુસ્તકમાં વિષયની ઝીણવટભરી શુાવટ. સૂત્રાનુ' સચેાટ અને સરળ શૈલીમાં વિવેચન અને સુંદર ભાષામાં અનુભવસિદ્ધ શૈલીમાં વિવેચન થયેલુ હાવાથી જાણે. આ ત્રિવેણી સંગમ લેખન માટે દાદ માંગી લે છે. અધી રીતે પૂજય પંન્યાસજી સારી રીતે સફ્ળ ખન્યા છે. માટે સૌને પ્રશંસનીય બને છે. 1 t છેવટે પ્રત્યક્ષ નહીં તે પણ તેમના ભગવતીસૂત્રેાના ભાગેામાં ગૂંથાયેલી ભગવાન મહાવીરની અમૃતવાણીના રસાસ્વાદથી પણ સઘ લાભ મેળવશે તેવી આશા અસ્થાને નથી. પાલીતાણા તા. ૮-૨-૧૮ પાલીતાણા તા. ૬૬૯ -ડૉ. ભાઈલાલ એમ. બાવીશી (M.B.M.S, F.C.G.P.) પ્રેસીડેન્ટ-ઇન્ડીયન મેડીકલ એસેાસીએશન 7458 પાલીતાણા ધ્રાંચ કારાબારી સભ્ય--અ, ભા. જૈન વે. કન્ફમુંબઈ મેનેજીંગ ટ્રસ્ટી—શ્રી વિજયવલ્લુભસૂરીશ્વરજી જ્ઞાનવધ ક ટ્રસ્ટ-પાલીતાણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ-પાલીતાણા નગરપાલિકા પ્રમુખશ્રી સિદ્ધક્ષેત્ર સામાયિક મડળ ભૂતપૂર્વ તંત્રી-વિદ્યાર્થી ખંધુ, તણખા આદિ... t L ..આપશ્રી ભગવતી સૂત્ર' જેવા મહાશ્રુત સ્કંધ ઉપર ક્રમબદ્ધ વિવેચન એટલું, સરળ અને વિશદ વિવરણુ કરી રહ્યા છે કે, જેના એ દળદાર ભાગા પ્રકાશિત થઈ ચતુર્વિધ સ ́ધના કરકમળમાં આવી ગયા છે. તપ-બ્રહ્માચ અને જ્ઞાન એ ત્રિચેત્રના સ’ગમથી આપશ્રીની વાણી અને # Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવરણમાં મેતીની માળા જેવી ઝલક, મધુરતા, રાગ દ્વેષ રહિતતા અને સ્વચ્છતા સ્પષ્ટ દેખાઈ આવે છે. એથી જ સ્પષ્ટ થાય છે કે આપશ્રીનું સાધુ જીવન શતદળ કમળની જેમ વિકસિત થઈ સુગધી બનવા પામ્યું છે. ' ઘણા મહિનાઓ સુધી આપશ્રી મારા ચક્ષુની પ્રત્યક્ષ હ્યાં છે તથા ત્યારપછીના ઘણા વર્ષોથી આપની સાહિત્ય સેવા મારા માટે પક્ષ છતાં પણ પ્રત્યક્ષ રહી છે, તેથી આપને પ્રવૃત્તિ માર્ગ મારા માટે તેમજ સમાજને માટે પણ આદરણીય, પ્રશંસનીય અને અનુકરણીય રહ્યો છે. - ત્રીજો ભાગ પણ તૈયાર થયેલ છે. આ સમાચાર જાણ્યા પછી આનન્દની સીમા રહી નથી. શાસનદેવ તમને શતાયુ બનાવીને આજે આપશ્રી છે તેવા જ ભાવીકાળમાં પણ બન્યા રહે. - એજ અભ્યર્થના.... ૪. મધુવન સોસાયટી, –હરિલાલ ધરમચંદ શાહ (B.A.) અમદાવાદ–૧૨, ભૂતપૂર્વ ઈન્કમટેક્ષ ઓફિસર भगवती सुत्र जैसे महान आगम से आपकी विद्वत्ता सामने प्रत्यक्ष है। राजस्थान गोडवाडवासियो व सभी को आपके सुलझे हुए विचारो के लिये गौरव है । भगवती के विवेचन में आप सभी में अग्रणी है ऐसो ( मेरी जानकारी अनुसार ) મેર જાતા હૈ. સાવર સૂત્ર છે કે મા ! પ आग में मातृ स्वरूपा नारी को खूब महत्व दिया है आपने । दोनों भागो में अनेक उलझन पूर्ण प्रश्नों के उत्तरो से जो स्पष्टी करण है वह प्रशसनीय है। जैसे महावीर गौतम, द. महावीर सुदर्शन शेट का सवाद प्रमाणीभूत है। धर्म कम के विवेचना के साथ उनके मर्मको भी बताया गया है। Page #57 -------------------------------------------------------------------------- ________________ द्रव्यक्षेत्र कालभावका विवरण खुब गहराई से लिखा गया है। विवेचनमें " सवी जीव करूं शासनरसी इसी भाव दया मन उल्लसी "के विचारोसे जंन शामनकी विशालता प्रकट हुई है। मेक शब्द के कई अर्थ होते हैं-ऐसे स्थानो पर आपते सिद्धांतके अनुसार अर्थ घटाया है। संप्रदायमें रहते हुए भी आप संप्रदायिकतामें नहीं फैस है। इसका ध्यान आपने अपनी रचनाओ मे सर्वत्र रखा है। विद्वताके साथ आपने आत्मीय गुणोका भी विकास किया है, अतः सर्व साधारण जीवोकी दयनीय स्थितिको बतलाने में सफल हुए है। गुरुदेव श्री विद्याविजयजी महाराजके चरगोमें आपने गहरा अभ्यास किया है उसकी प्रतीति मापकी डिग्रियोले होती है । ब्रह्मचारी होने के साथ तपस्वी ज्ञानी-ध्यानी व अभ्यासी है, जिसका प्रमाण आपके भिन्न भिन्न ग्रथ है जिनमे भगवती सूत्र सर्वोपरी लगता है। शासनदेव से प्रार्थना है कि आप चिरायू वन कर शासन-समाज के हितचिंतक बने रहे. गोडवाइवासियो की भूरि भूरि वन्दना स्वीकारे... सादडी फूलचद वाफना (राजस्थान) भूतपूर्व मत्री राज २४-४-७९ व सर्वोदय कार्यकर्ता ....सादर वन्दना ! आपके प्रेषित भगवती सूत्र सार संग्रहका दूसरा भाग अभी प्राप्त हुआ, आपने समय निकाल कर दूसरा भाग इतना जल्दी तैयार करके छपवा दिया, यह प्रसन्नता की बात है। यही तत्परता और सृजनशीलता आपमें बनी रहे यही भावना.... बीकानेर -~-अगरचंदजी नाहटा ३१-१०-७७ Page #58 -------------------------------------------------------------------------- ________________ ' ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્રીજા ભાગના સહાયકોની નામાવલિ ૮૫૦૦) પ્રાર્થના સમાજ જૈન સંઘ દ્રસ્ટ ૨૫૦૦) કુંથુનાથ જૈન સંઘ દ્રસ્ટ શાંતાજ ૨૦૦૦) શ્રી ગોડી પાર્શ્વનાથ પેઢી વિજયવલ્લભ ચેક ‘પ૦૦) શ્રી વાલકેશ્વર રીજરેડ સંઘ ટ્રસ્ટ ૧૫૦૦) સૌ. કાંતાબહેન સાકળચંદ ખીમચંદ સુરત ૧૧ર૦) હર્ષદલાલે સાકળચંદ ધીયા , ૧૪૮, વી. પી. ડ, પ્રહુ નિવાસ ૧૦૦૦) રમેશભાઈ બાપુલાલ શાહ ' ૧૧૧૧) જવાહરલાલ મોતીલાલ માલેગામ પચરન ૧૦૦) પોપટલાલ ગૌતમદાસ ૪૦૦) શાંતિલાલ કેશવલાલ પચરન ૩૦૦) ભબુતમલકપુરચંદ ' લેટિન રેડ પ૦૦) દલીચંદ નાગરદાણ જોગાણ ' અમિત ર૪૩૧) કુલ રૂપિયા Page #59 -------------------------------------------------------------------------- ________________ » હી કહ્યું ” નમ. शासनपति श्री महावीरस्वामिने नमः शास्त्रविशारद, जैनाचार्य, स्व. श्री विजयधर्मसूरीश्वराय नमः श्री सरस्वती मात्रे नमोनमः શ્રી ભગવતી સૂત્ર સાર-સંગ્રહ ભાગ-૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ શ્રાવસ્તી નગરી “સાવથી નયરી ધણું શ્રી સંભવનાથ ” શુભ મુહૂર્ત સર્જન પામેલી ઘણી નગરીઓમાંથી શ્રાવસ્તી નગરીને ઈતિહાસ પણ લાખો-કડે અને અબજો વર્ષ પુરાણ છે. આ અવસર્પિણી કાળમાં ચતુર્વિશ તીર્થકરમાંથી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવંત આ પવિત્ર નગરીમાં જમ્યા હતા. અને ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ એક વર્ષાવાસ (ચાતુર્માસ) આ નગરીમાં કરીને ત્યાંની જનતાને બહુવિધ ધર્મને લાભ આપ્યા હતા. શાસ્ત્રવચન છે કે, જ્યાં જ્યાં તીર્થંકર પરમાત્માઓનાં ચરણે પડે છે તે ભૂમિ, બાગ, ગામ અને નગરીમાં નવે નિધાનો પ્રગટ થાય છે, પુણ્યકર્મની ચરમ સીમાની આરાધના ઉપરાંત જનતાના મનમાંથી રાજસ અને તામસ ભાવની વિદાય થઈને સાત્વિક ભાવની અભિવૃદ્ધિ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ થવા લાગે છે, પારસ્પરિક, કૌટુંબિક, સામાજિક અને સાપ્રદાયિક કલુષિત ભાવનાઓનો અંત આવે છે. અને શુદ્ધ ધાર્મિક્તા પિતાની બધી કળાઓ સાથે ખીલવા લાગે છે. અને કાચી ઘડીમા જ કામીઓને કામ, ક્રોધીઓનો ક્રોધ, માયાવીઓની માયા, લેબીઓનો લેભ, અને અહકારીઓને અહંકાર પલાયન થાય છે. આળસ, નિદ્રા, તાદ્રા અને નિદાના નિવાસસ્થાને ઉપર તાળાં લાગે છે અને જનતા તીર્થંકરદેવના સમવસરણ તરફ આવવાને માટે ઉત્સાહિત થઈને ભાવપૂર્વક પોતપોતાના ઘેરથી પ્રસ્થાન કરે છે અનાદિ અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા જીવાત્માઓ ત્યાં સર્વથા અદ્વિતીય વસ્તુનું દર્શન કરે છે, શ્રવણ કરે છે, તેનો અનુભવ કરે છે અને સૌના હૈયા જાણે સમ્યક્ત્વના પ્રકાશમાં, જ્ઞાનની ગંગામાં અને સમ્યફચારિત્રના વેશ–પરિ ધાનમાં અલૌકિક આનંદનો અનુભવ કરે છે. અને માનવના મનમાં અનાદિ કાળથી રહેલા વેર-ઝેર–ઈર્ષ્યા–અદેખાઈમમત્વ આદિ આત્મઘાતક દુષણોની છેલ્લી વિદાય થાય છે. શ્રાવસ્તી નગરીમા ચાતુર્માસ માટે સ્થિરવાસ થયેલા ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમા કરેડની સંખ્યામાં દેવ-દેવેન્દ્રો, દેવીઓ-ઈન્દ્રાણીએ પોતાના જીવનની ધન્યતા અનુભવી રહ્યા હતાં. દેશ-દેશાન્તરથી આવેલા રાજા-મહા રાજાઓ. શણીઓ, રાજપુત્રીઓ, શેઠ-શેઠાણીએ મહાવીરસ્વામીનાં ચરણેમા મહાવ્રત સ્વીકારીને પોતાનું કલ્યાણ કરતા ધન્ય બની રહ્યા હતા. કેટલાક ભાગ્યશાળીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને દેશવિરતિ–શ્રાવક ધર્મની આરાધના કરવામાં સદેવ પ્રયત્નશીલ હતાં. આ પ્રમાણે અનેક આત્માઓને ધર્મ પમાડીને Page #61 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ પરમાત્મા ચાતુર્માસાન્તર અન્યત્ર વિહાર કરી ગયા. પાતિક સૂત્રમાં વર્ણવેલી ઉપમાઓને ધારણ કરતી તે શ્રાવસ્તી નગરીમા એક દિવસ ભગવાન મહાવીરસ્વામી ચતુવિધ સંઘ સાથે વિહાર કરતા પધાર્યા, જેમના ચરણોની સેવામાં દેવો તથા મનુષ્યો ઉપસ્થિત હતા. (૧) દિવ્ય કામ-વિલાસ, સુગંધી જળની ભરેલી વાવડીઓ, વિમાનો અને પૌલિક સુખ પાત્પાદક, પાપવર્ધક અને પાપ પરંપરક સમજીને સમ્યગજ્ઞાનપૂર્વક તેમની મેહમાયાને યથાશક્તિ અમુક સમય સુધી ત્યાગ કરીને દેવ સમૂહ સદૈવ તત્પર હતે. (૨) ઘાતી કર્મણુના અશ માત્રથી પણ સર્વથા રહિત બનેલા માટે કૃતકૃત્ય થયેલા કેવળજ્ઞાની મુનિઓ અને સાધ્વીજીઓ પણ સાથે હતા. (૩) કેવળજ્ઞાનની ચરમ સીમા સુધી પહોચી ગયેલા ચાર જ્ઞાનના, ત્રણ જ્ઞાનના ધારકે, શ્રુતકેવળી મુનિઓ, મહામુનિઓ, મહાયોગીઓ અને મહાતપસ્વીઓ પણ તીર્થંકરદેવની સેવામાં હતા. (૪) વિભવ વિલાસેથી પૂર્ણરૂપે કંટાળી ગયેલા માટે સ સારરૂપ દાવાનલથી તપ્ત થયેલા મેક્ષાભિલાષી ગૃહસ્થાશ્રમીઓ પણ હાજર હતા (૫) પહેલે ગુણસ્થાનકે રહેલાઓ પણ જેઓ ભદ્રિક, સરળ નિરભિમાની અને સમ્યજ્ઞાનને પ્રકાશ મેળવવા ઈકે હતાં, તે પણ પરમાત્માની સેવામાં મોજૂદ હતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ પ્રમાણે શ્રાવની નગરીના કેક નામે ચૈદ્યાનમાં ભગવંત સમવસર્યા. તે સમયે, તે નગરીમા “શંખ” આદિ શ્રાવ-મહાશ્રાવકે મોટી સંખ્યામાં રહેતા હતા, જેઓ ધનિક, મહાવ્યાપારી અને મોટી હાટ- હવેલીઓના સ્વામી હોવા ઉપરાંત નાનાં મોટાં વ્રતને ધારણ કરીને યથાશક્તિ વ્રત પાળનારા હતા. અને જૈન શાસનની અત્યુત્કટ શ્રદ્ધાવાળા હોવાથી કોઈનાથી પણ ગાંજ્યા જાય, ડરી જાય તેવા ન હતા. પિતાની સમગ્ર બુદ્ધિ અનુસાર રહીને સવિવેકપૂર્વક પિતાનું જીવન સૌ ભૂત, પ્રાણીઓ, સર્વે અને આ માટે હિતકારી બનાવેલું હોવાથી ગામમાં પ્રતિષ્ઠાવાળા અને સૌને માન્ય હતા, આદરણય હતા. ન્યાયબુદ્ધિ જ તેમનું ધન હતું. સત્યવાદ અલંકાર હતા ગૃહસ્થાશ્રમની મર્યાદાવાળું અહિંસાવ્રત કવચ હતું, અને જિનેશ્વરદેવની આજ્ઞા જ તેમનું શસ્ત્ર હતું. તથા જીવાદિ નવતોના યથાક્ષાપશમ જાણકાર હોવાથી દિવસ અને રાત્રિનો મોટો ભાગ તેની ચર્ચા વિચારણા કરી નવું નવું જ્ઞાન મેળવવાની તમન્નાવાળા હતા. તે ચર્ચા નીચે મુજબ છે (૧) જીવ તત્ત્વ : હલન-ચલન – હાનિ-વૃદ્ધિ આદિ ક્રિયાઓથી પ્રત્યક્ષ અને અનુમાનગમ્ય જીવાત્મા શરીરથી સર્વથા પૃથક્ છે, જે પંચ ભૂતાથી ઉત્પાદિત નથી, પાણીના પરેપિટાની જેમ ક્ષણિક નથી, મદ્ય આદિમાં રહેલી માદક શક્તિની માફક ભાડૂતી ચૈતન્યશક્તિવાળ નથી, અંગૂઠા કે જવ જેટ નથી, કઠપૂતળીની જેમ ઈશ્વરના કે બ્રહ્માના ઈશારે નાચનારે નથી, પરંતુ અનંત શક્તિને, સર્વતંત્ર વતત્ર, ચૈતન્યશક્તિથી પૂર્ણ સમુઘાતને છોડીને શરીર Page #63 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧ વ્યાપી, રૂપ–ર ગ–રસ અને સ્પર્શ વિનાનેા, અરૂપી હાવા છતા પણ શરીરના સહવાસે કથંચિત્ રૂપી આત્મા પ્રત્યેક શરીરમાં સ્પષ્ટ અનુભવાતુ તત્ત્વ છે. کی ( ૨ ) અજીવ તત્ત્વ : સંસારનું ઉત્પાદન, હૅનન, પાલન કે સ'ચાલન ઈશ્વરને અધીન નથી પણ અજીવ તત્ત્વને અધીન રહેલું છે. જીવની જેમ અજીવ પણ અન તશક્તિ સપન્ન હેાવાથી ઞ સારના સ ંચાલનમાં પૂર્ણ સમ છે, જેના કારણે સંસારને પ્રત્યેક પદાર્થ પેાતપેાતાની સેવા (ધમ ) ખરાબર બજાવી રહ્યો છે. માટે જ દેવવમાને સ્થિર છે, સમુદ્ર મર્યાદિત છે. વર્ષાદિ ઋતુએ પેાતાના સમયને ઉલ્લંઘી શકતી નથી. વનસ્પતિએને પત્ર પુષ્પ અને ફળ આદિની પ્રાપ્તિ તથા પતન સમય પ્રમાણે જ થઇ રહ્યું છે. માતાની કુક્ષિમા સંતાનનું આવવું, નવ મહિના ત્યાં રહેવુ, અને યથા સમય સંસારના ‘ સ્ટેજ ’ ઉપર આવવું એ બધું ચે આ અજીવ તત્ત્વને આભારી છે આકાશમા છંદ્રધનુષ્ય કેણે બનાવ્યુ ? ઝાડ ઉપર ફળ કથાથી આવ્યા કેમણે પકાવ્યાં ? માણુસના મુખમા જ દાંત કેમ છે? આખથી રસાસ્વાદ કેમ થતુા નથી? આના જેવા અગણિત પ્રશ્નોના જવાબ એક જ છે કે અજીવ તત્ત્વની સત્તા સૌ કોઇને માન્ય કર્યા વિના છુટકે નથી. ? (૩) પુણ્ય તત્ત્વ : · પુનાણ્યામાનમિતિ પુણ્યમ્ ' આ વ્યુત્પત્તિથી, જેનાથી આત્માના ઉત્કર્ષ સધાય, વિકાસ થાય અને સદ્ગતિ તથા સત્કર્મા તરફ આગળને આગળ પ્રસ્થાન કરાય તે પુણ્યતત્ત્વને આભારી છે તે એ પ્રકારે છે. ૧ સાધારણ પુણ્ય, ર. વિશેષ પુણ્ય ( ૧ ) સાધારણ પુણ્ય-અતરાત્માની મુદ્લ ઇંચ્છા ન હોવા Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છતાં પરાધીનતાને લઈને ભૂખ-તરસ–ઠંડી-ગરમી સહન કરવી પડે. બ્રહ્મચર્યની ઈચ્છા ન હોવા છતાં તે પાળવું પડે, દેખાદેખી કે ખોરા ટોપરા જેવી દાનતથી પણ ઉપચારષ્ટિએ દાન આપવું પડે, અથવા ત્રાદ્ધિ, સમૃદ્ધિની લાલસાએ કઈક આપવું પડે ત સાધારણ પુણ્ય કહેવાય છે, જેનાથી બીજા ભવે પૈસે ટકે મળે, પણ જીવનમાં સમતા, મનમાં શાતિ, હૈયામાં ઠંડક, આખોમાં નિર્વિકારતા અને કલેજામાં સ્વચ્છતા મળતી નથી. માનવશરીર મળે છે પણ માનવતા, સજજનતા અને મહાજનતા નથી મળતી તે પછી આર્યદેશ, આર્યકુળ, આર્યભાષા કે જૈનત્વના સંસ્કાર ક્યાથી મળવાના હતા ? (૨) વિશેષ પુણ્ય–સંસાર અને તેના વૈભવ-વિલાસ પાપ જ છે, એમ સમજીને સમ્યગુજ્ઞાનપૂર્વક પોતાના સ્વાધીન દ્રવ્યનું સત્કાર્યોમા–પવિત્ર કાર્યોમાં દાનપુણ્ય કરવાથી, યુવાવસ્થાની વિદ્યમાનતામાં જ વ્રત વિશેષથી શરીર, મન અને આત્માને પવિત્ર કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે, જેનાથી ભવાંતરમાં આર્ય ખાનદાન અને જૈનત્વપૂર્વક જૈન ધર્મની આરાધના સુલભ બને છે. આધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનું જીવન મળે છે અને જીવનમાં ધાર્મિકતાની પ્રાપ્તિ સાથે શાતિ-સમાધિ અને વૈર્યની સુલભતા મળે છે. નવ પ્રકારે બંધાયેલું પુણ્ય ૪૨ પ્રકારના ઉત્તમ ફળને દેનારું બને છે. (૪) પાપ તવ : પુણ્ય તત્ત્વથી સર્વથા વિપરીત પાપતત્વ કહેવાય છે. જે કિયાએ તથા માનસિક પરિણામેવડે આત્મા ભારે બને, દુઃખનું સવેદન થાય, દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે અને જીવનને દુષિત કરે તે પાપ તત્ત્વ છે. “સામાન વાતથતિ વ નર વ્રત કથાપકતત પામુ ” હિસા–જૂઠ Page #65 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ સુ' : ઉદ્દેશક-૧ ચૌય –મૈથુન અને પરિગ્રહરૂપ મોટા પાપો દ્રવ્ય પાપ છે અને ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, અભ્યાખ્યાન, પેશુન્ય, કલહ, પરપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વ-ભાવ પાપ છે જે આત્માના કટ્ટર વૈરી છે. આ બંને પાપે! કારણ વિશેષ વિના સદાને માટે પાપ જ છે. પાપી પેટ કે વ્યવહાર સંચાલનને ખાતર પણ દ્રવ્ય-પાપે અનિવાય હાવાથી સેવવા પડે છે, પરંતુ પાછળનાં તેર પાા નિરર્થક હાવાથી માનવજીવનમાં સૌ પ્રથમ ત્યાગવા લાયક છે. માટે જ તીર્થંકરાએ કહ્યું કે : “ સૌથી પહેલાં પાપાને ત્યાગવા માટે અને તેમને કંટ્રોલમા લેવા માટે અભ્યાસ કરવા જોઇએ. ” r '' ( ૫ ) આશ્રવ તત્ત્વ : વર્ષાઋતુમાં વરસાદનું પાણી નદી નાળા દ્વારા સરોવરમા આવે છે, તેવી રીતે સ સારમા પુણ્ય અને પાપકમાં મન, વચન અને કાયારૂપી નળા દ્વારા માનવજીવનમા પ્રવેશ કરે છે. “ સાશ્રયતે-સવારીયતે રૂતિ યાત્રત્ર એટલે કે કર્મો અને કર્માની વણાએ જેનાથી ગ્રહણ થાય તે આશ્રવ છે, જે શુભ અને અશુભ હાય છે, મન વચન અને કાયાની સરળતા શુભ આશ્રવ છે અને વક્રતા અશુભ આશ્રવ પાંચ ઇન્દ્રિયેાને સયમિત રાખવી તે શુભ આશ્રવ, અને અસ યમિત રાખવી તે અશુભ આશ્રવ. ચારે કષાયાને નિય ત્રિત તે કરવા તે શુભ આશ્રવ, અને અનિયંત્રિત કરવા તે અશુભ આશ્રય. વ્રતમય જીવન રાખવુ તે શુભ આશ્રવ, વ્રત વિનાનુ જીવન રાખવું તે અશુભ આશ્રવ. આ આશ્રવ તત્ત્વ સૌને માટે સદા અને સથા ત્યાગ કરવા લાયક છે. છતા પણ જીવન વ્યવહારમાંથી જ્યાં સુધી વક્રતા, અસ યમ તથા પાપ ભાવનાએ કે પાપ ક્રિયાઓને દેશવટો આપવામા ન આવે ત્યા સુધી દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવેા સાથે પુણ્યકાર્યાં પણ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે છેડવાં ન જોઈએ માન્યું કે પુણ્યકર્મો પણ સોનાની બેડી જેવાં છે, તે પણ લોખડની બેડી કરતા તે કઈક સારાં જ છે. અને જ્યારે આત્માના અધ્યવસાયે શુભ, શુદ્ધ, અતિ શુદ્ધ બનવાની તૈયારીમાં હોય છે અથવા બની ગયા હોય છે ત્યારે તે શુભ કે અશુભ બને પ્રકારના આશ્ર ત્યાજ્ય જ બને છે. (૬) સંવર તત્ત્વ: આશ્રવમાર્ગને બંધ કરવાની પ્રક્રિયાને સંવરતત્વ કહેવાય છે, જે આત્માની અભૂતપૂર્વ મોક્ષાભિલાષિણી પુરુષાર્થ–શક્તિને આભારી છે. “વૃદ્ધિ નૂરળી” અર્થાત્ પિતાનાં પૂર્વભવીય કર્મોના કારણે માણસની બુદ્ધિ અને પરિસ્થિતિનું સર્જન થવા છતાં પણ આત્મા જ્યારે અનિવૃત્ત અને અપૂર્વકરણમાં પ્રવેશ પામે છે ત્યારે નરક કે તિર્યંચ અવતારમાંથી અને તે ગતિના ખરાબમાં ખરાબ સંસ્કારેને લઈને માનવશરીર પામેલે હોવા છતાં પિતાના કર્મોને, બુદ્ધિને પરાસ્ત કરવા ભાગ્યશાળી બને છે, તથા કેવળ જ્ઞાન કે તીર્થકર પદને પણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. આઠે કર્મોમાં મેહકર્મને ઉપશમ સુલભ હોવાથી માનવ જે તે કરવા ચાહે તો કરી શકે છે. માટે પૂર્વ ભવનાં પાપોને કારણે માણસમા પાપબુદ્ધિ થાય છે, તે સમયે જૈનત્વને પામેલે ભાગ્યશાળી પિતાના આત્મપુરુષાર્થ વડે મેહબુદ્ધિ, ક્રોધબુદ્ધિ, માયાબુદ્ધિ કે કામબુદ્ધિને ઉપશમ કરી નિજ તત્ત્વ તરફ પ્રસ્થાન કરી શકે છે ધ્યાનમાં રાખવાનું છે કે જીવનમાં સર્વથા નિકાચિત કર્મોનું વેદન તે અનિવાર્ય હોવાના કારણે ત્યા બીજો વિકલ્પ પ્રાયઃ નથી; તે પણ માનવજીવનમાં બધા એ નિકાચિત કર્મો જ હોય છે તે માન્યતા ભ્રમપૂર્ણ છે. માટે ગમે તે ભવમાં ઉપાર્જિત મેંહફોધાદિના કુસંસ્કારને દબાવી દેવા Page #67 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ માંગતે માનવ અને પાપકર્મોને ઉદય વિદ્યમાન હોવા છતાં પણ તે પાપમાંથી પિતાના આત્માને બચાવી શકે છે. (૭) બંધ તત્ત્વ : આશ્રવ દ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોને આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે બાધવાનું-મિશ્રિત કરવાનું કામ ઈશ્વરને અધીન નથી. પણ કર્મોને કર્યા પછી શુભ કે અશુભ લેક્શામાં આગળને આગળ વધતો આત્મા પોતે જ કર્મોથી બધાય છે. અર્થાત્ તે ભૂતપૂર્વના અનંતાન ત કર્મો અને પ્રતિસમયે કરાતા નવા કર્મો આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર જેનાથી ચેટે છે તે બંધતત્વને આભારી છે (૮) નિર્જરા તત્ત્વ : દૂધ અને સાકરની જેમ આત્માની સાથે એકમેક થયેલા કર્મોને ખસેડવાં, ભગાડવા, બાળી નાખવા અને ભસ્મીભૂત કરવાનું કામ આ તત્ત્વનું છે. | (૯) મોક્ષ તત્ત્વ : અને એક દિવસે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને આત્મા મુક્ત થાય છે. કમેના બે ભેદ છે. ૧. ઘાતી કર્મ, ૨ અઘાતી કર્મ. ઘાતી કર્મ – અનંત શક્તિના સ્વામી આત્માની સપૂર્ણ શક્તિઓને ઘાત કરનારું, દબાવી દેનારું કર્મ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયઃ આ ચાર ઘાતી કર્મ છે અઘાતી કર્મ-આત્માની અમુક શક્તિઓને જ દબાવે છે. કેવળજ્ઞાન મેળવવાને માટે ઘાતી કર્મોનોસ પણ શ્રય અનિવાર્ય છે, અને તે વિના કેઈ પણ જીવ મોક્ષ મેળવી શકતે નથી. ઉપર્યુક્ત પ્રમાણે પ્રતિદિન, પ્રતિક્ષણ તની વિચારણા કરતાં તે શ્રમણોપાસકેમા “શંખ” નામને મહાથાવક અગ્રેસર હતું. તેને ઉત્પલા નામની મહાશ્રાવિકા ધર્મપત્ની હતી, જે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ સર્વાંગ સુંદર અને પવિત્ર હતી. તે નગરીમાં પુખ્ખુલી નામે શ્રમણેાપાસક હતા,જે ધનિક યાવત્ જીવાદિ તત્ત્વાના જ્ઞાતા હતા. શખ શ્રાવકની વક્તવ્યતા : > ભગવાન મહાવીરસ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા જાણીને તે નગરીના બધા શ્રમણેાપાસકો ખૂબ હર્ષ પામ્યા અને ભગવંતને વંદન-નમન કરીને યથાસ્થાને બેઠા. પ્રભુએ ધર્માંપદેશ આપ્યા અને પટ્ટા પાતપેાતાને ઘેર ગઇ. ત્યાર પછી ‘· શ’ખ શ્રાવકે ખીજા ખધા શ્રાવકોને આ પ્રમાણે કહ્યું કે : ' હે ભાગ્યશાળી શ્રાવકે ! આપણે મહુવિધ ભેાજનપાન કરીને પાક્ષિક પૌષધ કરીએ જેથી આત્માનુ વિશેષ પ્રકારે કલ્યાણ થાય. બીજા શ્રાવકોએ પણ આ વાત માન્ય કરી. સૌ પાતપેાતાને ઘેર ગયા. તેએએ વિવિધ પ્રકારે આહાર, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થાને તૈયાર કર્યાં, પરંતુ · શ ંખ ' શ્રાવકને નીચે જણાવ્યા પ્રમાણે વિચાર થયે , C “ વિવિધ પ્રકારે આહારપાન વગેરે કરીને કરાવીને પદાર્થાના રસાસ્વાદ લીધા પછી પૌષધ કરવું મને શ્રેયસ્કર લાગતુ નથી. તે માટે ૧. આહારપાણીને ત્યાગ કર્ ૨ બ્રહ્મચર્ય પાલનપૂર્વક પૌષધ કરૂ. ૩. મણુિ–માતી આદિ આભૂષણાના મેહ ઇંડુ ૪. સગાં-સ્નેહીઓની માયાના ત્યાગ કર્ ૫ શરીર શણગાર એટલે સ્નાન, માલિશ કે ઉનના ત્યાગ કરેં. Page #69 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ 22 ૬. ઘાસના બનેલા સચારાના સ્વીકાર કરું. ૧૧ ઈત્યાદિક વિચાર કરીને તે મહાશ્રાવક પૌષધશાળામાં આવ્યા. ભૂમિનુ પ્રમાન કર્યું. લઘુશકા, મળત્સગ આદિ પતાવીને એકàા જ પૌષધવ્રતને સ્વીકાર કરીને વિહરવા લાગ્યા. 7 " C ' ખીજી માજી મધા શ્રાવક ભેાજનપાણી માટે ‘ શંખ ? શ્રાવકની રાહ જોઈ રહ્યા છે તે સમયસર નહીં આવવાથી પુલી શ્રાવકે સૌને કહ્યુ, · તમે બધા અહીં જ વિશ્રામ કરી ‘શંખ ’ શ્રાવકને મેલાવવા માટે તેમના ઘેર જાઉ છું આમ કહી તેણે ‘ શ’ખ ' શ્રાવકના મકાન તરફ પ્રસ્થાન કર્યું. તેને આવતા જોઈ શખ 'ની ધર્મપત્ની “ ઉત્પલા ,, હર્ષિત થઇને ઊભી થઈ સામે આવી. તેણે વંદન નમનપૂર્ણાંક ‘ જય જિનેન્દ્ર ’ કહીને પુષ્કલી શ્રાવકને આસન ઉપર બેસાડ્યા, અને પૂછ્યું કે, · હું શ્રાવક ભાઈ! તમારે આવવાનુ` શું પ્રયેાજન છે ? ' ત્યારે પુલી શ્રાવકે કહ્યું, · શંખ શ્રાવકને જમવા માટે આમત્રણ આપવા આવ્યા છું. ’ ઉત્પલાએ કહ્યુ કે, શંખ શ્રાવક અત્યારે પૌષધશાળામાં બ્રહ્મચારી થઇને પૌષધત્રત સ્વીકારીને ધર્મધ્યાન સાધી રહ્યા છે. ' પછી તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામા આવ્યે અને ગમનાગમનનુ પ્રતિક્રમણ • ઇર્ષ્યાવહી ’ સૂત્ર દ્વારા કરીને પૌષધવ્રતધારી ‘ શ‘ખ ’ શ્રાવકને વંદન નમન કરીને તેણે કહ્યુ કે - હે દેવાનુપ્રિય ! અમે ઘણા અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યુ છે. તે આપણે જઇએ અને ભેજન-પાણી પતાવીને પૌષધવ્રત સ્વીકારી ધર્મ ધ્યાનમાં વિહરીએ ' જવાખમા ‘ શ’ખ ’ શ્રાવકે કહ્યું કે, - હું ભાગ્યશાલિન, વિપુલ પ્રકારે આહાર-પાનના આસ્વાદ લીધા પછી અને સંસારની માયાને તે દિવસ પૂરતી છેડીને ' Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૌષધવ્રત લેવુ મને એગ્ય લાગતું નથી. પણ બધી માયાને જ્ઞાનપૂર્વક ત્યાગ કરીને પૌષધવ્રત લેવું એગ્ય લાગવાથી મેં પૌષધવ્રત સ્વીકારી લીધું છે. માટે તમે બધા તમારી ઈચ્છા પ્રમાણે અશન–પાન–ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરે અને સુખેથી વિહરે.” ત્યાર પછી પુષ્કલી શ્રાવકે પૌષધશાળામાંથી બહાર આવીને બધા શ્રાવકે પાસે બનેલી વાત કહી સંભળાવી. બધા શ્રાવકે ભેજનપાણીમાં મસ્ત બન્યા. પૌષધમાં સ્થિરચિત્ત થયેલા “શ ખ” શ્રાવકને રાત્રિના સમયે ધર્મજાગરણ કરતા એ વિચાર થયે કે, સૂર્યોદય સમયે ભગવાન મહાવીરસ્વામીને વદન–નમન તથા પર્ય પાસન કરીને પછી પૌષધ પારીશ. આ પ્રમાણે પૌષધવેશમાં જ “શંખ શ્રાવક ઈર્યાસમિતિના પાલનપૂર્વક ભગવંત પાસે આવ્યા. આ બાજુ બધા શ્રાવકે સવારમાં સ્નાન પાણી પતાવીને સારાં વસ્ત્રો તથા આભૂષણે પહેરીને ભગવંતને વંદન-નમન કરવા આવ્યા, ધર્મોપદેશ સાંભળે અને જ્યા “શંખ શ્રાવક હતા ત્યાં જઈને કહ્યું કે, “હે શખ તમારા કહેવાથી અમે ખાનપાન તૈયાર કર્યા, કરાવ્યાં પણ તમે ન આવ્યા, તે ઠીક કર્યું નથી. કેમકે આમાં તે અમે અમારી મશ્કરી સમજીએ છીએ ” તે સમયે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ભાગ્યશાળીઓ ! તમે “શંખની ૧. હીલના-જાતિ કુલાદિના મર્મ પ્રકટ કરીને ભર્સના કરવી. ૨. નિદા કુત્સિક શબ્દનું ઉચ્ચારણ કરી અનાદર કરે. ૩, ખિસના-હાથ મુખના વિકારપૂર્વક નિદનીય શબ્દોથી કેપ કર. Page #71 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૪. ગહ બીજા સામે દોષ પ્રકટ કરવા. ૫. અપમાન-ગ્ય આદર કર્યા વિના બીજાની માનહાનિ કરશે નહિ કેમકે “શ ખ” શ્રાવકધર્મમાં પ્રીતિવાળા અને દઢ છે. તેમણે પૌષધ વ્રતમાં આખી રાત પ્રમાદને ત્યાગ કરીને સુદૃષ્ટિ જ્ઞાનીનું જાગરણ કર્યું છે. જામરિકા કેટલા પ્રકારે છે? પ્રશ્ન-હે પ્રભો ! જાગરિકા કોને કહેવાય અને તે કેટલી છે? ભગવતે કહ્યું કે, જાગરિકા ત્રણ છે, તે આ પ્રમાણે – (૧) બુદ્ધ જાગરિકા-ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિકે અરિહંત પરમાત્માઓ બુદ્ધ જાગરિકા કરે છે, કેમકે તેમને પ્રમાદ અને નિદ્રાને સર્વથા અભાવ હોય છે. (૨) અબુદ્ધ જાગરિકા-જે મુનિરાજે પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે, પરંતુ કેવળજ્ઞાનના માલિક નહીં થયેલા હોવાથી છદ્મસ્થ છે, અબુદ્ધ છે; માટે તેઓને અબદ્ધ જાગરિકા કહી છે. (૩) સદન જાગરિકા-જીવાજીવાદિ તને જાણનારા સમ્યગદર્શની શ્રાવકેને સુદર્શન જાગરિકા કહી છે. આ પ્રમાણે કહીને પ્રભુએ ત્રણ પ્રકારની જાગરિકા સમજાવી. ત્યારપછી બીજા શ્રાવકના કોધાદિના ઉપશમન માટે શંખ” શ્રાવકે ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભો ! ક્રોધ કષાયને વશ થયેલે જીવાત્મા કયું કર્મ બાંધે ? શું કરે? શેનો ચય Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરે? અને ઉપચય કરે ?” જવાબમાં ભગવતે કહ્યું કે, “હે શંખ” શ્રાવક ! ક્રોધાવેશમાં આવેલે જીવાત્મા આયુષ્યકમને છોડીને શેષ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મોને ગાઢ કરે છે, મજબૂત કરે છે, નિકાચિત કરે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કષાની મહાભયંકરતા ! તીર્થકર ભગવંતે બાર પર્ષદાની વચ્ચે પોતાના શ્રીમુખે ફરમાવતાં કહે છે કે, “ચારે કષાયેના સેવનથી જીવ અનંત સંસારી બને છે.” ઘણીવાર સ્તવનમાં આપણે બેલીએ છીએ કે, હે પ્રભો ! ........ ........રમતા નવ નવ વેષે ” એટલે કે હે નષભદેવ પ્રભ એક દિવસ આપણે બંને સાથે રમ્યા હઈશું, સાથે ખાધુ પીધુ હશે, છતાં પણ તમે તે આજે અનંતસુખના ધામ સિદ્ધશિલામાં બિરાજમાન છે અને હું અને તદુખની પરંપરાથી ભરેલા સંસારમાં રખડી રહ્યો છું ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક દિવસે એક જ મુહૂર્તમાં દીક્ષિત થયા છતાં પણ એક મુનિરાજ કેવળજ્ઞાન મેળવીને ક્ષમા જાય છે અને બીજો મુનિ ચારિત્રધર્મની વિરાધના કરીને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે વિચાર કરવાનો અવસર આવે છે કે “આવું શી રીતે બનતું હશે ?' જવાબમાં એમ કહેવાયું છે કે, “કેવળજ્ઞાન મેળવવાને માટે બીજા કેઈને પણ બાધ નથી, પરંતુ ચારે કષારૂપી શત્રુઓને બાધ છે. જ્યાં જ્યાં કષાય, કષાયભાવે, કાષાયિક પ્રવૃત્તિ છે ત્યાં ત્યા કેવળજ્ઞાન નથી જ.” માટે જીવાત્માને કેવળજ્ઞાન Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ જોઈતું જ હોય અને તે મેળવવા માટે થોડી ઘણી શ્રદ્ધા હોય તે સૌથી પહેલા યથાશક્તિ કષાયોનો ક્ષય કરવા માટે કે તેમને ઉપશમ કરવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ તે કષાયે ચાર પ્રકારના છે – અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજવલન કષાય તે પ્રત્યેકના કોધ માન માયા અને તેમના ભેદે સોળ ભેદ થાય છે. જીવમાત્રની લેશ્યાઓ સમયે સમયે બદલાતી રહેવાના કારણે અન તાનુબંધી કષાયમા જીવન યાપન કરનાર જીવને પણ કેઈક સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન કે સંજ્વલન કષાયને પણ રસાનુભવ થઈ શકવાના કારણે તે સમયમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સુલભ બનવા પામે છે. માટે જ અનંતાનુંબધી કષાયને સ્વામી નરકમા ગયા પછી પણ કેઈક સમયે સારા નિમિત્તો મળતાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે લાયક બને છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે “અને તાનુબંધી કષાયોની વિદ્યમાનતામાં કેઈ પણ જીવને કેઈ કાળે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, અને પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ટકી પણ શકતું નથી. આ પ્રમાણે આ પ્રથમ કષાયમાં જ્યારે અપ્રત્યાખ્યાન આદિ કષાનુ મિશ્રણ થશે ત્યારે તેમને દેશવિરતિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ઉદાહરણરૂપે ચેથી નરકમાં રહેલા રાવણ અને લક્ષ્મણના જીવો છે, એમ એક કષાયનું બીજા કષાયમા મિશ્રણ થતા માનવના અધ્યવસાય બદલાતા રહે છે. જેમ અનંતાનુબંધમાં અન તાજુબ ધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સ જ્વલન. અપ્રત્યાખ્યાનમાં અનંતાનુબંધ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. પ્રત્યાખ્યાનમા અન તાનુબ ધ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંવલન, સંજવલનમાં અન તાનુમ્ ધ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સજવલન, ૧૬ આ પ્રમાણે કષાયેાની ભયંકરતા જોયા પછી પ્રત્યેક કષાય જીવનને શી રીતે મરબાદ કરે છે તે જોવાનું શેષ રહે છે. (૧) ક્રોધ : ગરોારણે વાતિવ્રૂરાવ્યવસાયઃ દોષ:। (આચારણ સૂત્ર ૧૬૧) કારણ હેાય કે ન હેાય તે પણ આત્મામાં આર્ત્તધ્યાન કે રૌદ્રધ્યાન વિષયક ક્રૂર અધ્યવસાય અન્યા રહે તે ક્રોધ કહેવાય છે. (२) तत्राऽऽत्मीयोपघातो क्रोध कर्म विपाकोदयात् क्रोध. ( આચરાંગ ૧૭૦ ) આત્માનાં બધાં ય સત્યમાં, પુણ્યકર્માં, સનુષ્ઠાને, તપશ્ચર્યાએ આદિના સંપૂર્ણ ઘાત કરે તે ક્રોધ કહેવાય છે. જેમ લાખેા મણ ઘાસ ભરેલા ગાદામમાં અગ્નિની ચિનગારી પડે અને આખના પલકારામાં ઘાસ બળીને રાખ થાય તેવી રીતે જોય: પુન: ક્ષળેનાવિ પૂર્વ ોટચાનિત તા: એક જ ક્ષણના કોધ કરોડો વર્ષાની તપશ્ચર્યા અને લાખા કરેાડાનાં દાનપુણ્ય આદિને માનીને ખાખ કરે તે ક્રોધ છે. ( ३ ) क्रोधन कुव्यति वा येन स क्रोध, क्रोध मोहनीयसम्पाद्यो जीवस्य परिणति विशेष: क्रोध - मोहनीय कर्मैव (ઢાણા. ૧૯૩) Page #75 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ ૧૭ એટલે કે શરાબપાનવડે બેભાન બનેલા માનવને મતિજ્ઞાન કે માનવતા સાથે જેમ લેણાદેણી રહેતી નથી, તેમ શરાબપાન જેવા મેહકર્મના ઉદયમાં માનવને કોઇ કે તેના પરિણામે શાન્ત, ઉપશાન્ત કે દાન્ત થતા નથી. તેથી સંસારના કઈ પણ ચેતન કે અચેતન પદાર્થોના નિમિત્ત માણસને કોઈને ઉદય સદૈવ બન્યો રહે છે. શરાબપાનનો નશે સૌથી પહેલાં માનવની ઈન્દ્રિમાં માદક્તા લાવીને તેના દિલ અને દિમાગને સર્વથા બેહોશ કરી મૂકે છે. તેમ મેહકર્મને ઉદય કે તેની ઉદીથી માનવની પાચ ઈન્દ્રિમાં માદકતા આવતાં જ તેટલા સમય પૂરતે તે માનવ ઈદ્રિને ગુલામ-સર્વથા ગુલામ અથવા પ્રકટ કે પ્રચ્છન્ન ગુલામ બન્યા વિના રહેતો નથી જ્યાં ઇન્દ્રિયની પ્રચ્છન્ન કે પ્રકટ ગુલામી વિદ્યમાન હોય છે ત્યાં ક્રોધને ઉદયકાળ પણ ઉપસ્થિત થયા વિના રહેતો નથી. (૪) અતિ રુક્ષ: (ઉત્તરાધ્યયન : ૨૬૧) લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ થાય છે, જેમકે રસોડામાંથી નીકળતા ધૂમાડા વડે અગ્નિની નિશ્ચયતાને કઈ તર્કવાદી કે વિતાવાદી પણ પડકારી શકતા નથી. કેમકે ધૂમાડે લક્ષણ છે અને અગ્નિ લક્ષ્ય છે તેવી રીતે ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે રહેલી અપ્રીતિ–અપ્રેમ-અણગમેનફરત કે ઉદાસી નતામાં કારણરૂપે કોની હાજરી અવશ્યમેવ હોય છે. અર્થાત્ છુપાઈ ગયેલા ચોરની જેમ માનવીના જીવનમાં રહેલા ક્રોધના કારણે માનવને માનવ સાથે રહેલે પ્રીતિધર્મ, પ્રેમધર્મ, મૈત્રીધર્મ, વૈરાગ્યધર્મ કે સમ્યક્ત્વધર્મ તેટલા સમય પૂરત કે જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ સમાપ્ત થાય છે. માટે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અપ્રીતિ આદિ લક્ષણો વડે માનવ જીવનમાં રહેલો કોઇ નકારી શકાતું નથી. બેશક, અપ્રીતિ આદિમાં નિર્મમત્વ લક્ષણથી લક્ષિત વૈરાગ્ય પણ કારણરૂપે હોઈ શકે છે, પરંતુ નિશ્ચયાત્મક દૃષ્ટિએ નિર્મમ માનવના જીવનમાં શ્રેષાત્મક અપ્રીતિ હોતી નથી, પણ દયાપૂર્ણ પ્રીતિ–પ્રેમ-મિત્રતાનો સાગર ઉછળતો હોય છે જેમકે મહાવીર સ્વામીને ચંડકૌશિક કે સંગમ ઉપર, પાર્શ્વનાથને કમઠાસર ઉપર, ખ ધકમુનિના પાચસો શિષ્યને પાલક મંત્રી ‘ઉપર, ગજસુકુમાલ મુનિને પિતાના સસરા ઉપર, મેતારજ મુનિને તેની ઉપર, ચન્દનબાળાને મૂળા શેઠાણ ઉપર કે રાજિમતીને પિતાના દિયર મુનિ ઉપર અપ્રીતિ–અપ્રેમ-નફરત કે રેષ ન હતું, પણ અદ્ભુત કરુણા હતી, મૈત્રીભાવ હતું, દયાની ચરમસીમા હતી તેથી જ કહેવાયું છે કે સમ્યકત્વના લાગી ગયેલા કેસરીયા રંગથી પૂર્ણ રૂપે રચાયેલા જીવાત્માને કેઈ પ્રત્યે પણ અપ્રીતિ–નફરત કે ઉદાસીનતા પણ હોતી નથી. માટે જ શાસ્ત્રવચન છે કે અપ્રીતિ લક્ષણથી કોલ લક્ષિત થયા વિના રહેતું નથી. તે ( ૬ ) ક્રોધ મutત રામ. (જીવા 1) અધ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવાદિ દેષથી રહિત લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ અસભવિત નથી, પરંતુ લક્ષ્યમાં લક્ષણની વિદ્યમાનતા હોવી જ જોઈએ તેવું નથી. લેખંડના ગેળામાં કે સગડીમાં અગ્નિરૂપ લક્ષ્ય તે છે, સાથે સાથે ધૂમાડા રૂપ લક્ષણની ગેરહાજરી પણ સ્પષ્ટ દેખાય છે તેવી રીતે સ્વાર્થવશ કે સમયના ગણત્રીબાજ ઘણા એવા માનવેને Page #77 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક–૧ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેઓ તેટલા સમય પૂરતા ઠાવકા, ગભીર, હસમુખા અને પ્રેમભરેલી વાતા કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ....પણ.. તેમના હૈયામાં રેષને અગ્નિ ભલે હોય છે. માટે જ બહારના ઠાવકા અને અ દરના માયાવી, બહારના ગંભીર પરંતુ હૈયામા ચૂલા ઉપર ખદબદતી ખીચડીની જેમ ક્રોધ ઈર્ષાદિથી બળતા હોય છે બહારના હસમુખા અને અંદરના કાતિલ ઝેર જેવા આત્માઓ સમય જોઈને “ઘા કરનારા હોય છે. બહારથી પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે પણ અદર ઈષ્ય–અદેખાઈ કે વેર-વિરોધનો વંટોળ ચડી ગયા હોઈને સમયની પ્રતીક્ષા કરનારા હોય છે. માટે આવી રીતના રહેણી અને કથનીમાં ફેરફારવાળા માનના ચહેરા ઉપર તત્કાળમા અપ્રીતિરૂપ લક્ષણ ન પણ દેખાતું હોય તે પણ આત્માના પ્રતિપ્રદેશે ક્રોધને ઉદયકાળ વર્તતે હોય છે. માટે કહેવાયું છે કે કોધી માણસના જીવન અપ્રીતિઆત્મક પરિણામવાળાં જ હોય છે અપ્રીતિ એટલે આત્માની પરિણતિ, લેશ્યા, વિચારધારા કે તેના પરિસ્પદ સમજવા. માટે ભૂત, ચડાળ કે કાળા નાગની ઉપમાને ધારણ કરને કોધ સૌથી પહેલા ત્યાજ્ય છે, સર્વથા ત્યાજ્ય છે પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ૧૬મા ભવમાં મહાવીરસ્વામીનો આત્મા વિશ્વભૂતિ નામે હિતે સંસારના ખટપટોના કારણે મુનિધર્મ રવીકાર્યો, તપશ્ચર્યા તપી, સ યમ પાળે પણ વિશાખાનદી ઉપરનો કોઇ કાબુમાં લઈ ન શકવાને કારણે મથુરા નગરીમા ગાયને શીંગડા સાથે ઉછાળીને દૂર ફેંકી દીધી અને વિશાખાન દીને મારવાનું નિયાણું કર્યું. અને ૧૮મા ભવે વાસુદેવના અવતારમાં અવતરી સાતમી નરકે Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગયા. ત્યાંથી સિંહના અવતારને પામી ચેથી નરકે ગયા. ઈત્યાદિ અગણિત ઉદાહરણોથી આપણે જાણી શકીએ છીએ કે કો ધાન્ય માણસ હિંસક હેાય છે, માટે તેના હૈયામાં મર્યાદાતીત પાપની વિદ્યમાનતા હોય છે. આ કારણે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે કે, કો–પાપના કારણે ભવભ્રમણ વધે છે, પરિણામે જીવ અસહ્ય અશાતા વેદનીય ભેગવનારે બને છે. (૨) માનકષાય - એમ કહેવાય છે કે ક્રોધકષાય કદાચ કાબુમાં લઈ શકાય પણ આઠ ફણાના કાળા ભય કર નાગ જેવા માન કષાયને સ્વાધીન કરે અત્યંત મુશ્કેલ છે. - લાભાંતરાય કર્મના ક્ષપશમથી મળેલી કંઈક દુગલિક વસ્તુઓ, વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી મેળવેલી કંઈક શારીરિક શક્તિઓ, અને દાનાન્તરાય કર્મને ક્ષપશમથી બીજાને કંઈ આપ્યું હોય, અપાવ્યું હોય આદિ કાર્યો પ્રત્યે માનવના મનમાં કઈક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે, જેને લઈને સમુદ્રની આગળ બિંદુ જેવા ડાં ઘણું થયેલાં પોતાના કો પ્રત્યે અભિમાન–અહંકાર–ગર્વ અને “મેં આ કર્યું, તે મારે કરવું પડ્યું, અથવા મારા વિના આ કામે કણ કરી શકે ?” આવા ભાવને જ માન–કષાય કહે છે. હવે શાસ્ત્રીય પદ્ધતિએ અભિમાનની ભયંકરતા તપાસીએ. (૨) માન રનવારથીનારામ નિમિત્ત: (દશવૈકાલિકઃ ૧૮૭) શાલીભદ્ર શેઠ, વસ્તુપાલ, તેજપાલ, અનુપમાદેવી, જગડુશાહ, પેથડકુમાર, વિજય શેઠ, વિજયા શેઠાણ આદિને જે કઈ ભૌતિક પદાર્થો મળ્યા હતા તેની આગળ આપણી પાસે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ કંઈ નથી, છતાં પણ માનવની પાસે જેમ જેમ પૈસો અને સત્તા વધતા જાય છે, તેમ તેમ તે માનવ સૌથી પહેલે દેવગુરુને વંદન–નમન કરવાને મળેલો અવસર ઈ નાંખે છે. અર્થાત્ સંસારભરનાં બધાંય કામો કરવા માટે તેની પાસે સમય છે. પણ અહિ તદેવની પૂજા-આરતિ વગેરે કરવા જેટલો સમય અને પચ મહાવ્રતધારી ગુરુદેવનાં ચરણે માં બેસીને તત્ત્વજ્ઞાન સમજવા જેટલો સમય તેમની પાસે હતો નથી. માટે જ પિતે પિતાના શ્રીમુખે કહેતે રહે છે કે, સાહેબ ! આ સંસારની માયામાં ફસાયેલ હોવાથી પૂજા–પાઠ અને ધર્મધ્યાન શી રીતે કરું ?” (૨) માન: જીર્વપરિણામ (જીવાભિગમ સૂત્ર ૧૫) પૂર્વભવના કરેલા માનકષાયના ઉદયથી અથવા પ્રાપ્ત થયેલા ભૌતિક પદાર્થોથી ઉદીતિ (ઉદી) કરાયેલા માનકષાયને લઈ માનવજીવનમાં ગર્વિષ્ઠતાના પરિણામ થાય તેને માન કહે છે. “જન અર્વ: વા રિતીય રવિ જa ” ગર્વ શબ્દની આ વ્યુત્પત્તિમાં “ ધાતુ તુદાદિ ગણુને લે જેનો અર્થ છે બીજાનાં સત્કાર્યોને, બીજાની મેટાઈને, વિદ્વત્તાને, પુણ્યકમિતાને ગળી જવા. આવા ગર્વના પરિણામેના મૂળમાં માનકષાય રહેલે છે. એની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કરી છે “સમ જોઇg નાસ્તીતિ મનન માનઃ સારાંશ કે મારા જે કે મારાં જેવાં કાર્યો કરનારો બીજે કેઈપણું નથી. આવા અહંકારી ભાવે માન કષાયને કારણે થાય છે. માટે આવે ગર્વિષ્ઠ અહ કરી માણસ જ્યારે સડક ઉપરથી જ હોય છે ત્યારે સૌ કોઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે તે ચાલતો હોય જાણે છાતી ફુલાવતે ચાલે છે, અને અંદરના હૈયાથી જાણે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કહેતે હોય કે “મારા જેવો બીજો કોઈ પણ શ્રીમંત નથી, દાનેશ્વરી નથી, વ્રતધારી નથી, કિયાકાંડી નથી, વિદ્વાન નથી, વક્તા નથી, તપસ્વી નથી, રૂપાળ નથી, ખાનદાન નથી, તેમ જ પિલીટીકલ પણ નથી. એટલે જે કંઈ છે તે હું પોતે એક છું, મારા જેવો બીજો કોઈ નથી.” (३) मानो जाति आदि गुणवान् अह एव इति मननअवगमन गम्यते वाऽनेनेति भावः ( ઠાણા૧૯૩) (૪) માનઃ સમિતિ પ્રયતુ: ( ઉત્તરાધ્યયન ૨૬૧) (૫) માનઃ જાતિપાદિમુક્યો : ( આચાઇ ૧૭૦) અર્થાત્ જાતિ, કુલ, લાભ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને જ્ઞાન આદિમાંથી અહં સંજ્ઞા પ્રગટે છે, જેના કારણે પિતાને મળેલી વિજલીના ચમકારા જેવી, નદીના પ્રવાહ જેવી હાથીના કાન જેવી ચંચલ દ્ધિ સમૃદ્ધિ આદિની પ્રશંસા કરવામા જ દિવસનો મોટો ભાગ પૂર્ણ કરે છે. આ બધું માન કષાયના પાપે થાય છે, જે અઢાર વાપસ્થાનમાં સાતમું પાપ છે. (૩) માયા કષાય : અનભવી ગાચાર્યો તે એમ કહે છે, “માનરૂપી અજગરને નાથવામાં કઈક પ્રયત્ન કરવે પડતા હશે, પરંત માયા–નાગણ તે બહુ જ અસાધ્ય હેવાથી ભલભલા ગીમહાગી–પંડિત-મહાપંડિત આદિને પણ પિતાની જાળમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ફસાવી દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવવામાં અદ્વિતીય છે. મહોપાધ્યાય યશેવિજયજી મ તો ત્યાં સુધી કહે છે : 'सुत्यज रसलाम्पटय सुत्यज देहभूषणम् । । सुत्यजाः कामभोगाद्या दुस्त्यज दभसेवनम् ।।' % કેશ લેલ ધારણા સુણે સંતા છે, ભૂમિ શય્યા વ્રત ત્યાગ ગુણવંતા જી; સકળ સુકર છે સાધુને સુણ સતા જી, દુક્કર માયાત્યાગ ગુણવંતા જી ” ? સારાંશ કે ઘી-દૂધ, મલાઈ સાકર, ગેળ, દહીં આદિની રસલ પટતા, શરીર ઉપરનાં આભૂષણોને શણગાર, કે સ્ત્રીઓને સહવાસ તથા માથાના વાળનો લેચ, મેલાં કપડાં, ભૂમિ સંથારે પણ સાધકને સુકર અર્થાત્ સુખેથી પાળી શકાય તેવા હોય છે, પરંતુ આખ્તર હૈયામાં રહેલી માયા નાગણ, માયા શલ્ય કે માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કઠણ છે અનંત સંસારની માયા પણ અનંત હેવાથી કયા સમયે, કેવા રૂપે, કયા નિમિત્ત, નૃત્યાંગનાની જેમ નૃત્ય કરતી માયા માનવની સામે જ્યારે આવશે ત્યારે તેને જાણવા માટે સંસારને એકેય નજુમી (જ્યોતિષી) સમર્થ નથી, તેમ કઈ પણ મંત્ર ત્યાં કામ આવવાને નથી. આ માયા આબાલ–ગોપાલ સૌના જીવનમાં હોવા છતાં પણ “ઘરડાંને ઝાઝેરી” આ ટંકશાળી વચન જ સાક્ષી -આપે છે કે સંસારને ભેગવીને થાકી ગયેલા, ક ટાળી ગયેલા કે અશક્ત થયેલા ઘરડાઓને તે આ માયા નાગણના ડંખ બહું જ જોરથી લાગેલા હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ય. મારુ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હવે આપણે શાસ્ત્રીય વચનથી માયા નાગણનાં પરાક્રમો જોઈએ? (૨) વાર૦થાનોફોરવાત સાચે માયા (ઉત્તરા. ર૬૧) સ્વ એટલે પિતાની જાતને અને પર એટલે બીજાને વ્યા ઉત્પન્ન કરાવે તેવું શાસ્ત્ર, શઠતા, લુચ્ચાઈ અને પિોલીટીક્સ જીવન માયા છે. (२) सर्वत्र स्ववीर्य निगृहनम् माया (આવ૦ ૪૩) (૩) gવંચનવૃદ્ધિ: માથા (નાતા. ૨૩૮) (४) परवंचनाभिप्राय. माया (૫) અનાનૈવ માથા (પ્રજ્ઞા૩૩૫) (६) मायाविषयौं गोपनीयं प्रच्छन्नमकार्य कृत्वा नो आलोचयेत् सा माया (ઠાણા ૧૩૭) ઈત્યાદિક સૂત્રોથી જણાય છે કે માયા અને માયાવી જીવન અસાધ્ય રોગની તુલનામાં આવે છે. (૪) લેભ કપાય - ભૂખડી બારશ જેવા લેભકષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે, જેમાં બધાય દુર્ગુણ, પાપ, અપરાધ અને પ્રપનો સમાવેશ શક્ય બને છે. નાટકના થિએટર પર એક જ વ્યક્તિ જેમ જુદાં જુદા રૂપે આવે છે, તેમ ભરાક્ષસ પણ વ્યક્તિના જીવનમાં જુદા જુદાં રૂપે આવે છે. પુત્રલેભ, દ્રવ્યલેભ, સત્તાભ, વસ્ત્રાભૂષણભ, ઈજ્જતભ, વિષયવાસના ભ ઈત્યાદિકરૂપે લેભ નામના રાક્ષસે જીવમાત્રને કે દેવમાત્રને Page #83 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ ૨૫ પેાતાની દાઢમાં સમાવી દીધા છે. લેાભની વ્યાખ્યાએ શાસ્ત્રોમાં ભિન્નભિન્ન દેખાય છે. (૬) હોમ: પાŻયક્ષ: (२) लोभः मूर्च्छा (३) लोभः चित्तविमोहनम् (४) लोभ : तृष्णापरिग्रह परिणाम: (५) लोभन अभिकाक्षणम्, लुभ्यते वाऽनेनेति लोभ: (જીવા ૧૫) (પ્રશ્ન ૪૨) (પ્રશ્ન ૯૬) (આચા. ૧૭૦) (ઢાણા. ૧૭૩) (ઉત્તરા. ૨૬૧) (૬) દ્રવ્યાયમિન્ના જોમ : (૭) હોમ: અમિન : (શ. ૧૦૭) (८) गामभिकांक्षा (ઉત્તરા. ૨૯૭) (૧) ઋઘવસ્તુ વિપય ઢચામમ્ (ઉત્તરા૦ ૬૬૪, ભગવતી. ૮૦૪) - દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું, આ ચારે કષાયાના માલિક પેાતાના આત્માને વધારે ભારે મનાવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી શ્રાવસ્તી નગરીના બધાયે શ્રાવક પ્રભુની વાત સાંભળીને ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ઉદ્વેગ પામીને તેઓએ પ્રભુને વંદન કર્યું, નમન કર્યું. તથા જ્યાં શખ નામે શ્રાવક હતા ત્યાં આવીને શંખને વંદન-નમન કરી ખમતખામણાં કર્યાં અને સમવસરણથી બહાર આવીને ' તપેાતાને ઘેર ગયા. શખ શ્રાવક પણ ઋષિભદ્ર પુત્રની જેમ યાવત્ ખધાંયે દુઃખાના ક્ષય કરીને કલ્યાણ પામશે. ૨ જ બારમા શતકના પહેલા ઉદ્દેશા સમાપ્ત Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અહીં આવ્યા છે. તેમનું નામ સાંભળતા જ અનંત પુણ્ય ખ ધાય છે. તે તેમને કરેલું વદન, નમન પ`પાસન અને તેમના શ્રીમુખે સાંભળેલા શબ્દોથી થતા લાભનુ તા પૂછવું જ શું? માટે તૈયાર થાઓ, પ્રમાદ છેડા, આલસ્ય ત્યાગા અને આપણે બધા ભગવાનના સમવસરણમા જઈ માનવજીવન સફળ બનાવીએ.’ એમ કહીને પેાતાના સેવક પાસે ઉત્તમમાં ઉત્તમ રથ તૈયાર કરાબ્યા, તેમાં એસી સમવસરણ તરફ પ્રસ્થાન કર્યુ અને સમવસરણને દેખતાં જ રથ નીચે ઉતરીને અંદર પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા કરી, તથા નમન–વંદન કરી યથાયેાગ્ય સ્થાને બેસીને એકાગ્ર ચિત્ત ધર્મોપદેશ સાંભળ્યે દેશનાન્તે વિધવા, મહા-વિદુષી, જીવાજીવાદિ તત્ત્વાના જાણનાર, અરિહંત પ્રત્યે અનન્ય રાગ ધરાવનાર, જૈન સાધુ સાધ્વીજીના પરમે પાસિકા, જૈનશાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્વશાળી જય'તી શ્રાવિકા સમયે સમયે ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો પૂછવા લાગ્યા અને ભગવાને તે પ્રશ્નોના જવાએ આપ્યા ત્યારે શકા-આકાંક્ષા-વિચિકિત્સા વિનાના થયેલા તે શ્રાવિકા પરમાનંદ પામીને અતિશય સ્વસ્થ થયા. દેશનાન્તે પ્રભુ સન્મુખ બે હાથ જોડી માથુ નમાવીને તેમણે પૂછેલા પ્રશ્નો નીચે પ્રમાણે છે જીવ ભારે શાથી અને છે ? પ્રશ્ન-૧ હૈ પ્રભુ ! કયા કાર્યાં કરવાથી જીવ ભારે બને છે? વજનદાર બને છે.? જવામમાં ભગવતે ફરમાવ્યું કે : હે જયંતી શ્રાવિકા ! પ્રાણાતિપાત મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપસ્થાનકાનાં સેવનથી, સેવન કરાવવાથી અને મન વચન કાયાથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ તેમનું અનુમદિન પ્રશ સાદિ કરવાથી જીવ ભારે કર્મી બને છે. ભારે વજનદાર પદાર્થો જેમાં નીચેની તરફ જાય છે તેમ તેવા જીવે અધગતિ એટલે નરકગતિ તથા તિર્યંચગતિમાં જ જાય છે, જ્યાં સ્પષ્ટ અસ્પષ્ટ વેદનાઓ ભેગવવાની હોય છે, અને કદાચ આવા જ મનુષ્યગતિમાં આવે તો પણ નીચ જાતિ અને નીચ કુળમાં જન્મ લેવા ઉપરાંત ખાનપાન રહેઠાણ આદિમા ઘણું જ દરિદ્ર હોવાથી તિર્ય કરતાં સખ્ત મજૂરી કરવા છતા પણ ભૂખ્યા પેટે ઊઠે છે અને ભૂખ્યા પેટે સૂવે છે. પહેરવાનાં કપડાં નથી, રહેવા માટે સ્થાન નથી, સૂવા માટે જમીન નથી તથા અત્યંત ગંદા સ્થાનમાં, ઝૂંપડપટ્ટીમા, સર્વથા કાચા કાગળ આદિનાં ઝૂંપડાઓમાં ટૂંકી-સર્વથા ટૂકી જમીનમાં જ રહેવાનું હોય છે. ઠંડી, ગરમી અને વરસાદની ત્રણેય સમ તેમને માટે વગર મતે મોત જેવી હોય છે. કદાચ થોડું ઘણું પુણ્ય જેર કરે તે સારા સ્થાને જન્મી શકે છે, પણ પૂર્વભવમા કરેલાં પાપને લઈને અર્થ અને કામનાં સાધનો સાથે બારમે ચંદ્ર હોવાથી તેઓ આખેય દિવસ આર્તધ્યાનમાં અને રાતે તડફડિયાં મારતાં જીવનનો મોટો ભાગ પૂર્ણ કરે છે. આનાથી વધારે પુણ્ય કદાચ હોય તે ભૌતિક સાધને સારા પ્રમાણમાં મળતાં હોવા છતાં પણ કૌટુમ્બિક કલેશ, પડોશીઓ સાથે કલેશ ભેગવ પડે છે, તથા પાપસેવન અમર્યાદિત હોવાથી એકબીજાના હાડવૈરી બનીને એકબીજાના મતને માટે શા ચલાવે છે, અથવા ભયંકરમાં ભયંકર જીભાજોડી દંતક્લેશ તથા હાથે હાથ મારામારીમાં રીબાતા રીબાતા રૌદ્રધ્યાનમાં જ જિંદગી પસાર કરે છે. તેના કારણે મેળવેલા પુણયકનાં સાધને પણ ભેગવી શકાતા નથી. ગવાતા હોય તે તેમાથી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આનંદ અને આશીર્વાદ મેળવી શકતા નથી, અને પુનઃ પુનઃ પાપસ્થાનના સેવનથી પાછા દુર્ગતિ તરફ પ્રસ્થાન કરી કેટલાંય કાળચો પૂરા થાય તે પણ ચરમાવર્તમાં પ્રવેશી શતા નથી, અને સમ્યગ્દર્શનનો પ્રકાશ મેળવવા સમર્થ બનતા નથી. જાત્યાધ માણસ જેમ કંઈ પણ જોઈ શકતા નથી તેમ આવા જીના જન્મ સમયે ગમે તેટલા તીર્થકરો થાય તે પણ તેમને ધર્મ પ્રત્યે રુચિ થતી નથી અને સમ્યગમાર્ગમાં આવી શકતા નથી ” આ પ્રમાણે ભગવાનની વાત સાંભળીને પર્ષદા પાપભીરૂ બની ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બની. ભવસિદ્ધિક જીવો માટે વક્તવ્યતા : પ્રશ્ન-૨ જયતી શ્રાવિકા પૂછે છે: “હે પ્રભે! જીને ભવસિદ્ધિપણું સ્વાભાવિક છે કે પારિણામિક છે?” ભગવતે કહ્યું કે, “ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક જ હોય છે, પરિણામિક હેતું નથી જીવનુ ચૈતન્ય સ્વાભાવિક છે. પહેલા ચૈતન્ય હતું નહીં પણ ઈશ્વરની માયાથી તેમાં ચૈતન્ય આવે છે અથવા સમવાય સંબધથી ચૈતન્ય આવે છે. એ બધી મિથ્યા વાણી હોવાથી તર્કસંગત કે આગમ સંગત નથી જ્યારે બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, કૃશત્વ એ બધા પરિણામિક ભાવે છે, જે આવે છે ને જાય છે. બાળકમાં બાલત્વ આવે છે ને એક દિવસ તે સર્વથા ચાલ્યું પણ જાય છે. ત્યારે ચૈતન્યમા વૃદ્ધિ કે હાલ ભલે થાય તે પણ જીવમાંથી ચૈતન્ય કેઈ કાળે અને કેઈનાથી પણ જતુ નથી પત્થરમાં મૂર્તિ કે સ્ત ભ આદિ પરિણામે મા ફેરફાર કાળને લઈને થતા હશે, તે પણ એમાં રહેલું સ્વાભાવિક કાઠિન્ય ફેરફાર પામતું નથી. પરિણામિક Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ભાવમાં પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય કે કાળ દ્રવ્યનો ચમત્કાર રહે છે, નહીં કે ઈશ્વરનો ! ચૈતન્યની જેમ ભવસિદ્ધિપણું પણ જીવમાં સ્વાભાવિક છે. ભવસિદ્ધિક એટલે ? તે જાણી લઈએ. સ્તવનમાં આપણે ગાઈએ છીએ કે, “સિદ્ધિ નિવાસ લહે ભવસિદ્ધિ તેમા શુ પાડ તમારે? તે ઉપકાર તમારે વહીએ જે અભવ્ય સિદ્ધને તા, એ પ્રભુજી એલ ભડે મત બીજે ” ત્યારે સમજવાનું એ છે કે ભવસિદ્ધિક એટલે શું ? () મ. ઉદ્ધિાડ મા સિદ્ધિ મળ્ય: (રાજ ૪) (૨) પવૅ સિદ્ધિા સૌ મવસિદ્ધિ મથ (પ્રજ્ઞા) ૩૯૩) (३) मवैः सख्या तैरसख्या तैरनन्ते ; सिद्धिर्यस्याऽमौ भव्यः (પ્રજ્ઞા) ૫૧૩) (४) भवा भाविनी या सिद्धिः निवृत्ति येषां ते भवसिद्धि का: (ઠાણા. ૩૦) [ અલ્પ પરિચિત શબ્દકે “ ભાગ-૪] ઉપરના સૂત્રાશથી જાણી શકાય છે કે, જે જીવ આજે, કાલે, બે-ત્રણ કે પાંચ ભવે, સંખ્યાતા અસંખ્યાતા કે અનંતાભવે પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક કહેવાય છે. આનાથી વિપરીત અભવ્યસિદ્ધિકે હેય છે, જે કઈ કાળે અને કેઈની સહાયતાથી પણ મોક્ષ મેળવી શકવાના નથી. આબાના ઝાડ ઉપર રહેલી કેરી સમય આવતાં પોતાની મેળે જ ઝાડ ઉપર જ રહ્યા રહ્યા પાકે છે, જ્યારે કૃત્રિમરૂપે પકાવવાનાં નિમિત્ત મળતાં તે કેરી ૪-૬ દિવસ વહેલી પાકી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ જાય છે. તેવી રીતે ભવસિદ્ધિક અવસ્થાને પણ કાળલબ્ધિ અને ભાવલબ્ધિ નિમિત્તરૂપ હોય છે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં જવા માટે કાળલબ્ધિ ન પાકી હોવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઠેઠ ૨૧ ભ સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં તેઓ આવી શક્યા નથી માટે ત્રીજા ભવે ચારિત્ર મહનયના કારણે સંયમભ્રષ્ટ થયા; જ્યારે શિષ્યસંપત્તિના લોભે દર્શન મેહનીયના ચકાવે ચડ્યા અને સભ્યત્વથી પણ ભ્રષ્ટ થયા. વચલા બાર ભવે સુધી ફરીથી સમ્યગુદર્શન મેળવવાને માટે સમર્થ બની શક્યા નથી. સળગે ભવે ફરીથી ચારિત્રવંતા થયા પણ મોક્ષમર્યાદાથી દૂર હોવાને કારણે કોધાવેશમાં ધૂઆં પૂ થઈને નિદાનગ્રસ્ત બન્યા. અઢારમા ભવે નિયાણનાં ફળ ભગવીને સાતમી નરકે ગયા. વશમા ભવે સિંહના ભવે જન્મી એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. આ પ્રમાણે નયસારના ભવમાં સમ્યક્ત્વ મેળવ્યા પછી પણ એકવીશ ભવ સુધી ઘણું ભયંકરમાં ભયંકર–અનંતાનુબ ધી કષાય અને મિથ્યાત્વ મેહનીય સંબધી કમેં ભગવાયાં પછી બાવીશમા ભવમાં દેશની મર્યાદામાં આવી શક્યા છે. તેથી પાપસ્થાનકેના માર્ગ બંધ થયા, સવરનાં દ્વાર ઉઘડ્યાં અને પિતાના હૈયામાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા. પછી તે ઉત્તરોત્તર આગળની શ્રેણીઓમાં ચડતા ગયા અને સત્તાવીશમા ભવમાં કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિનો સમાગમ થતાં મહાવીરસ્વામીને આત્મા અનંત સુખને ભક્તા બનવા પામે. માટે જ કહેવાયું છે કે, “વહેલા કે મોડા ભવસિદ્ધિકે મેક્ષમાં જનારા થશે અને અભત્રસિદ્ધિકે હરહાલતમાં મેલ તરફ પ્રસ્થાન કરી શકવાના નથી ” કારણ આપતાં કહેવાયું છે કે, “જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભવ્યસિદ્ધિક પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદેશક-૨ ૩૩ તા શી સ્વાભાવિક છે, જેમાં કેઈ જાતને ફરક પડે નહિ તેને સ્વાભાવિક કહે છે. અભવ્યસિદ્દિક-અભવ્ય જનો સ્વભાવ જ એ છે કે તે મનુષ્ય અવતાર મેળવે, આર્યદેશ મેળવે, આર્યકુળ મેળવે તે પણ કઈ કાળે તેમનાં હૈયાં ધર્મની આરાધના કરવા માટે તૈયાર થતા નથી. કદાચ દેવગતિના સુખ ભોગવવા માટે કે મનુષ્ય અવતારમાં રાજા મહારાજ થવા માટે દીક્ષા લે તો પણ ભાવથી કેરા ધાકેર હોવાને કારણે “જૈનત્વને પ્રાપ્ત કરવા માટે સ્વપ્નમાં પણ તૈયાર થઈ શકતા નથી. કેરડુ મગને સ્વભાવ જ એ છે કે તેના માટે હજાર મણ લાકડાં કે પાણી બાળી નાંખીએ તે ચે તેમા નમ્રાશ આવતી નથી. જેમ પુષ્કાગવર્તમા મગરોલ ના ભજે..”, ગધેડે ગમે તેવાં સ્વને સેવે કે મારે શિગડાં હોય તે સારૂં! પણ કુદરતની આગળ તેના સ્વપ્નો શી રીતે ફળશે? માટે આવાં બીજા ઉદાહરણોમાં પણ જવાબ એક જ છે કે ભવસિદ્ધિકે પોતાના સ્વભાવથી મોક્ષમાં જાય છે અને અભયસિદ્ધિ તથા પ્રકારનો સ્વભાવ ન હોવાના કારણે મેક્ષમાં જતા નથી જીથી સંસાર રિક્ત થશે? જયંતી શ્રાવિકા ફરીથી ભગવાનને પૂછે છે કે, હે પ્રભો ! તથા પ્રકારના સ્વભાવને લઈને આજે કલે, ભવાંતરે કે અન ત ભવે પણ યદિ જીવાત્માઓ મોક્ષમાં જશે તે સંસારવતી બધાયે ભવસિદ્ધિ મેક્ષમાં ગયા પછી સંસાર ખાલી થાય ? જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે “હે શ્રાવિકે ! આ તમારો અર્થ સમર્થ નથી, વ્યાજબી નથી, કેમકે અન તાનંત જીથી ભરેલે આ સંસાર કેઈ કાળે પણ ખાલી થઈ શકે તેમ નથી. જીવની અનંતાનંતતા પહેલા ભાગમાં જોઈ લેવી. છતા પણ એક ઉદા જ છે રિદ્ધિકે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હરણથી ફરી જાણીએ. અત્યાર સુધી આપણા મસ્તક ઉપરથી અન તાનંત સમયને ભૂતકાળ પસાર થઇ ગયા છે અને એક એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અન તાન ત છે. વમાન કેવળ એક જ સમયના છે. આમ ત્રણે કાળના સમય મુખ્તા પણ હું શ્રાવિકે ! જીવરાશિ અનંતાન તજીણુ વધારે હાવાથી કયારે ય પણ સંસાર ખાલી થવાને નથી. " સ'સારના સર્જક કાણું ? જય'તી શ્રાવિકા ભગવાનને પૂછે છે, હે પ્રભા 1 સંસારના સર્જક કોણ ?” જેની ઉત્પત્તિ હાય છે, તેના નાશ થાય છે. જ્યારે સ`સાર અનાદિકાળના અને અન તકાળ સુધી રહેનારા હેાવાથી કોઇનાથી ઉત્પાદ્ય નથી. સ્વય જન્મ મરણના ચક્રે ફસાયેલા બ્રહ્મા સંસારના ઉત્પાદક કેવી રીતે બની શકે? તેનાં જ શાસ્ત્રો કહી રહ્યાં છે કે અત્યાર સુધીના સંસારમાં આવા બ્રહ્માએ અને ઇન્દ્રો પણ ઢગલાખાંધ થયા છે અને સર્યાં છે. માટે બ્રહ્મા સૃષ્ટિના સર્જક નથી. વિષ્ણુ રક્ષક હાય તે પેાતાની દ્વારિકા નગરીને પણ કેમ ખચાવી ન શકથા ? અને શ ંકર ભગવાન તે સૌને સુખ-શાંતિ આપનારા હાવાથી કેઈ કાળે પણ કઈને મારી શકતા નથી માટે જીવમાત્રને પોતાના શુભાશુભ કર્મો ભાગવવા પડે છે, માટે પેાતાની મેળે જ જીવ સ સારને સર્જક છે, રક્ષક છે અને મારક છે. લાખા–કડા માણસોની આખા જ સાક્ષાત્કાર કરી રહી છે કે જીવ પાત પેાતાની મેળે જ જન્મે છે, જીવતા રહે છે અને મરે છે કદાચ કોઈ કહી શકે કે, ‘ પિતા (Father) પુત્રને જન્મ Page #91 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૨ રૂપ દેનાર છે. પણ આ વાત જૈન શાસનમાં પ્રામાણિક નથી કેમકે પિતાનું શુકપતન યદિ પુત્પત્તિમાં કારણભૂત હોય તે જ્યારે શુકપતન થાય ત્યારે માતાની કુક્ષિમાં પ્રતિદિન સંતાનને આવવું જોઈએ. પણ આવું કેઈ કાળે થયું નથી, થતું નથી અને ૩૩ કરોડ દેવી દેવતાઓની સહાયતા મળે તે પણ થવાનું નથી આના અનુસંધાનમાં કેઈએમ કહી શકે છે કે પતિત થતા પિતાના શુદ્ધ સાથે માતાના રજતુ મિશ્રણ થવુ અત્યાવશ્યક છે” આવી દલીલનો જવાબ એ હોઈ શકે કે “માતા પિતાની શારીરિક શક્તિ, ખોરાક, ઔષધાદિ છેક સુધી એક સરખા હોવા છતાં પણ પ્રતિદિન શુક્ર અને રજનું મિશ્રણ થવામાં અને તેમાં પ્રતિદિન એક એક સંતાનને કુક્ષિમાં આવવામાં કર્યો બાધ આવતું હશે ? તે બનેનું મિશ્રણ આજે, કાલે કે પમ દહાડે થતું નથી અને વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે કેમ થતુ હશે? કેણ કરતુ હશે? કેવી રીતે કરતુ હશે? અને આજે જ મિશ્રણ ન થાય તેમા કયું કારણ ? ત્રીજે વાદી એમ કહે છે કે, “મિશ્રણ થવામા ઈશ્વરની મરજી કારણભૂત છે.” તે આ વાત પણ ચગત નથી કારણ કે જગકર્તા ઈશ્વર માતાપિતાના આવતી કાલના સ ભોગમાં શક અને રજ ભેગાં કરે તે આજના સંગમા જ ભેગા કરે તે તેને શો વાંધો આવે એમ છે? જેથી ચાલીસ ચાલીસ દિવસ સુધી ખાધેલા સાલમપાક, બદામપાક, કેસરિયા દૂધ અને ઘી રોટલાથી બનેલાં વીર્ય અને રજ બેકાર તે ન જાય ? મૈથુન કર્મમા સહજરીતે માનસિક ક્લિષ્ટ પરિણામે જ હોય છે, તે બિચારા પુરુષનાં સત્કર્મો બગાડીને તેમનાં વીર્ય અને રજનો નાશ કરાવવામાં ઈશ્વરને મજા આવતી હોય તો તે પરમાત્મા શી રીતે કહેવાશે કેમકે આવા છે જે બીજાની મશ્કરી કરે, તેમનાં સત્કાર્યોને બગાડે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે પરમાત્મા કહેવાય! માટે આ બધા પ્રશ્નો અને ઉત્તર સર્વથા નિરર્થક છે. જ્યારે સત્યાંશ એ છે કે શુક્ર અને રજના મિશ્રણમાં માતાપિતાની હોશિયારી શક્તિ કે ખોરાક કામમાં આવતા નથી, પણ માતાની કુક્ષિમાં જન્મ લેનાર જીવાત્મા પિતાના પૂર્વભવના કણાનુબંધને ત્યાં જ પૂર્ણ કરીને જે સમયમાં નવાં માતાપિતા સાથે બાણનુબંધ ચાલુ થશે તે જ સમયે પિતાની મેળે જ જન્મ લેનારા પુત્રને ત્રાણાનુબ ધના કારણે માતાપિતાને સ ભેગમાં શુક અને રજ ભેગાં થાય છે અને સંતાન પિતાની મેળે કુક્ષિમાં આવીને નવ મહિનાની ગંદી કેટલી(કારાવાસ)માં કેદ થઈ જાય છે, અને ભવ ભવાંતરનાં ઉપાર્જિત કરેલાં રાગ-દ્વેષ, સુખ દુખ, સંગ-વિયોગના સંબંધે બીજા જીવ સાથે જેવી રીતે ભેગવવાના છે ત્યાં સુધી સંસારના સ્ટેજ ઉપર પિતાની નાટક લીલા રમે છે અને વેર-ઝેર, મારફાડ, હસવું રડવું આદિ કર્મો આ ભવ પૂરતા ભેગવાયાં પછી તે જ સમયે પિતાની મેળે મૃત્યુ પામે છે, અને આ ભવનાં કરેલા કર્મોને ભેગવવાને માટે બીજા ભવના નવા સંસારની તૈયારી કરે છે માટે કહેવાય છે કે સંસારનો સર્જક, રક્ષક અને મારક આ જીવાત્મા પોતે જ છે. તે સર્વતંત્ર સ્વતંત્ર છે. ઊંઘવું સારું કે જાગવું સારૂં? જયંતી શ્રાવિકા પૂછે છે કે, “હે પ્રભો ! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?” જવાબમાં ભગવતે ફરમાવ્યું કે “હે શ્રાવિકે ! કેટલાક જો ઊંઘતા રહે તે જ સારું છે, અને કેટલાક જી જાગતા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શતક ૧૨ મુ`ઃ ઉદ્દેશક-૨ રહે તે સારુ છે. ’ આનુ કારણ આપતાં ભગવતે કહ્યું કે, ' જે જીવા અધર્માનુશા–મનુષ્યાવતાર પામીને પણ જેએ અધ – ખાનપાન, રહેણી કરણી અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી. વન-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર વિનાનું જીવન જીવનાર હેાવાથી. અધર્મે∞ા-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનામાં જરા પણ રસ વિનાના હેવાથી. અધર્માર્થાયી-ધમ અને ધર્મોના પ્રસગાને વિકૃત કરી પાપભાષા એલનારા. ગવર્મત્રોની-ધાર્મિક વ્યવહારને સવ થા અપલાપ કરીને હિંસા અસત્ય–ચારી-મૈથુન અને પરિગ્રહ રૂપ અધર્માંને જ ધર્મ તરીકે માનનારા. અધર્મરાળી દેવ, ગુરુ, ધર્મોના પ્રત્યે રાગનુ દેવાળું કાઢી જૂઠા પ્રપંચી ખુશામતીયા અને લખાડ માણસાને ચાહનારા. અધર્મસમુદ્દાવારી-અધમ્ય આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા. સયમનીવિલા-જેનાથી ભયકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હેાવાથી. ― —આ પ્રમાણે આઠેય પ્રકારના જીવા વઘતા રહે, સૂતા રહે તે જ સારું છે. જેથી ચરાચર સંસારમાં રહેલા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભૂતને-જીનેસને, “જ્વરિયાવળિયાપુ, સોયાવાયાળુ, કૂરાવાયાણ, તબ્લાવાયાણ, વિજ્ઞાવાયg–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઈષ્ટ વિગ કરાવ, શેક સંતાપ દે, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા, અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિસા છે, પાપ છે. અને હિંસક માણસ આખાય સંસારને શત્રુ છે જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસ ઊંઘતા રહે તે ઘણું પાપોથી પિતાની જાતને બચાવી શકે છે. - હવે એનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્મના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવના માલિક છે, તેમનું જાગતા રહેવું વધારે સારું છે “સંસારને વિષમય બનાવવા કરતાં અમૃતમય બનાવ જોઈએ.” આદિ નીતિવા કરતા પણ પિતાના આત્માને હિસા--અસત્ય-ચૌર્ય– મૈિથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂ૫ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા-સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જવું એ વધારે સારું અને સત્ય તત્ત્વ છેબેશક ! જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું હરહાલતમાં પણ સારું નથી, તેમ છતાં સંસાર વ્યવહાર કરતા પણ ધાર્મિકતાં વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક–સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે. અહિંસા-સંયમ તત્વ છે, બેશક ભાર વ્યવહાર સબળત્વ અને નિર્બળત્વ માટેની વક્તવ્યતા ? એવી જ રીતે દયાના સાગર, જીવમાત્રની વૃત્તિઓના પૂર્ણજ્ઞાતા, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “યદિ જીવન Page #95 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૨ ૩૯ વ્યવહારમાં હિસ, અસત્ય. કર કમિંતા અને માર્યા–પ્રપંચમાં રહેલા હોય તેવા માણસે નિળ, અશક્ત રહેવામા જ તેમનુ કલ્યાણ છે, જેથી ઘણા હિંસાદિ પાપેામાંથી બચી શકશે. જે ભાગ્યશાળીએ અહિંસક છે, સત્યવાદી છે, પાપકારી છે અને પારકાને માટે જીવનારા છે, તેએ મન વચન તથા કાયાથી શક્ત અને તે સારું છે. 1 વ્યવહારષ્ટિએ જાગૃત અને સશક્ત હોવા છતાં પણ જેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં વિનય નથી, ખીજાને પેાતાની વસ્તુ આપવાની વૃત્તિ નથી, અથવા ઘરના ખૂણામાં બેસીને “ સ સા રમાં મારા કોઇ શત્રુ નથી, હું પણ કોઇના શત્રુ બનવા માગતા નથી ઘેર ઘેર દૂધ ાટલાનું ભોજન સૌને પ્રાપ્ત થાએ સંસારમાં કોઇ ભૂયેા તરસ્યા અને ઠંડીમા ધ્રુજતેા તથા વિના મેતે મરનાર કેાઇ હાય નહિ.” આવી પવિત્ર અને પૈસા ખર્ચ્યા વિનાની ભાવના પણ ભાવી શકતા નથી તેવા જીવની જાગરણશીલતા અને શક્તિએ કેવળ પાપાત્પાદન પાપવન અને ઉદરભરણ સિવાય બીજા કથા કામે આવશે? માટે જાગરણુશીલતા સાથે ધાર્મિ કતા, પરમયાળુ પરમાત્મા સાથે તાદાત્મ્યતા અને ઉદ્દાત્ત ભાવના હાય, તેમ શરીરની સશક્ત અવસ્થા સાથે સદાચાર, પાપકાર અને પરસ્ત્રીત્યાગની ભાવના હાય તા તેવા ભાગ્યશાળી જીવાની પ્રશંસા દેવા પણ કરશે, કિન્નરીએ પણ તેમના ગીતડાં ગાશે અને સંસારની સ્ત્રીએ પણ રાસગરબા ગાશે વેને દક્ષતા મળે તે સારૂં કે પ્રમાદ–આલસ્યની પ્રાપ્તિ થાય તે હવે જયંતી- શ્રાવિકાના અતિમ પ્રશ્ન ' સારૂ ? એ છે કે હે Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ૪૦ પ્રભા ! જીવાને દક્ષતા મળે તે સારૂ કે પ્રમાદ-આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂ ? ? જીવેશને આશ્રયીને પ્રભુએ જવાબ આપતા ફરમાવ્યું કે “ કેટલાક જીવાને દક્ષતા મળે તે સારૂં છે, અને કેટલાકને આલસ્યની પ્રાપ્તિ થાય તે સારૂ છે. જે જીવા ધર્મને અનુસરનારા, ધ ભાષા ખેલનારા, ન્યાયમાને અનુસરનારા અને પથ્યભાજી હેાય તે દક્ષ અને તે સારૂં છે અને તેનાથી વિપરીત વૃત્તિના માનવેને માટે આલસ્યદેવના મનવામાં જ સારૂ છે. ઉપાસક 27 પેાતાનામાં અને પેાતાનાં સંતાનેામાં દક્ષતા-હોંશિયારી આવે તેમ સૌ કોઇ ઈચ્છે છે, જ્યારે આલસ્યને કઇપણ ઈચ્છતે નથી. જ્યારે ભગવાન મહાવીરસ્વામી જીવાને આત્મકલ્યાણને સામે રાખીને તે જીવા પાપથી બચે, રાગદ્વેષ-કલેશ અને કંકાસથી બચે તે માટે અધાર્મિક આદિ માનવાની દક્ષતાને નકારી કાઢે છે. હવે આપણે દક્ષ અને દક્ષતાના તાત્ત્વિક અર્થ વિચારીએ. (૨) અવિન્દ્રન્વિતારિવાÉ (२) कार्याणामविलम्बितकारी दक्षः ( ૨ ) સૌપ્રજારી વક્ષ: ( ૪ ) આશુારિવ રક્ષવ ( ઉત્તરા૦ ૪૯ ) ( ઔપ. ૬૫ ) ( વા. ૧૨૨ ) ( અનુયાગ. ૧૭૭ ) ( આવશ્યક. ૩૪૬ ) ઈત્યાદિ આગમીય વચનાથી એક જ ભાવ જણાય છે કે પેતાને શિરે આવેલાં કાર્યાંને શીઘ્રતાથી કરે તે દક્ષ કહેવાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૨ ૪૧ વિના વિલંએ કાર્યં કરવાની હુંશિયારી તે દક્ષતા કહેવાય છે. જીવમાત્ર પાતપેાતાનાં કર્માંના ઋણાનુબ ધને લઇને કરજદારી કે લેણદારી અથવા રાગાત્મક કે દ્વેષાત્મક કઇ ને કઈ કાર્યોં લઈને જ અવતરે છે. યપિ ખાન-પાન અને પોતાના કુટુંબની સાર-સ'ભાળનાં કાર્યાં તે અભણુ–નાસ્તિક કે મિથ્યાત્વી તથા મેહમાયામાં ગળાડૂબ થયેલા બધાય ખત પૂર્વક કરે છે અને પેાતાના ઋણાનુબંધના પાઈ પાઈના હિસાબ ભરપાઈ કરી સ સારમાં જેવા આવ્યા હતા તેવા જ પાછા અનત સંસારમા ગરકાવ થઈ જાય છે. ગાળ-મજારમાં જન્મેલા મકાડા ગમે ત્યારે જન્મ્યા હાય છે અને ગાળના સ્વાદ લીધા ન લીધા ત્યાં તે બીજાના પગે કચડાઇને મરી જાય છે. તેમના ઇતિહાસ લખનાર કોઈ નથી, તેવી રીતે પોતાનાં શરીર કે કુટુંબ પૂરતા જ જેમણે પેાતાના વ્યવહાર રાખ્યા છે તેવા મનુષ્યા પણ મહાપુરુષોની જીભ ઉપર આવ્યા વિના, ઇતિહાસકારાનાં પાનામાં ચમકયા વિના, કવિના કાવ્યનું પાત્ર બન્યા વિના, તથા ચિત્રકારોના ચિત્રમાં ઉતર્યાં વિના જ મકાડાની જેમ જેવા જન્મ્યા તેવા જ મરતા હાય છે, અને એ–ચાર કલાક કે દિવસેા પછી તે તેને યાદ કરનાર પણ કોઇ હેતુ નથી. પરંતુ તેવા પ્રકારના અનતાનત જીવા કરતાં વધારે શક્તિઓના સંગ્રહ સ્વરૂપ, દેવત્તુ ભ મનુષ્યઅવતારને મેળવ્યા પછી જેમણે પેાતાના જીવનમાં સદ્ધિ અને સદ્વિવેક સાથે દીર્ઘદર્શિતાને સ્થાન આપ્યું હેશે તેવા ભાગ્યશાળીઓનાં જીવનમાંથી – ( ૨ ) સ્વોરરિવ જાય છે અને પોરમારસ્વ આવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આપ ફરમાવે કે–“શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છો કેવા કર્મ બાંધે?” જેવાબમાં ભગવંતે કહ્યું કે, “હે જયંતી, જેમ ક્રોધાદિને માટે કહ્યું તેમ ઈદ્રિયને વશવતી જીવન માટે પણ સમજી લેવું. એટલે કે તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દઢ બંધનવાળા કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરનાશ થાય છે. શાસ્ત્રોમાં ઇન્દ્રિયને ઘડાની ઉપમા આપવામાં આવી છે શરીરરૂપી રથ ઘડા જેવી પાંચે ઈન્દ્રિયો સાથે સંલગ્ન હોવાથી આત્મારૂપી રથકાર (ગાડી હાંકનાર) જ્યારે જ્યારે કષાયને અધીન, વિષય વાસનામાં મસ્ત, જૂઠ પ્રપંચનો ખેલાડી અને મેહરૂપી મદિરાપાનથી છકીને પાગલ જેવું બની જાય છે ત્યારે ઈન્દિરૂપી ઘોડાઓ પણ ભારે તોફાનમાં આવીને શરીરરથની સ્થિતિને સાવ બેડેળ કરી નાખે છે. અને એક વાર, બે વાર કે ત્રણ વાર ઇન્દ્રિયાદિના ગુલામ બનેલા આત્માને પુનઃ શેઠ બનવામાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડે છે, જમ્બર પુરુષાર્થ ખેડ પડે છે, જે સમ્યગજ્ઞાનની લગામ અને સમ્યફચારિત્રની ચાબુક વિના સર્વથા અશક્ય છે. સંસારના અનંતાન ત જીવો કરતાં કણેન્દ્રિય પ્રાપ્ત પચેન્દ્રિય જીવોની સંખ્યા થોડી જ હોય છે, કેમકે અગણિત પુણ્યકાર્યોને લઈને જીવાત્માને કન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંન્નિત બને છે. માણસ ડે વિચાર કરે કે જેની પ્રાપ્તિમાં અગણિત પુણ્યકર્મો કામ કરી રહ્યાં હોય તેવું પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી તેને દરૂપગ શા માટે કરું? સંભવ છે કે જીવાત્માને આવા Page #99 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૨ ૪૫ પવિત્ર વિચાર સમયે સમયે આવતા પણ હેાય છે, પરંતુ મેહુરાજાએ પેાતાના સૈનિકોને જીવાત્માની ચારે બાજુ એવી રીતે ગાઠવી દીધા હેાય છે કે તેનાથી બચવુ' તેને માટે પ્રાયઃ અશકચ બને છે. ત્યારે જ તેા પદ્માસનમાં ધ્યાનસ્થ મહાપુરુષને પણ યુવતીનાં ઝાંઝરને ઝણકાર ચકડાળે ચાડાવી દે છે. સ્વાધ્યાયમાં રત થયેલા અથવા જિનેન્દ્ર ભગવતનાં મીઠાં મધુરાં સ્તવનાને લલકારનારાઓનાં મનમાં સ્ત્રીનું સંગીત ચંચલતા લાવી શકે છે. આવા તે અગણિત અનુભવે આપણે કરેલા છે. કર્ણેન્દ્રિયાદિ ઇન્દ્રિયાના ગુલામ હેવાના કારણે જ કાઈ પણ સારા પવિત્ર કાર્યામા આપણે મગ્ન થઈ શકતા નથી. ચડતી યુવાનીમાં દીક્ષિત થયા તેા શિક્ષિત થવામા ઇન્દ્રિયાની ગુલામી વિશ્વરૂપ બને છે. ઘઉના રંગ જેવી લાલિમા શરીર પર હાવી જોઇએ પણ સ્પર્શેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિયાદિની પરવશતાના કારણે ધાયેલા ચેખાના દાણા જેવા ફ્રીક્કાને પ્રીક્કા જ આપણે રહ્યા છીએ. રસ નીકળી ગયેલી શેરડી જેવી વૃદ્ધાવસ્થામાં જે રાગે, શિથિલતા તે યુવાન માણસાને સતાવે છે. ઈત્યાદિ કારણેામાં પૂર્વ ભવની અસાતાવેદનીયને કલ્પવા કરતાં આપણી ઇન્દ્રિયાની ગુલામીની કલ્પના જ વધુ ખંધ બેસે છે. : આ બધા ભાવેાને જાણનારા કેવલી ભગવંતે કહ્યું કે, ઇન્દ્રિયાને વશવ આત્મા કોઈ કાળે પણુ કષાય વિનાના હાઈ શકતા નથી, અને કષાયી આત્મા પ્રતિસમયે ઢગલાબંધ નવાં કર્યાં તે ખાધે જ છે. સાથેા સાથ પહેલાનાં માધેલા કનિ નિકાચિત કરીને ભવભવાંતરને માટે ભયંકર અસાતાવેદનીયને ઉપાજે છે. ” r વિવેકી આત્મા કેવળ પાંચ જ મિનિટ માટે નીચેના Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) વાર્થસાધનાને બદલે પૂરાર્થસાઘના આવે છે. (૩) ટૂંકી દષ્ટિ જાય છે અને વિશાળ દષ્ટિ અવે છે. (૪) પૌગલિક દૃષ્ટિ વિદાય લે છે અને આધ્યાત્મિકતા આવે છે. (૬) અને છેવટે સમ્યગ્દર્શનને ઉદયકાળ પ્રગટે છે. –ત્યારે જ માનવ સાચા અર્થમાં માનવ બને છે. અરિહંતદેવનું શાસન કહે છે કે, તેવા સમયે જ પિતાનાં સકાર્યો, પુણ્યપવિત્ર કાર્યો કરવામાં જેમની બુદ્ધિ ખલિત થાય નહિ, મનમાં મૂકવણન થાય અને પિતાના નિશ્ચયબળથી ડગે નહિ તેવા માણસે જ દક્ષ કહેવાય છે. અને તેમની દક્ષતા પિતાનું, પારકું, સમાજનું, દેશનું ભલુ કરવામાં યશસ્વિની બને છે. યદ્યપિ જેમના જીવનમાં ચેરી, બદમાશી, જુઠ, પ્રપંચ અને કાળાં ના હોય છે તેઓ પણ પોતાનાં કાર્યોમાં કુશળ અને સાવધાન જ હોય છે, પરંતુ વિચારવાનું એ છે કે જે ચતુરાઈ, ચાલાકી, પોલીસી (માયા–મૃષાવાદ) આદિથી જીવનમાં દુર્ગુણ વધે, માનવતા પરવારી જાય તેવી ચતુરાઈ, ચાલાકી, ભણતર કે ગણતર પણ પિતાને માટે સમાજને માટે કે દેશને માટે પણ શા કામનાં? આ કારણે જ ભગવતે કહ્યું કે, “ધાર્મિક વ્યક્તિઓને મળેલી-દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓમાં ધાર્મિકતાઆદિ નથી તેઓ આળસુ, કમર, અશક્ત બન્યા રહે તેથી પિતાને, સમાજને કે દેશને કઈપણ હાની થવાની નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૨ સારાંશ કે – धर्म्य न्याय्ये सदाचारे, पुण्ये पवित्रकर्मणि ।। सर्वेषा हितकार्ये च दक्षो जनः प्रशश्यते ॥१॥ जिनाज्ञा पालने चैव गुरोः ऋणाद्विमोचने । वैरत्यागे दयादाने दक्षजनः प्रशश्यते ।।२।। मन्यथा पापवादे च पैशून्ये हिंने द्रोहे च कर्मणि । कार्पण्ये मोहकार्ये च प्रमादिता प्रशस्यते ॥३॥ [ ગ્લૅકાસ્ત્રો મદીયા ] અનંતજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ આપેલા વાબ સાંભળીને જયંતી શ્રાવિકા ઘણા જ સંતુષ્ટ થયા છતાં “ક્યોરિ કૃષં !” આ ન્યાયે તે દિવસ પૂરતે છેલ્લે પ્રશ્ન નીચે પ્રમાણે કર્યો. શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છે કયું કર્મ બાંધે? હે દેવાધિદેવ ! આપ શ્રીમાન તે “નિજિત કંદર્પ, દીર્ણગજ, હતમે હકર્મા” આદિ સમર્થ અને સત્ય વિશેષણોથી યુક્ત હોવાથી સંસારની માયાથી ઉત્પન્ન થયેલા કામના બળિયાઓને સર્વથા ભસ્મ કરી દીધેલા હોવાથી વીતરાગ છે. નિર જન છે. પરંતુ “અમે તે સંસાર નીવેશે હે પ્રભુજી ...” એટલે અમને તે હજી કામે અને ભેગે છે. તેથી Page #102 -------------------------------------------------------------------------- ________________ ४६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિચાર કરે કે (૧) મેળવેલું આ શરીર ભાડાના મકાન જેવું છે, માટે મારે ગમે ત્યારે પણ બદલવું પડશે જ. (૨) આજે, કાલે કે વર્ષે જે વસ્તુ મારી નથી તેના માટે મારે આટલે બધા મોહ રાખવાનું શું પ્રજન ? (૩) શરીરને માટે બધું ય કરવા છતા પણ આ શરીર નાશવંત છે, રેગીષ્ટ છે, આખોને ન ગમે તેવી ગંદકી અને દુર્ગધથી ભરેલું છે, અને અમૃત જેવા ભેજન-પાનને પણ વિષ્ટામૂત્ર-પરસે-કફ-પિત્ત અને વાયુમાં પરિણમિત કરનારૂં છે. (૪) જ્યારે મારે આત્મા સર્વત ત્ર સ્વતંત્ર હોવાથી ભક્તા છે અને શરીર ભગ્ય છે. ભાગ્ય એટલે ભેગવવાનું અને ભેગવાતું શરીર એક દિવસ જીર્ણ–શીર્ણ થવાથી ભેગવવા લાયક નહિ રહેનારું, માટે મારા પૂર્વભવનાં પુણ્યકર્મોને સર્વનાશ થાય તેવી પરતંત્રતા મારે શા કામની ? (૫) લેહીને સ બંધ ધરાવનાર યાવત્ માતાપિતા પણ જીવાત્માના હાડરી બની શકે છે. પરંતુ જ્ઞાન અને વિદ્યાને સંબધ ધરાવનાર તીર્થ કરદેવે, ગણધર ભગવંતે, આચાર્યો અને પરમપવિત્ર મુનિરાજે અપરાધીઓના પણ શત્રુ બનતા નથી. માટે તેમના બતાવેલા મોક્ષમાર્ગને આશ્રય લઈ હું “મારા આત્માના હિત માટે કઈક કર.” એવી પવિત્ર ભાવના રાખી તદનુસારે જીવન ઘડવામાં મને પિતાને કે સ સારવ્યવહારને પણ હાનિ થઈ શકતી નથી. (૬) આહાર, વિહાર અને નિહારની નિયમિતતાને કારણે જીવમાત્ર તંદુરસ્ત બન્યો રહે તેવી પવિત્ર ભાવનાથી જ Page #103 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ૪૭ ગોપભોગ વિરમણ વ્રત”ની અનુપમ ભેટ જૈન શાસને કરેલી છે. તે હું પણ તે વ્રતની મર્યાદામાં આવીને મારાં મનવચન તથા કાયા પવિત્ર બનાવું ! (૭) વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ઘણી વનસ્પતિઓ એવી છે કે જે ખાવાથી ખાનારનું લેાહી બગડે, માસ બગડે, હાડકા બગડે ચાવત્ શુક્ર અને રજ બગડે છે, તે પછી જૈન શાસનને જ માન્ય કરીને તેવી અભક્ષ્ય વસ્તુઓના ભેગોપભેગનુ વિરમણ કરવામાં જ એકાન્ત મારૂં હિત સમાયેલું છે. ઈત્યાદિક વિચારો કેવળ પાંચ મિનિટને માટે પણ જે ભાગ્યશાળી પિતાના મનમાં કરશે, તેમને તારવાને માટે જૈનવાણું પૂર્ણ સમર્થ છે. હવે બીજા ઉદ્દેશાને સમાપ્ત કરતાં પહેલાં એ વાત પર આપણે લક્ષ્ય આપીએ કે જયંતી શ્રાવિકા છેવટે દેવાનન્દાની જેમ દીક્ષા લઈ પિતાના કર્મોનો ક્ષય કરી મેલમાં બિરાજમાન થશે. હૂ બારમા શતકના આજે ઉદ્દેશ સમાપ્ત છે . Page #104 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૩ શ્રેણિકનું વર્ણન : ઈતિહાસના પાને વંચાય છે કે કૃષ્ણ રાજાની દ્વારિકાને તથા રાવણ રાજાની સુવર્ણમયી લંકાને પોતાનાથી ચઢિયાતી બીજી એકેય નગરી ન હોવાના કારણે સમાતીત ગર્વ હતે. પણ મગધ દેશના રાજા શ્રેણિકની રાજગૃહી નગરીને જોયા પછી લાજની મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી અને લંકા બળીને ખાખ થઈ ગઈ. અને બિચારી દેવેની અમરાવતી તે શરમની મારી સ્વર્ગમાં જઈને રહી. એવી મગધ દેશની રાજધાની રાજગૃહી અદ્વિતીય હતી. ત્યાં શ્રેણિક નામે રાજા હતે. ઔપપાતિક સૂત્ર પ્રમાણે તે ઘણે જ રૂપાળે હતું, તેની જીભ સાકર જેવી મીઠી હતી, તરવાર યમરાજાની જીભ જેવી હતી. એક આંખમા જૈન શાસનને રંગ ભર્યો હતો ત્યારે બીજી આખમાં જૈનત્વના વિરોધીઓને પરાસ્ત કરવાની ઝંખના હતી. ભગવાન મહાવીરસ્વામીની અમૃતમયી વાણીને સાંભળવા માટે તેના કાન હંમેશાં તૈયાર જ રહેતા. પરંતુ બીજાનાં પાપ તથા ભુ ડાઈને સાભળવા માટે તેની પાસે કાન જ ન હતા. જાણે કે સ્વામી ભાઈઓને કઈક આપવાના જ ઇરાદાથી હોય તેમ તેના હાથ ઢીંચણ સુધી લાવ્યા હતા. હાથીના ગંડસ્થળમાં મેતી હશે કે કેમ ? તે તે પરમાત્મા જાણે, પણ આ રાજાના દાંત તે વેતતામાં મોતીઓને પણ ઝાખા પાડે તેવા હતા. એવા આ રાજાને ઘણું રાણુઓ હતી તેમાં ચલ્લણ રાણું મુખ્ય પટ્ટરાણી હતી. Page #105 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ· : ઉદ્દેશક-૩ ભગવાનની પધરામણી : ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રાજગૃહી નગરીમાં પધાર્યાં છે, તે વાત સાંભળતાં જ મેઘના કારણે મયૂર, આખાની મંજરીને જોઈને કોયલ જેમ પ્રસન્નચિત્તવાળા થાય છે તેમ રાજગૃહી નગરીના રાજા ખુશ ખુશ થઈને ઉદ્યાન પાલકને ભેટ સ્વરૂપ ઘણું દ્રવ્ય આપે છે. પછી તે રસ્તાઓ સાફ કરાવ્યા. હાટ હવેલીએ શણગારવામાં આવી, તે રણુપતાકાએ બંધાવવામા આવ્યા, અને પેાતપેાતાના ઘેરથી નીકળી રાજા-રાણીએ, રાજપુત્રા, નગરશેઠા, શેઠાણીએ, તેમની પુત્રીએ, કુળવધૂએ અને બીજી પણ પ્રજા સમવસરણુ તરફ આવતી થઇ. વિનય અને વિવેકપૂર્વક યથાસ્થાને બેસી ગયેલી ખાર પદાને સાધીને પ્રભુએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે, ૮ નરક, સ્વર્ગ અને મેાક્ષ કેવળ માનવના હાથની વાત છે. માટે અનાદિ કાળના આ સસારમા અનતીવાર નરકભૂમિએમાં તથા તિય ચ અવતારને પામેલા હે ભાગ્યશાળીઓ, તમે સમજો ! વિચારે ! અને હૃદયની દૃઢતાપૂર્વક ધ નિર્ણય કરીને દુર્ગતિના દ્વાર ખ ધ કરવા માટે પ્રયત્નશીલ ખના ' તે સમયે પ્રભુ–સન્મુખ ઊભા રહીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, · હે પ્રભુ! આપના શાસનમાં નરક પૃથ્વીએ કેટલી કહી છે ? ’ " ૪૯ નરક માટેની વક્તવ્યતા : જવામમાં પ્રભુએ ફરમાવ્યું' કે, ' નરક પૃથ્વીએ સાત છે, ' તે આ પ્રમાણે :~~~ Page #106 -------------------------------------------------------------------------- ________________ પ૦ શિલા રિષ્ટા શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સંખ્યા. પૃથ્વીનાં નામે. તેનાં ગોત્રનાં નામે. ધર્મા રત્ન પ્રભા વ શા શર્કરા પ્રભા વાલુકા પ્રભા અંજના ૫ પ્રભા ધૂમ પ્રભા માધવ્યા તમઃ પ્રભા માધવી મહા તમઃ પ્રભા આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું નામ જુદુ હોય છે અને સંબોધન બીજા નામે થાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ જન્મનું નામ છે અને ગૌતમ તેના ગોત્રનું નામ છે. એટલે કે ઘણી વ્યક્તિએ પોતાના ગોત્રના નામે જ પ્રસિદ્ધ હેય છે, તેવી રીતે નરક ભૂમિઓ પણ પોતાના ગોત્રના નામે જ પ્રસિદ્ધ હોવાથી રત્નપ્રભા આદિના નામે સંબોધાય છે. જેમકે રત્નપ્રભામાં રત્નોની, શર્કશ પ્રભામાં કાંકરાઓની, વાલુકાપ્રભામાં રેતીની, પકપ્રભામાં કાદવની, ધૂમપ્રભામાં ધૂમાડાની, તમ પ્રભામાં અંધકારની અને મહા તમ:પ્રભામાં ગાઢ અ ધકારની–અધિકતા હેવાથી તેમનાં નામે સાર્થક છે. છઠ્ઠી અને સાતમી એટલે તમઃ અને મહા તમ પ્રભામાં પ્રજાને અર્થ વૃતિ કે કાંતિ લેવાનું નથી, પરંતુ અંધકારનો જ અર્થ લેવાનો છે નરક ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાના ભામાં સ્વાર્થોધ, ભાંધ, વિષયાંધ કે મેહાંધ બનીને બીજા જી સાથે વધારે પડતા આચરેલાં વૈર– વિધ–મારફાડ, ઈર્ષ્યા, અદેખાઈ, ચેરી, બદમાસી, ચાડી, વિશ્વાસઘાત, ક્રુર મશ્કરી, દ્રોહ, પ્રપંચ કે બીજા સાથે જીભાજોડી આદિને કારણે નરકભૂમિમાં ઉત્પન્ન Page #107 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક–૩ થયેલે જીવ તે તે કમેને તે તે પ્રકારે અથવા તેનાથી વધારે પ્રમાણમાં ભગવે છે. તેમનું અવધિજ્ઞાન તેમને માટે અત્યંત દુઃખદાયી બનવા પામે છે. તે જ્ઞાન દ્વારા તે જાણી શકે છે કે, સામેથી આવતે બીજે નારક મારે દુશમન હતું, મારી ચાડી ખાતે હતે, મારા વ્યાપારને હાનિ કરતો હતે, ગયા ભવમાં આ મારી જેઠાણી હતી, સાસુ હતી, અને મારા ઉપર આટલે ત્રાસ ગુજરતી હતી.” ઈત્યાદિ તે ભવની મિનિટ મિનિટની હકીકતે અવધિજ્ઞાન દ્વારા યાદ આવે છે અને પરસ્પર બંને નારકે લાકડી, બરછી, ભાલા, તલવાર, ગેફણ, પત્થર આદિ વડે લડી મરે છે, અને અસુર ગતિને પ્રાપ્ત થયેલા પરમાધામીઓ તેમનાં કરેલાં પાપોને યાદ દેવડાવીને તે નારને ગરમાગરમ સીસું પીવડાવે છે, કુહાડીથી લાકડાની છાલ ઉખાડે તેમ ચામડી ઉતારે છે, કાકડી અને બીજા શાકની જેમ તેમને ચીરે છે, પછી તેમાં મીઠું મરચુ નાખે છે, ચણા આદિની જેમ ભઠ્ઠીમાં શેકે છે, ત્યાંથી બહાર કાઢીને ગરમાગરમ તેલની કડાઈમાં નાંખે છે, હાથ–પગ કાપે છે, આંખ-નાક છેદે છે. આગળીના નખ આખાને આખા કાઢી નાંખે છે. મોટા મોટા સર્પો, વિંછીઓ, દીપડાઓ, બિલાડાઓ કૂતરાઓ આદિ દ્વારા ભય કર જીવલેણ વેદનાઓ આપે છે. ઈત્યાદિ સર્વથા અસહ્યા વેદનાને ભેગવતા નારક જીવે ત્યાં લાંબા કાળ સુધી રહે છે. ભાગવતમાં નારકનું વર્ણન: જીવ માત્રને પાપનો ભય રહે તે માટે ભાગવત(વૈષ્ણવાનું શાસ્ત્રોમાં આવેલ નારકનાં દુઃખનું વર્ણન પણ જાણી લઈએ. ત્યાં ૨૧ અને પ્રકારાન્તરે ૨૮ નારકનું વર્ણન છે, તેનાં નામે આ પ્રમાણે છે તામિસ, અંધતામિસ, રૌરવ, Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિપત્રવન, સુતરાભિમુખ, અકુપ, કૃમિજન, સંદશ, તપ્તસૂમિ, વજકંટ, શાલ્મલી, વૈતરણી, પૂર, પ્રાણરોધ, વીશસન, લાલાભશ્વ, સારયાદન, અવીચિ, અયપાન, ક્ષારકર્દમ, રક્ષેગણ ભેજન, શૂલપ્રેત, દદશક, અવટ નિધન, પર્યાવર્તન, સૂચિમુખ. (ભાગવત : અધ્યાય ૨૬) હવે ઉપર્યુક્ત નારકેના અર્થ પણ જોઈએ: (૧) તામિસ–છલ પ્રપંચ કરી બીજાનાં ધન, પુત્ર, પુત્રી કે તેની સ્ત્રીનું હરણ કરનાર આ નરક ભૂમિમાં આવે છે. જ્યાં ખોરાક કે પાણી પીવા મળતું નથી, લાકડીના મારવડે યમદૂતે તેમને મારે છે અને નારકે બેભાન બને છે. (૨) અંધતામિસ્ત્ર–બીજાને વિશ્વાસમાં રાખીને તેની સ્ત્રી સાથે ભેગવિલાસ કરનાર આ નરકમાં આવે છે. અહીં યમદૂતે બહું જ માર મારે છે, જેનાથી નારકીની બુદ્ધિ અને દૃષ્ટિમાં ભયંકર વેદનાઓ થાય છે અને તે કપાતા મૂળિયાવાળા ઝાડ જેવી અચેતન સ્થિતિને પ્રાપ્ત કરે છે. (૩) રૌરવ—જે માણસ શરીર–ધન–પુત્ર-પરિવાર મારાં છે એવી માયામાં બીજાં પ્રાણીઓનો દ્રોહ કરીને માયા ભેગી કરનારને આ નરક મળે છે અને એટલે જ ભયંકર દુઃખ ભગવે છે. (૪) મહારૌરવ–મનુષ્યલેકમાં માયાવશ બનીને બીજા ને જે રીતે માર્યા હય, સંતાપ્યા હોય, રેવડાવ્યા હોય તે મરાયેલા અને દુઃખી બનેલા જ આ નરકભૂમિમાં “ફુરૂ” નામે પશુઓને આકાર લઈને તે તે જીને ભયંકર રીતે Page #109 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ રીમાવે છે. રૂરૂ પશુએ તેમને ફાડે છે અને તેમના શરીરનાં માંસને ખાય છે. ૫૩ (૫) કુંભીપાક—જેણે પેાતાના શરીરનુ જ પાષણ કર્યુ. હાય તેમ બીજા પશુએને કે પક્ષીઓને જીવતાં પકડી તેમને રાંધે છે, ખાય છે, તેએ આ નરકભૂમિમાં આવે છે. અને યમદૂતે તેમને તપાવેલા તેલની કડાઈમાં નાંખીને તળે છે. (૬) કાળસૂત્ર—આ નરકભૂમિ તપી ગયેલા તાંમા જેવી હેવાથી, કાળસૂત્ર કહેવાય છે. જે મનુષ્યા દેવ-ગુરુ-ધા દ્રોહ કરે, તેએ આ નરકભૂમિમાં આવે છે અને ભયંકર ગરમીમાં ભૂખ તરસ ને સહન કરતા ખળું ખળું થતા જીવન યાપન કરે છે (૭) અસિપત્રવન—હિસા, જૂઠ, ચારી, મૈથુન આદિ પાપે કરીને આ નરકમાં અવાય છે. જ્યાં યમાને માર ખાતા તે જીવ ચારે બાજુ તલવાર જેવા ધારદાર તાડપત્રાથી વિધાય છે અને યમ તેમા ફેંકી દે છે, જ્યાં વેદનાના પાર નથી. (૮) સૂકરમુખ—નિરપરાધી માણસને ધનસત્તા—યૌવનસત્તા, કે રાજસત્તાના ઘમ'ડમાં આવીને મારે છે તે આ નરકના મહેમાન બને છે. ત્યાં સશક્ત યમા તેને શેરડીના સાંઠાની જેમ ઘાણીમાં નાંખીને પીલે છે (૯) અકૂપ—જે માણુસે માંકડ, જૂ, મચ્છર આદિ જીવાને મારે છે, તે આ નરકભૂમિમાં આવીને તે તે જીવે દ્વારા ભયંકર વેદના ભગવે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૦) અવચિ–કેઈની સાક્ષીમાં, લેવડ–દેવડમાં, દાન પ્રસંગમાં, અસત્ય બોલનાર અહીં જન્મે છે, ત્યાં પર્વત ઉપર નારને ચઢાવીને નીચે ફેંકવામાં આવે છે (૨૧) અય પાન–શરાબપાન કરનાર તથા સમરસ પિનારા આ નરકમાં આવે છે, ત્યાં તેમને નીચે પટકી તેમની છાતીને યમદૂતે પગથી દબાવી ગરમાગરમ ગજવેલને રસ પીવડાવે છે. (૨૨) ક્ષારકર્દમ–પિતે અધમ આચારવાળે હોવા છતાં અભિમાની બનીને બીજા મહાપુરુષોનું અપમાન કરે છે, તેને અહીં ઊંધે માથે લટકાવીને મારવામાં આવે છે. (૨૩) રક્ષેગણભજન–જે પુરૂષે યજ્ઞમાં પુરૂષને હોમ કરે છે અને સ્ત્રીઓ નરપશુઓનું માંસ ખાય છે, તેઓ આ નરકભૂમિમાં જન્મીને યમદૂતવડે માર ખાય છે. (૨૪) શૂલપ્રેત–જીને મારીને તેમના રમકડાં બનાવીને તેમને દુઃખ આપે છે, તેઓ નરકમાં પણ તેવી જ વેદના ભોગવે છે. (૨૫) દંદશક–ઘણું ક્રૂર સ્વભાવવાળા થઈને બીજા ને મારનારાઓને નરકમાં પાંચ તથા સાત મુખવાળા સર્પો તેમને ઘણું હેરાન કરે છે. (૨) અવટ નિરોધન–બીજા ને ખાડામાં, કેડી મિ પૂરે છે, તેમની પણ નરકમાં આવ્યા પછી આવી જ આ દશા થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ સુ' : ઉદ્દેશક-૩ ૫૭ (૨૭) પર્યાવન—ઘરે આવેલા અતિથિને ક્રોધ આદિથી હેરાન કરનારને નરકમાં કાગડા, ગીધડા આદિ તેમની આંખે કાઢી નાખીને હેરાન કરે છે. [ભાગવત : ‘સસ્તું સાહિત્ય’] આ પ્રમાણે આપણે નરકના દુ:ખા જાણ્યાં. દેવાધિદેવ ભગવંતની સત્ય વાણી સાંભળીને પદાએ ઘણાં પાપેાથી બચવા માટેના નિય કર્યાં, અને સૌ વંદન નમન કરી પાતપેાતાને સ્થળે ગયાં. શતક ૧૨ને ત્રીજો ઉદ્દેશ પૂર્ણ 冬枣味 1 L 1 1 Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૦) કૃમિકુંડ (કૃમિ ભજન)–ધાર્મિકતાથી દૂર રહેલે માનવ, ઘરના ઓટલે આવેલા સાધુ-સંત–અતિથિ આદિને કઈ પણ આપ્યા વિના ભેજન કરે છે તે માનવ આ લાખ જનવાળા કૃમિકુંડમા જન્મે છે, જ્યાં કીડાઓનું ભોજન કરે છે, અને બીજા કાગડાઓનુ પોતે ભોજ્ય બનીને ચીસે નીકળી પડે તેવી વેદનાઓ ભોગવે છે. (૧૧) સંદશ—જે માણસે સુખી જીવનમાં પણ બીજાઓની ચોરી કરે, તેમને વિશ્વાસમાં લઈને ઠગે, બેટાં તેલ-માપ રાખે તે આ નરકભૂમિમાં આવે છે, જ્યાં યમદૂતે ધગધગતા સાણસાઓથી પકડીને તેમની ચામડી ઉતારી લે છે. (૧૨) સુમ–જે કામવાસનાના ગુલામ થઈને અમર્યાદ લેગ ભેગવે છે, અગમ્ય, ગુરુ પત્ની, મિત્ર પત્ની, પુત્ર પત્ની, હલકા આચારવાળી અને હલકી જાતિની સ્ત્રી સાથે કે તેવા પુરુષ સાથે વિષયનું સેવન કરે તે તેમને આ નરકભૂમિમા ચાબુકના માર પડે છે. અને તપાવેલી લેઢાની પુતળી સાથે પુરુષને તથા તપાવેલા પુરુષના પુતળા સાથે સ્ત્રીને ભેટાડે છે. (૧૩) વા કંટક-માનવાવતારને પામીને પણ જે પશુઓ સાથે વ્યભિચાર કરે છે, તેમને યમદૂત વજી જેવા કાંટાવાળા, શીમળાના ઝાડ પર ચડાવીને નીચે ખેંચે છે. (૧૪) વૈતરણી–જે રાજપુરુષ-સત્તાધારીઓ ધર્મકર્મની મર્યાદા છેડી સ્વછંદી બને છે, તેઓ આ સ્થાનમાં જન્મીને જળજી દ્વારા ભયંકર યાતનાઓ ભોગવે છે. વિતરણ નદી જેમાં વિષ્ટા, મૂત્ર, પરૂં, લેહી, વાળ, નખ, Page #113 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૩ પપ હાડકા, મેદ, માંસ તથા ચરબી ભરેલાં ગંદા ત છે, ત્યાં છેલ્લા શ્વાસ સુધી મહાયાતના ભેગવે છે. (૧૫) પેદ–જે પુરૂષે સારી ખાનદાનીમાં જન્મીને શુદ્ર જાતિની સ્ત્રી સાથે સ્વછંદ વિહાર કરે છે, અને આચારવિચાર તથા નિયમેને ત્યાગ કરે છે, લજજાનો ત્યાગ કરી સ્વેચ્છાચારી બને છે, તેઓ પણ વિષ્ટા, મળ, મૂત્ર, પરું, ચરબી, માસ આદિથી ભરેલા સમુદ્ર જેવા પૂર નામના નરકમાં પડે છે અને તે જ વસ્તુઓનું ભક્ષણ કરી મહાવેદનાને ભોગવવા પાત્ર થાય છે. (૧૬) પ્રાણરોધ–જે સારા ખાનદાનમાં જન્મીને પણ પિતાને ત્યા કૂતરા–પોપટ આદિને પાળે છે, બીજા પંખી, પશુઓને શિકાર કરે છે, અને ધર્મકર્મ વિના જીવન જીવે છે, તેઓ આ નરકમાં જન્મે છે, જ્યાં યમદૂતે તેમને બાણવડે તથા બીજાં શસ્ત્રવડે વીંધે છે. (૧૭) વૈશસૂ–અગ્નિમાં પશુઓનો વધ કરનાર આ નરકમાં જન્મે છે, ત્યાં તેઓ રીબાઈ રીબાઈને સમય પૂરો કરે છે (૧૮) લાલાભશ્ન–જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પુરૂષ પોતાની સહજાતીય સ્ત્રીને કામ મેહિત કરીને પોતાનું વીર્ય પીવડાવે છે તેઓ આ નરકમાં જન્મે છે અને યમદૂતે તેમને રેતઃ ફૂલ્યા નામની નદીમાં નાંખે છે અને વીર્ય પીવડાવે છે. (૧૯) સારયાદન–જે ચેર-બદમાસ માણસે ગામડાંને લૂટે છે, બળે છે, તેમને યમદૂતે ૭૨૦ કૂતરાઓ વડે બધી રીતે હેરાન કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ પુદગલની સમર્થતા ! રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે ચર્ચા છે, જેમાં પુગલપરાવર્તનનો વિષય અત્યંત ય, તેમજ તીર્થકર સિવાય બીજાને માટે સર્વથા અનાખેય, તેમજ પગલામાં રહેલી અનંત શક્તિઓની જાણકારી પ્રત્યેક જીવને અત્યંત આવશ્યક હોવાથી ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પુદ્ગલ પરાવર્તન સંબંધી પૂછેલા પ્રશ્નોને દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ ખૂબ જ ઉદારતાપૂર્વક સ્પષ્ટ કર્યા છે. પગલે અજીવ હોવાના કારણે સ્વતઃ જડ હોવા છતાં પણ તેમની અનંત શક્તિઓના સંચાલનમાં પોતે સમર્થ છે. પુગની રચનામાં કે તેમના ભંગાણુમાં ક્યાંય પણ ઇશ્વરીય તત્વનો અનુભવ કેઈએ કર્યો નથી, કરી શકે તેમ નથી અને કરશે પણ નહિ. માતાની કુક્ષિમાંથી બહાર આવનાર સંતાન ૩-૩ રતલનું જ હોય છે અને એક દિવસે ૩-૩ મણનુ શી રીતે થઈ જતું હશે ? તેના પ્રત્યેક અંગોપાંગ આદિમાં ફેરફાર થવાનું કારણ શું ? તત્કાળ જમેલા બાળકનાં નાક, આખ, કાન, હાથ, પગ આદિ અવયવે જે સાવ નાના હતાં તેને પ્રતિસમયે થોડા થોડા પણ મેટા કેણ કરતુ હશે ? ત્રણ મણના શરીરમાં આવેલા તાવથી તેને શરીરમાં ઘટાડો થઈ રૂપરંગમાં ફેરફાર શી રીતે થાય છે કેમકે આત્માના પ્રદેશમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, જ્યારે શરીરનાં પગલેમાં અને તેના સ્કંધમાં હાનિવૃદ્ધિ કરનાર કેશુ? આ અને આવી અસંખ્યાત Page #115 -------------------------------------------------------------------------- ________________ પ૯ શતક ૧૨ મું ઉદ્દેશક-૪ કે અનંત વાતે એટલા માટે જાણવા લાયક છે જે વિના માણસ માત્રનું જ્ઞાન અધૂરૂ અને સંદિગ્ધ, વિપરીત કે અનિર્ણયાત્મક જ રહેવા પામે છે. આનાથી આત્માની બીજી કમજોરી કેઈ નથી. સસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાનનાં સ્થાનકે ઘણાં હોય છે, અને તેના પ્રચારકે પણ ઘણું હોય છે. તે કારણે તેમની જાળમાં ફસાયેલે માણસ કાં તે પૂર્વગ્રહની ગાઠમા બંધાય છે કાં સર્વથા અજ્ઞાન અથવા વિપરિત જ્ઞાનના ચક્રાવે ફસાઈને મેળવેલા દેવદુર્લભ મનુષ્ય અવતારને ખારે ઝેર બનાવે છે. આ કારણે સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અંરિહ તદેવોની દ્વાદશાગી સિવાય બીજું એક પણ સાધન નથી. એક બે ત્રણ ચારથી લઈ અનંતાનંત પુગલેના અનંત સ્કને આ સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષ કરી રહ્યા છીએ એક ઈટ પણ કેટલાય પુદ્ગલ પરમાણુઓને સ્કંધ છે અને અસંખ્યાત ઇટોને બનેલ દશ કે બાર માળને બંગલે પણ પુદ્ગલ સ્ક ધ કહેવાય છે. આપણું શરીર- હાથ-નાક-આંખકાન અને વાળ આદિ બધાએ અગણિત પરમાણુઓના બનેલા પુગલ સ્કંધે છે આપણે જે આહાર કરીએ છીએ તે પણ અગણિત પુગલ સ્કે ધો છે અને ખાધેલો ખોરાક વિષ્ટા-સૂત્રપરસેવા આદિ દ્વારા બહાર કાઢીએ છીએ અને શરીરમાં શેષ રહેલા લેહી માંસ, હાડકા, ચરબી, મજજા અને શુક્ર ધાતુમાં પણ અગણિત પુદ્ગલ પરમાણુઓ રહેલા છે, જેમના ઉપકારથી આપણે જીવિત રહીએ છીએ અને એક દિવસે અનંત જુગલ પરમાણુઓનું બનેલું આપણું શરીર–પરમાણુઓને સ્કંધ અનંત લાકડારૂપ પરમાણુ સ્કંધોમાં બળીને રાખમાં પરિણત થાય છે. દશ માળના મકાનમાં અનંત પુદ્ગલ સ્કો ભેગા Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા છે તે એક દિવસ નૈસર્ગિક કે નૈમિત્તિક કારણથી જમીન સ્ત થાય છે અને તેની ઈટોથી બીજા સ્કંધનું નિર્માણ થાય છે અને માટી–૨ને ખાડામાં પુરાય છે. વળી પાછા એક દિવસે ખાડામાંથી તે પગલે બહાર આવે છે અને તેનાથી બીજે સ્કંધ રચાય છે. આવી રીતે પુગલે ભેગા થાય છે, છૂટા થાય છે. માટે જૈન શાસને કહ્યું છે કેઃ “પ્રતિસમયે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ કહેવાય છે.” પરમાણુ "परमाश्च तेऽणवश्च परमाणवो निविभागद्रव्यरुपाः स्कन्धपरिणामरहिताः केवला: परमाणव:" [ પ્રજ્ઞા ૧૦, જીવા) ૭ ] જેને બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે, જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ—ગંધ અને રસ એકેક હોય છે અને સ્પશ ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત ને ઉષ્ણ પરમાણુમાં રહેલા ચારે સ્પર્શેમાંથી સ્નિગ્ધ (ચિકાશવાળ), રૂક્ષ ()–આ બે પરમાણુઓ પિતાની યેગ્યતાને લઈને જ્યારે ભેગા મળે છે ત્યારે દ્વાણુક સ્કંધ બને છે, અને તેમાં જ્યારે એક-બીજે પરમાણુ મળતાં ચણુક સ્કંધ કહેવાય છે. આ પ્રમાણે ચાર-પાંચ-સાત યાવત્ અનંત કે અનંતાનંત સુધી ભેગા મળેલા પરમાણુઓનો સ્કંધ સંખ્યાત–અસંખ્યાતઅનંત કે અનંતાનંત પરમાણુઓને સ્કંધ કહેવાય છે. પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા કેટલી જોઈએ? તે બીજી ભાગમાં “પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના” પ્રકરણમાંથી જાણી શકાશે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ: ઉદ્દેશક-૪ સ્કંધની વ્યાખ્યા " प्रायो ग्रहणदानादि व्यापारसमर्थरूपत्व अथवा वर्णांदिसतोः सूक्ष्मवादरपरिणामपरिणति रूपत्व [ તદ્દન દીપીકા ૨૨૮ ] ,, मत्त्वबद्धत्त्वयोः स्कंधस्य लक्षणम् rr चतु· स्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणाम परिणति रूपत्व [ આંતન દીપીકા ૨૨૯ ] सूक्ष्मस्कवस्य लक्षणम् ' ૬૧ rr " अष्टस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणति रूपत्वं वादरस्कंघस्य लक्षणम् [ આહન દીપિકા ૨૩૦ ] 11 એટલે કે પરમાણુ કોઇનાથી લઈ શકાતા નથી, કોઇને આપી શકાતા નથી. સ્કંધ લઈ શકાય છે, અને આપી શકાય છે. અથવા સૂક્ષ્મ કે ખાદર રૂપે રહેલા હાય તે સ્ક ંધ કહેવાય છે. ચાર સ્પર્શી અને સૂક્ષ્મ પરિણામવાળા હોય તે સૂક્ષ્મ સ્કંધ છે અને આઠ સ્પર્શી તથા ખાદર પરિણામવાળા હાય તે ખાદર સ્કધ કહેવાય છે. ગમે તેટલા પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ અતીન્દ્રિય–અચાક્ષુષ હાવાથી તે સૂક્ષ્મ છે જ્યારે બાદર પરિણામને પામેલા કધ જ ઇન્દ્રિયગ્રાહ્ય હાવાથી ચાક્ષુષ છે. સૂક્ષ્મ કે બાદર જે નામકની પ્રકૃતિના ભેદમાં છે તે અહીં સમજવાની જરૂર નથી કારણ કે કર્માની સત્તા તા ચૈતન્યશક્તિસમ્પન્ન જીવાત્માને હાય છે, જ્યારે સ્કા અજીવ છે માટે સૂક્ષ્મ પરિણતિને ભજેલા સ્કધા જ સૂક્ષ્મ સ્કંધ અને માદર પરિણતિને ભજેલા સ્કંધા માદર સ્કધ સમજવાના છે. 2 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધના વિભાગ આપણે પહેલાં જાણી ગયા છીએ કે પરમાણું માત્ર કારણરૂપે જ હોય છે અને સ્કંધે કારણે અને કાર્યરૂપે પણ હેય છે ઘણા પરમાણુઓ મળીને સ્કંધ બને છે માટે સ્કંધ કાર્ય થયું અને મારા ” આ સૂત્રથી સ્કંધ તૂટતાં તૂટતાં પુન. પરમાણુ બને છે, એટલે કે પરમાણુઓ માટે સ્કંધ કારણરૂપે પણ છે. આનુષંગિક આટલી વાત જાણ્યા પછી હવે આપણે ભગવતીસૂત્રનાં મૂળ સૂત્રને તથા ટીકાકારને જાણીએ. ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછયું કે “હે પ્રભો ! જ્યારે બે પુદ્ગલ પરમાણુઓ ભેગા મળે છે ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! ભેગા મળેલા તે બંને પરમાણુઓ પિતાના પરમાણુત્વને ત્યાગીને દ્વિપ્રદેશિક (દ્વયશુક) સ્કંધરૂપે બને છે અને સ બોધાય છે. (આ પ્રમાણે આગળ પણ જાણી લેવું) હવે તે ક્રિપ્રદેશિક સ્કંધ નિમિત્ત મળતાં જ્યારે પાછા છૂટા પડે છે ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં એક પરમાણુ એમ બે ભાગમાં એક એક પરમાણુ વિભક્ત થાય છેઅહીં અને આગળ પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે કેઈ કાળે અને કેઈની શક્તિથી પણ એક પર માણુના બે ભાગ થઈ શકતા નથી તેથી દ્વિપ્રદેશિક સ્કંધમાંથી એક તરફ ૧ પરમાણુ અને બીજી તરફ ના પરમાણુને વિભાગ સર્વથા અશક્ય છે, કેમકે પરમાણુ પોતે જ અવિભાજ્ય હેવાથી આદિ, મધ્ય કે અંતમાં તે પિતે જ છે અર્થાત પરમાણુ કેઈની આદિમાં, મધ્યમ કે અંતમાં નથી. આ કારણે જ પરમાણુને રે ? : આદિ ભેદ હોઈ શકતા નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ ૬૩ ત્રિપ્રદેશિક સ્કંધને ભેદ થતાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ બે પરમાણુ રૂપ બે વિભાગ અને એક એક પરમાણુરૂપ ત્રણ વિભાગ પડે છે. ચતુષ્પદેશિક સ્ક ધને ભેદ થાય ત્યારે તેના બે ત્રણ અને ચાર વિભાગ પડે છે. બે વિભાગમાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુરૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ દ્વિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુ રૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્ક ધ. ચારમાં એક એક પર માણુના ચાર વિભાગ. પંચ પ્રદેશિક સ્કંધના ૧-૪, ૨-૩, ૧–૧–૩, ૧-૨-૨, ૧-૧-૧-૨, અને ૧–૧–૧–૧–૧ આવી રીતે છે, સાત, આઠ, નવ, દશ આદિ પરમાણુ સ્કંધના વિભાગે કલ્પી લેવા. સંપ્રખ્યાત પુગલ પરમાણુને સ્કંધ જ્યારે વિભક્ત થાય છે ત્યારે બે-ત્રણ ચાવત્ સંખ્યાત વિભાગમાં તે વિભક્ત થાય છે. જેમ ૧ + સંખ્યાત, ૨ + સંધ્યાત, ૧ + ૧ + સંખ્યાત, ૧ + ૨ + સંખ્યાત, - ૧ + 1 + ૧ + સંખ્યાત, ૧ + ૨ + ૨ + ૩ સંખ્યાત. બીજી તરફ બે થી લીલા સાત મા છે આ પ્રમાણે અસંખ્યાત અને અનંત પ્રદેશી ઢંધ માટે જાણવું. જેમકે એક તરફથી લઈ સંખ્યાત પરમાણુ સ્કંધ અને બીજી તરફ બે થી લઈ સંખ્યાત પ્રદેશી ઔધ અથવા અનંત પ્રદેશ સ્કંધ લે. Page #120 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પુદ્ગલેને પરિવર્તનભાવ: ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! આ બધા પુદ્ગલ પરમાણુઓનું સંહનન (સ્કંધ રૂપે ભેગા થવું) અને વિઘટન (જુદા જુદા વિખરાઈ જવું ) એટલે કે આજે અત્યારે એક પરમાણુ સર્વથા પૃથક્ છે, તે યથા સમયે બીજ પરમાણુ યાવત્ સંખ્યાત અસ ખ્યાત કે અનત પરમાણુઓની સાથે સંમિશ્રણ થાય છે અને અદષ્ટ નિમિત્તોને લઈને પાછા છુટા પડે છે જે બીજા સ્કંધ સાથે ભેગા મળે છે. તેને જ જૈન શાસન પુદ્ગલેને પરિવર્તનભાવે કહે છે એટલે કે–તેમનામાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે અને આ રીતનો પરિવર્તનભાવ અનંતાનંત તરીકે કહેવાય છે. અનંતને અનંતથી ગુણીએ તે અને તાનંત થાય છે. આ પરિવર્તનભાવ કેઈની પણ શરમ કે અપેક્ષા રાખ્યા વિના અનાદિકાળથી અનત કાળ સુધી થયા છે, થાય છે અને થતા રહેશે. જીવને ઉત્પન્ન થવામાં નિના સ્થાને પગલે પરિવર્તનભાવે અવયંભાવી હોય છે, કેમકે પગલે જીવને આશ્રિત હોવાથી અને જીવમાત્ર પોત પોતાનાં કર્મોને અધીન હેવાથી પિત પિતાનાં નિયાણઓને અધીન બની જીવમાત્ર પોતાને ગ્ય પુદ્ગલનું ગ્રહણ કરે છે અને રાગદ્વેષપૂર્વક બાંધેલાં કે બંધાઈ ગયેલાં નિયાણાઓને ભોગવવાને સમય જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલેનો પરિવર્તનભાવ નસીબમાં રહે છે. ઉદાહરણ કપીને વાત કરવી હોય તો એક જીવાત્માએ પહેલાના કોઈક ભવમાં બીજ જીવાત્મા સાથે વૈરનાં નિયાણું બાધ્યા અને આ ભવમાં તેનો પરિપાક થવાને સમય પણ પાક્યો છે, માટે સંયમી–સદાચારી-ધામિક-સમતાશીલ-નિરોગી Page #121 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૪ ૬૫ અવસ્થાને ભાગવનારા માતા-પિતા હેાવા છતાં પણ જે સમયે પૂર્વ ભવના બૈરાનુબ`ધવાળા જીવ માતાની કુક્ષિમા આવવાને હોય છે તે સમયે શુક્ર અને રજના પુદ્ગલાનું પરિણમન ( સંમિશ્રણ ) તામસિક કે રાજસિક હેવુ જોઇશે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે માતા-પિતા સશક્ત હેાય, મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા હેાય અને સાથેાસાથ સમતા અને સાત્ત્વિક વૃત્તિવાળા હેાય તેમ છતાં પણ ગર્ભાધાનના સમયે કુક્ષિમાં આવનારા જીવાત્માના કાને કારણે જ માતાપિતાની સમતા–સાત્વિકતા તેટલા સમય પૂરતી તિાભૂત થાય છે, પરિણામે મૈથુન કર્મીમા બલાત્કાર ક્રોધભાવ-વૈરભાવ, ભયગ્રસ્તતાના પ્રાદુર્ભાવ થાય છે અથવા તે સમયે મૈથુનકર્તા પિતાને વૈર ભય–ક્રોધ કે આ ધ્યાન વર્તતુ હેવાથી તેના– શુક્રનાં પરમાણુએ પણ તામસિક અને રાજસિક બનીને પતિત થાય છે. અથવા પેાતાના શરીરમાં રહેલા શુક્ર કે રજના ખજાનામા જે તામસિક ભાવથી કે તામસિક રાજમિક પદાર્થાના ભાજનથી જે શુક્ર કે રજ બન્યું હશે તે સમયે તેમનુ જ મિશ્રણ થશે, જ્યાં તે જીવાત્માને જન્મ લેવાના છે, માટે તે સમય પૂરતા તે માતા-પિતા પણ વૈભાવિક ભાવમાં એતપ્રેત મની મૈથુનસેવી ખનશે અને તે જીવ ગર્ભમાં આવશે. કારણકે વૈરઝેર માંધેલા કે મનુષ્ય અવતારથી મરીને નરક તિ ચ ગતિમાં જનારા જીવાત્માએ નિયાણામા ફસાઇ ગયેલા હેાવાથી સાત્વિક શુક્ર કે રજના મિશ્રણમા જન્મ લઇ શકતા નથી. ત્રિપૃષ્ટ વાસુદેવના આત્મા જે મહાવીરસ્વામીને જ આત્મા છે તે જ્યાં સુધી પેાતાના માતા-પિતા સદાચારી અને નીતિ ન્યાયના રસ્તે હતા ત્યાં સુધી તેમની ખાનદાનીમાં જન્મ્યા નથી; કેમકે તેવા સમયે તે મેાક્ષગામી કે સ્વગામી અચલ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નામે બલદેવે જન્મ લીધો છે અને મહાવીરસ્વામીને આત્મા તે ખાનદાનમાં ક્યારે જન્મે છે તે જાણે છે ? જ્યારે વાસુદેવનો પિતા પુરુષવેદના અતિરેકમા વર્તાતે હતો ત્યારે પિતાની પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તામાં જન્મ લેતા ત્રિપૃષ્ટ વાસુદેવ (૧૮ મા ભવને મહાવીરસ્વામીને આત્મા) મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયુ છે કે જે જે જીવાત્માને જે સમયે નિયાણપૂર્વક બાંધેલા શુભાશુભ કર્મોને ભોગવવાનાં હેય છે ત્યારે પુગલ પરાવર્ત પણ તે રીતે જ પોતાની મેળે સજઈ જાય છે. આપણા જીવનના જ પ્રતિસમયના ઉદાહરણો ઉપર ખ્યાલ કરીએ તે ઉપરની વાત સહજ સમજાઈ જશે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે બધાય ખોરાકમાંથી લોડી બનતુ નથી કેમકે લેહીને બનવા માટે જે પુગલે મા લાયકાત હોય છે તેમાથી જ લેહીનું નિર્માણ થવા પામશે. પછી તે ખાધેલો ખેરાક દૂધ હોય, મલાઈ, મેવા, મિષ્ટાન્ન હોય કે ફરસાણ હોય તેમાથી રસ બનશે અને તે રસમાંથી બહુ જ ડાનું લેાહી બને છે. બાકીનો બધો એ ખોરાક મળ-મૂત્ર, પસે, કફ, નખ, વાળ આદિ દ્વારા બહાર ફેકાઈ જવા પામશે લેહીમાંથી લાયકાતવાળા પુગલે જ યાવત્ રાકમાં પરિણત થશે સારાશ કે બધા એ પુદ્ગલે બધા એ કામમાં આવતા નથી. તેવી રીતે અનંતાનંત પુદ્ગલે પણ જીવાત્માને માટે કામમાં નથી આવતા, પણ પિતાના શરીરની રચના આદિની લાયકાતવાળા સૂક્ષ્મ પગલે જ જીવાત્મા ગ્રહણ કરે છે જે શુભાશુભ કર્મો ભેગવવામાં સહાયક બને છે. ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! પુંગલ પરાવર્તા Page #123 -------------------------------------------------------------------------- ________________ ६७ શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ કેટલા પ્રકારે છે ?' જવાબમાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ, તેના સાત પ્રકાર છે.” ૧. ઔદારિક પુદ્ગલ પરાવર્ત. ૨. વૈકિય પુગલ પરાવર્ત. ૩. તૈજસૂ પુદ્ગલ પરાવર્ત. ૪. કાર્પણ પુદ્ગલ પરાવર્ત. પ. મનઃ પુદ્ગલ પરાવર્ત. ૬. ભાષા પુદ્ગલ પરાવર્ત. ૭. શ્વાસોશ્વાસ પુગલ પરાવત. ઉપર્યુક્ત સાતેય પુગલ પરાવર્તામાં સંપૂર્ણ જીવરાશિના સમાવેશ થઈ જાય છે–જેમ કે સૂક્ષ્મ-બાદર–પર્યાપ્ત–અપર્યાપ્ત એકેન્દ્રિય જીવથી લઈને સંમૂછિમ કે ગર્ભજ પચેન્દ્રિય જીવને ઔદારિક પુદ્ગલથી બનેલ ઔદારિક શરીરની પ્રાપ્તિ થાય છે. દેવ–નારક આદિ ને વૈકિય પુદ્ગલ પરાવર્તને લઈને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે. સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલા અને તાનંત જીવોને તૈયુ અને કાર્પણ પુગલ પરાવર્તને લઈને તૈજસુ અને કાશ્મણ શરીર હોય છે. તથા પુણ્યકર્મના સિતારા જેના ચમક્યા હોય છે તેને જ મન, વચન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલેની પ્રાપ્તિ થાય છે જ્યારે ગાય, હાથી, કૂતરા, ઘેડા આદિ જીને પચેન્દ્રિયત્ન પ્રાપ્ત થયા છતાં, પિતાના માલિકને ઘણી ઘણી વાત કહેવા ઈચ્છતાં છતાં કર્મ સત્તા આગળ લાચાર બનેલા તે મનમા ઘણી મૂંઝવણે અનુભવી રહ્યા છે, છતાં એક પણ અક્ષર તેઓ બેલી શકતા નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહં ભા ૩ પિતાના રાગદ્વેષથી ઉપાર્જિત શુભાશુભ નિયાણાઓને જ્યારે સમય પરિપાક થાય છે, એટલે કે જે જીવે સાથે આપણને રાગદ્વેષના સટ્ટાબજારમા સત્કર્મોને અને પુણ્યકર્મોને જુગાર રમવાને હોય છે તે સમયે જ તે જીવ ઔદારિકાદિ શરીર ધારણ કરવા માટે માતાની કુક્ષિમાં આવે છે અને સંસારના સ્ટેજ પર આવીને પિતાનાં રચેલા માયાજાળના નાટકને રમવાનો પ્રારભ કરે છે અને જ્યારે રામાયણ પૂરી થઈ કે આ ભાઈ સાહેબ પાછા કર્મોની જેલમાં કારાવાસના કેદી થઈને બીજા સ સારા ખેલ કરનાર મદારીની જેમ ચાલ્યા જાય છે. નારકોનો પુદગલ પરાવર્તન : હે પ્રભે! નારકને કેટલા પુલ પરાવર્તાને સદ્ભાવ કહ્યો છે ? ” ગૌતમસ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું, “તેમને ઉપર કહ્યા મુજબ સાત પ્રકારના પુગલ પરાવને સદ્ભાવ છે. તે અસુરકુમારથી છેક વૈમાનિકે સુધીના દે માટે પણ જાણો ” હે પ્રભે! નારક છમાંથી એક એક નારકે કેટલા પદગલ પાવતે કર્યા છે? ” “હે ગૌતમ! ભૂત(અતીત)કાળ અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે, અને જીવની સંસારદશા પણ અનાદિની છે. માટે એક એક નારકને આ પદગલ પરાવર્તન અન ત થઈ ચૂક્યા છે. ભવિષ્ય માટેની વાત કહેતા ભગવતે કહ્યું કે “જીવાત્મા દુભવિક તથા અભવિક હોવાના કારણે કેટલાક નારકેને પુલ પરાવર્તનો અભાવ હોય છે અને બીજા જીવો જે નરકમાંથી નીકળીને મોક્ષમાં જવાના છે તેમને નથી. તથા બીજાઓને જઘન્યથી બે, ત્રણ કે ચાર અને વધારે સંખ્યાત અસ ખ્યાત-કે અનંત થશે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શતક ૧૨ મું ઉદ્દેશક–૪ અસુરકુમારોથી લઈને વૈમાનિક દેવે સુધી નારની જેમ જાણવું. - એ જ રીતેકિય-તેજસ-કાશ્મણમનવચન અને શ્વાસે શ્વાસ મુગલપરિવર્તન નારકથી વૈમાનિક સુધી ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિકાળમા જઘન્યથી બે ત્રણ કે ચાર અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસ ખાત અને અનંત હેાય છે. નરકાવાસમાં રહેતા નારક છમાંથી એક એક નારકને ભૂતકાળમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તન કેટલા કહ્યાં છે?” ભગવાને જવાબમાં કહ્યું કે, “નારકને તે ઔદારિક પુદ્ગલેનો અભાવ હોવાથી ભૂતભાવિમાં એકેય નથી.” એજ પદ્ધતિએ નારકને પૃથ્વીકાય અવસ્થામાં ઔદોરિક પુદ્ગલ–પરિવતે ભૂતકાળમા અનત થયા છે અને ભાવિમાં નારકેની જેમ સમજવા એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય અવસ્થામાં એક એક નારકના ભૂતકાલીન ઔદારિક પુગલ પરાવર્તે અનંતા થયા છે અને ભવિષ્યકાળમાં કેઈકને સદ્ભાવ હોય છે અને કેઈકને નથી હોતું. આ પ્રમાણે આ વિષય મૂળ સૂત્રમાં સ્પષ્ટ અને વિસ્તારથી આલેખાયે છે આજ વાત ગૌતમસ્વામીજી બીજી રીતે પ્રભુને પૂછે છે કે, “હે પ્રભો ! આપશ્રી કયા કારણે કહે છે, “આ ઔદારિક પુદ્ગલ પરિવર્તન છે. આ ઔદારિક પુગલ પરિવર્તન છે? તે તેમનું સ્વરૂપ શું છે ? ' જવાબમાં ભગવંતે કહ્યું કે, “જે કારણે ઔદારિક શરીરમાં રહેલ આ જીવાત્માએ તેને યોગ્ય પુદ્ગલ દ્રવ્યને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા છે તથા જીવ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રદેશની સાથે તેમને બાંધ્યાં છે. અન્ય અન્ય ગ્રડુણ રૂપે તેમને પિષિત ક્ય છે, પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે તેમને પરિણત કર્યા છે, સ્થિર કર્યા છે, જીવાત્માએ પિતે તે પુદ્ગલેને પોતાના પ્રતિપ્રદેશમાં પ્રવેશ કરાવ્યા છે તથા સ લગ્ન અને અભિસમન્વાગત એટલે રસાનુભૂતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે, ઔદારિક શરીરને ચગ્ય તે પુદ્ગલેન રસાનુભવ કર્યો છે અને નિજીર્ણ અર્થાત્ ક્ષીણ રસવાળા કર્યા છે, માટે કહેવાય છે કે આ પગલિક પરાવર્ત છે, આ પૌગલિક પરાવર્ત છે. ક્રિય શરીરમાં રહેલે જીવ વૈકિય શરીરના નિર્માણને રોગ્ય પદગલ દ્રવ્યને વૈક્રિય શરીરરૂપે ગ્રહણ–બદ્ધ-સ્કૃષ્ટવિહિત–પ્રસ્થાપિત–નિવિષ્ટ-અભિનિવિષ્ટ આદિ કર્યા છે. યાવત્ શ્વાસે છૂવાસ સુધી સમજવું. બધાં પુદ્ગલ પરાવર્તે કરતાં વેકિય પગલ–પરાવર્તે અલ્પ હોય છે. તેના કરતા ભાષા પુગલ પરાવર્તે અનતગણ છે. મનપુગલ પરાવર્તે તેનાથી વધારે છે. શ્વાસેવાસ પશવાઁ તેનાથી પણ વધારે છે. દારિક પરાવર્તે અનંતગણું છે. તેજસૂ તેનાથી પણ અનંતગુણ છે. અને કાશ્મણ પરાવત તેનાથી પણ અનંતગણા છે ” ભગવ તની વાણીને પ્રચતા ગૌતમસ્વામીએ કહ્યું કે, “હે પ્રભે ! આપની વાણી સત્ય ને યથાર્થ છે. - શતક ૧૨ને એ ઉદેશે પૂર્ણ મા Page #127 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–પ દેવાધિદેવની વાણી આ ઉદ્દેશે રાજગૃહી નગરમાં ચર્ચા છે. "अहंद्वक्त्रप्रसूता गणधररचिता द्वादशागी विशाला" જીહાઈન્દ્રિયના માલિકે બે ઈન્દ્રિય જીવોથી લઈ પંચે. ન્દ્રિય જી સુધીના હોય છે, તેમાં જે મિથ્યાત્વી, દુરભવી કે અભવી હોય તેમની ભાષામાં પદાર્થની યથાર્થતા સબંધીનું સત્ય વચન ઔપચારિક દૃષ્ટિએ કદાચ હોઈ શકે છે, પરંતુ નૈશ્ચયિક દષ્ટિએ હોતું નથી કેમકે જે પદાર્થ કેઈ કાળે જોયેલે ન હોય તેનું વર્ણન શી રીતે કરાશે ? - ભવ્યાત્માઓ પણ જ્યાં સુધી છાસ્થ હાય (ક્ષાપશમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન) ત્યાં સુધી તે મહાપુરૂષ, સમ્યગદર્શન વિનાના ગી–મહાગી–પંડિત –મહાપ ડિત—તપસ્વી-મહાતપસ્વી–ધ્યાની–મહાધ્યાની કરતાં લાવાર શ્રેષ્ઠ છે, પૂજ્ય છે, છતાં પણ પદાર્થની યથાર્થતાને જાણી શકતા નથી અને કહી શકતા નથી. મેહનીચ કર્મના ભેદ-પ્રભેદને સમૂળ નાશ કર્યા પછી બીજા ત્રણ ઘાતી કર્મોને ક્ષય થતા ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનના માલિકે–અરિહંતદેવના શ્રીમુખે જે વાણી પ્રકટ થાય છે તેમાં અસત્યને એકેય અંશ હોતે નથી ચંદ્ર ઉપરથી બધાં વાદળાં ખસી ગયા હોય તે શરદપૂર્ણિમાને પ્રકાશ (ચાંદની) સૌને ઠંડક અને પ્રકાશ આપી શકે છે, અને ઔષધિઓમાં અમૃતત્વનું Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૨. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દાન કરી શકે છે, તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મોને એકેય અશ જેમના આત્મામાં નથી તે પુણ્ય પુરૂષ જ સંસારને–તેના પદાર્થોને–તત્રસ્થ અનંત પર્યાને, જીવમાત્રના કર્મોને, તેમની ગતિ–આગતિઓને ગર્વથા સત્યસ્વરૂપે જોઈ શકવા માટે પૂર્ણ સમર્થ હોય છે આવા તીર્થંકરદેવેના વરદ હસ્તે જે ગણધર ભગવંતેના મસ્તક પર વાસક્ષેપ પડે છે, ત્યારે તેઓની આત્મિક લબ્ધિઓ પણ પૂર્ણરૂપે વિકસિત થતાં જ આંખના પલકારે દ્વાદશાંગીની રચના કરવા માટે સમર્થ બને છે, મતલબ કે તીર્થકર ભગવંતના શ્રીમુખે આર્થિક રૂપે પ્રસારિત થયેલી વાણીને ગણધર ભગવતે શબ્દોમાં રચે છે માટે જ દ્વાદશાંગી સર્વશ્રેષ્ઠ છે, દેવપૂજ્ય છે, દાનવેને પણ માન્ય છે. તે દ્વાદશાંગીમા ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ–વવા Tઇતિ) અતીવ વિશાળ છે, જેમાં જીવ માત્રના સમય અને સ્થાનની અપેક્ષાએ મુખ્યતયા ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછયા છે અને દેવાધિદેવ મહાવીરસ્વામીએ જવાબો આપ્યા છે, જેમાં કોઈ પણ પ્રશ્ન અને જવાબ ન psઘ ન થાય ” એટલે કે “અત્યારે આ પ્રશ્નોનો અવકાશ નથી, એમનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય નથી.” એવી ભાષાને અવકાશ નથી, માટે અગમ નિગમના બધા પ્રશ્નોત્તરો આ સૂત્રમાં સંગ્રહાયેલા છે .. આ કારણે ભગવંતની વાણી સાભળીને પર્ષદા હર્ષ પામે છે અધવનત કે પૂર્ણાવનત થઈને અમાસા દેવાધિદેવનાં ચરણેને સ્પર્શ કરે છે, તથા તે ચરણાની ભવાતરમાં પણ ચાહના કરે છે. પ્રાણાતિપાતાદિમાં વદિ કેટલાં ? ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભે! પ્રાણાતિપાત Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શતક ૧૨ મું ઉદ્દેશક–૫ મૃષાવાદ- અદત્તાદાન-મૈથુન અને પરિગ્રસ્ડમાં કેટલા વર્ણ–ગધ– રસ અને સ્પર્શ હોય છે ? ” જવાબમાં ભગવંતે કહ્યું કે, “પાંચ વર્ણ, બે ગધ, પાચ રસ અને ચાર સ્પર્શની વિદ્યમાનતા પ્રાણાતિપાતાદિકમાં હોય છે.” બધાય દૂષણથી રહિત જીવનું લક્ષણ જેમ ઉપગ છે તેમ પુદ્ગલ દ્રવ્યનું પણ લક્ષણ બતાવતાં જૈન શાસને કહ્યું કે Karઘરસજાવજત: :' અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવક્ષ્યાવિની છે તે પુલ છે એટલે કે પરમાણુથી લઈને મોટા સૂક્ષ્મ કે બાદર સ્કંધોમાં આ ચારેય હોય છે. પ્રાણાતિપાતાદિમાં જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા સ્વીકાર્ય છે માટે તેમનાથી થતું કર્મબ ધન અર્થ અહિ સંગત રહેશે. તેથી તે પદોને અર્થ “અમgયાના કાળાgggT ” આદિ ન કરતાં પ્રાણાતિપાત–મૃષાવાદ–અદત્તાદાનમિથુન અને પરિગ્રહથી ઉપાર્જન કરેલાં કર્મો તથા પ્રાણાતિપાતાદિને જનક (ઉત્પાદક) ચારિત્ર મેહનીય કર્મ લેવાનું છે. કેમકે તે કર્મના ઉદયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની તીવ્રતા તીવ્રતરતા કે તીવ્રતમતાને લઈને પ્રાણાતિપાતાદિ કાર્યોમાં જીવાત્માની પ્રવૃત્તિ હોય છે. એ પ્રમાણે મૃષાવાદના જનક કર્મને અથવા મૃષાવાદ વડે જન્ય કર્મને, માલિકની નહિ આપેલી વસ્તુનું આદાન કરવું તે અદત્તાદાન છે, તેનાથી જન્ય કર્મને અથવા તેના જનક કમને, અબ્રહ્મ(મૈથુન)થી જન્ય કર્મને અથવા તેના જનક કર્મને, અને પરિગ્રહ જન્ય કે જનક કર્મને ઔપચારિક રીતે પ્રાણાતિપાતાદિ કહે છે, અને કર્મ માત્ર પુદ્ગલ હોવાથી તેમા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉજ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે પણ નકારી શકાતી નથી. પુગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે. સ્પર્શની સંખ્યા આઠની હોવા છતાં પણ પ્રાણાતિપાતાદિ કર્મ પુગલમાં સ્પર્શ ચાર જ હોય છે. કષાયાદિમાં વર્ણાદિની વિચારણા ગૌતમસ્વામીજીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે “દશ પર્યાને ધારણ કરનારા ક્રોધમા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સંખ્યા ઉપર પ્રમાણે છે, કેમકે ક્રોધના અધ્યવસાયને જનક (ઉત્પાદક) ચારિત્રમેહનીય કર્મ પુદ્ગલ છે. ફોધના પર્યાય : કોધ એ સામાન્ય છે અને બીજા પર્યાયે તેનાં વિશેષણે છે. તેમને વિચાર ક્રમશઃ કરીએ ૧. કોપ–કોના ઉદયકાળે નિજસ્વભાવથી ચલાયમાન થવું તે ૨. ર–શાંત ન થતાં ક્રોધને પરંપરા આગળ ચાલે તે. ૩. દેષ–ક્રોધાવેશમાં આવીને સ્વપરના દેષ બોલવા તે. ૪. શ્રેષ–બીજા પ્રત્યે અપ્રીતિભાવ રાખવો તે. પ. અક્ષમા–પારકાના અપરાધને સહન ન કરવા તે. ૬. સંજવલન–વારંવાર ક્રોધાગ્નિથી બળ્યા કરવું. ૭. કલહુ–પરસ્પર જીભાજોડી કરવી અને ઊંચા સાદે (અવાજે) અનુચિત અસભ્ય વાન્ગવ્યવહાર કરે તે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–૫ ૭૫ ૮ ચડિક્ય–ફોધમાં આવીને રૌદ્ર આકાર ધારણ કરે. એટલે કે વિશેષ પ્રકારના ક્રોધદયમાં માનવનું મુખ–આંખ– હેઠ-હાથ આદિ શરીરના અવયવ દાનવ જેવા થાય તે ૯ ભંડન–ડંડા આદિ સાધનોથી બીજાને મારવાની તૈયારી કરવી અથવા ગાલીપ્રદાન કરીને લડવું તે. ૧૦ વિવાદ–પરસ્પર વિરુદ્ધ વચન વ્યવહાર કરે તે. માનના પર્યાય : ૧. માન–ચારિત્ર મેહનીય કર્મને કારણે ઉત્પન્ન અભિમાનને “માન” કહેવાય છે અને રેવ તેના પર્યાય છે ૨. મદ- માત્ર” (ટીકાકાર) અર્થાત્ પૂર્વભવીય વીર્યંતરાય, લાભાતરાય, ભેગાતરાય, ઉપભેગાન્તરાયના ક્ષપશમના કારણે, શુભનામ કર્મ પ્રકૃતિ, ઉચ્ચ ગોત્ર કે શુભ વેદનીય કર્મના ઉદયકાળે જીવાત્માને જે હર્ષોન્માદ થાય છે તેને “મદ’ કહે છે. શરાબપાન, અફીણના કસુંબા કે ભાંગ પીવાથી જે ઉન્માદ થાય છે તેના કરતાં ભૌતિક વસ્તુઓથી ઉત્પન્ન થતા મદથી I am all in all, and you are nothingના વૈકારિકભાવ જાગતા “બધી વાતે હું જ છું” તે ઉન્માદ જાગી જાય છે. તેવી રીતે પૂર્વના પુણ્યોદયે મળેલી સારી વસ્તુઓને કારણે પણ માણસને ઉન્માદ જાગે છે, વધે છે, અને સસારના સ્ટેજ પર છાતી કાઢીને બેફામ વતે છે. ૩ દર્પ–દત્તતા (ટીકાકાર) “દ ૪ મોરચોઃ” “r” ધાતુથી દત્ત શબ્દ બન્યા છે જે હર્ષ અને મેહનના અર્થમાં પ્રયુક્ત છે. હર્ષને અર્થ ઉપર જણાવી ગયા છીએ જ્યારે મેહનને અર્થ “ગર્વ થાય છે. “જિતિ-પfમતિ Page #132 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ā:’ એટલે કે પોતાનાથી આછી શક્તિવાળાઓને ઘરકચા કરવુ' તે ગઈ. ૪. સ્તંભ—કાઇને પણ નમવું નહિ તે. ૫. ગવ અહુકાર ૬. આત્માત્કર્ષ બીજાથી પેાતાને ઊંચા માનવેા. ૭. પરપરિવાદ—બીજાને નિન્દ્રિત કરવા માટે તેનામાં દણાની કલ્પના કરવી અને પ્રસારિત કરવી. ૮. અપક —વિષ્ટ બનીને ખીજાને હીન મતાવવાની ચેષ્ટા કરવી તે. ૯. ઉત્કૃષ્ટ-ખીજા કરતાં પેાતાને બધી રીતે સારા માનવે. ૧૦. ઉન્નામ—અત્યાર સુધી બીજાને નમ્યા પણ હવેથી બીજાને નમવાનુ છેડી દેવુ . ૧૧. ઉન્નય—અહ′ પાષવાને માટે નીતિ, ન્યાય, પ્રામાણિકતાને દેશવટો આપ ૧૨. દુર્નામ—ખેારા ટોપરા જેવા ભાવ રાખીને ગુરુ આદિને નમવું. ભગવંતે કહ્યું, હે ગૌતમ । ઉપયુ ક્ત- માન કષાયમાં પણ પાંચ વર્ણ, પાચ રસ, એ ગધ અને ચાર સ્પશ રહેલા છે.’ માયાની વક્તવ્યતા અને પર્યાયા : ચારિત્રમેહ કર્માંના કારણે જીવ માયાવી મને છે અને માયા પ્રપ’ચના કારણે ચારિત્રમેાહનીય કનુ ખંધન થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ માયાના પર્યા: ૧ માયા–કપટ, અજ્ઞાન, અવિદ્યા. ૨ ઉપધિ–જેનાથી દુર્ગતિ પ્રાપ્ત થાય અથવા જે માણસને ઠગવો છે તેની પાસેથી સ્વાર્થ સાધતાં પહેલાં નમ્રતા બતાવીને પછી ઠગવું. ૩ નિવૃતિ—જેને ઠગવે છે તેને પહેલાં આદર દે, વિશ્વાસમાં લેવું અને પછી ઠગ. ૪ વલય–વ્યક્તિ તથા સમષ્ટિ(સમાજ)ને ઠગવા માટે, ૯ ટવા માટે કે તેના ગજવા ખાલી કરાવવા માટે પોતાની ભાષાને વક્ર અને ગૂઢ બનાવવી. પ. ગહન જેની સાથે ઠગાઈ કરવી છે તે માણસને ઠેઠ સુધી આ ધારામાં રાખવું અને આપણી માયાજાળની ખબર પડવા દેવી નહિ. ૬ નમ–બીજાને ઠગવા માટે નીચ–અસભ્ય અને અવ્યવહાર્ય માર્ગ લે અથવા બ્રહ્મા પણ ન જાણી શકે તેવી ગુપ્તતા (પોલીસી, માયામૃષાવાદ) રાખવી. ૭. કક–જીવવધાદિ પાપનું સેવન કરીને પણ બીજાને ઠગ. ર , ; ૮. કુરૂપ–નિદિત અસામાજિક કાર્યો કરીને, કરાવીને પણ બીજાને ઠગ અને પિતાનો સ્વાર્થ સાધી લે. ૯. જિલ્લતા–બીજાને ઠગવા માટે વિશેષ પ્રકારે મેહએ કરવી. . ! ૧૦. કિબિષદેવ જેવા મનુષ્ય જીવનમાં પણ સ્વાર્થ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ સાધવા માટે પિતાની શક્તિ અને પ્રવૃત્તિ કિબિષ અર્થાત્ બહારથી સાકરના ગાગડા જેવી અને અંદરથી હલાહલ ઝેર જેવી બનાવીને બીજાને ઠગ. ૧૧. આદરણ–ઠગવા ગ્ય માણસ સાથે પ્રાર ભમાં લેવડ–દેવડમાં સચ્ચાઈ રાખી તેને વિશ્વાસમાં લીધા પછી, બરાબર છેતરવું. ૧૨. ગૃહન–ઠેઠ સુધી પોતાના અભિપ્રાયને બીજે જાણી ન જાય તેવી રીતે પોતાના ચહેરાને, ભાષાને, આકારને ઠાવકે રાખવે. ૧૩. વંચનતા–બીજાને ઠગવા માટેના વિચારે કરતાં રહેવું. ૧૪. પ્રતિ કુંચન–સામેવાળાની સરળ અને સત્ય ભાષાને પણ પિતાની વાજાલમાં લપેટીને છેતરવું. ૧૫ સાનિગ–પિતાની વાછટાથી ગ્રાહકને સારો માલ દેખાડીને ખરાબ સડેલે માલ પકડાવો. આ પ્રમાણે ૧૫ પર્યાયેથી યુક્ત માયામાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગધ અને ચાર સ્પર્શ રહેલા છે. લેભ કષાયની વક્તવ્યતા અને પર્યાય : ચારિત્ર મેહનીય કર્મના કારણે લોભ કષાયને ઉદય થાય છે અને લેભ લાલચમાં ફસાયેલે માણસ ચારિત્રહ કર્મને બંધક છે લેભ એ સામાન્ય છે જ્યારે શેષ તેના વિશેષણ છે અર્થાત્ લેભમાં ફસાવવા માટેનાં કારણો છે. ૧. ઈચ્છા–પદાર્થમાત્રને મેળવવાની ઈચ્છા તે લેભ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શતક ૧૨ મું: ઉદ્દેશક–૫ ૨. મૂ –પ્રાપ્ત થયેલા પદાર્થનું સંરક્ષણ કરવાની ભાવના. ૩ કક્ષા–પ્રાપ્ત નહિ થયેલી વસ્તુને મેળવવાને માટે પ્રયત્ન ૪ ગૃદ્ધિ—પ્રાપ્ત થયેલી સંસારની માયા પ્રત્યે આસક્તિ ૫. તૃષ્ણ–પ્રાપ્ત થયેલી વસ્તુઓને વ્યય ન થાય તેની કાળજી. ૬ ભિધ્યા–પદાર્થોને ભેગા કરવામાં જ મસ્ત રહેવું. ૭ અભિધા–ચિત્તની ચલાયમાન સ્થિતિ અથવા અઢ અધ્યવસાય. ૮. આશ સના–મારા પુત્રપરિવારાદિને અમુક વસ્તુની પ્રાપ્તિ થાય તે માટે પ્રબળ ઈચ્છા કરવી. ૯. પ્રાર્થના–ઈચ્છિત પદાર્થ કે તેના વિષયને પ્રાપ્ત કરવા માટે બીજાની દાઢીમાં હાથ નાખવે. ૧૦. લાલપનતા–વારંવાર યાચના કરતાં રહેવું. ૧૧. કામાશા–મનગમતાં રૂપ, ખાદ્ય, પેય તથા શબ્દોને મેળવવા માટે પ્રયત્નો કરવા. ૧૨ ભેગાશા–મનગમતા રસ સ્પર્શ અને ગંધ માટેના પ્રયત્નો કરવા. ૧૩. જીવિતાશા–અધિક જીવતા રહેવા માટે જ્યોતિષીઓ પાસે ફાફાં મારતા રહેવું. ૧૪. મરણશા–અમુક પ્રસંગે પ્રાપ્ત થયે મરવાની ઈચ્છા કરવી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ! શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૧૫. નન્દીરાગ—પ્રાપ્ત થયેલી ઋદ્ધિ—સમૃદ્ધિયુવાવસ્થા અને સત્તામાં હ ધારણ કરવા. ૮૦ ઉપર્યુČક્ત લાભમા પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ અને ચાર સ્પશ હાય છે. ઉપર પ્રમાણે પ્રેમ-દ્વેષ કલહ-અભ્યાખ્યાન-પેશૂન્યરતિઅતિ-માયામૃષાવાદ અને મિથ્યાદર્શન આદિમાં પણ સમજવુ` કેમકે પ્રેમ આદિના સેવનથી પુનઃ પુનઃ ચારિત્રમેહનીય કર્મની ઉપાર્જના થાય છે. અથવા પૂર્વભવના નિકાચિત કે અનિકાચિત રૂપે ઉપાર્જિત થયેલા ચારિત્ર મેાહનીય ક`ની ઉદયાવસ્થામાં અથવા ઉદ્દીાં કરણ વડે ભડકાવી દીધેલા મેાહુથી પ્રેમ આદિની પ્રાપ્તિ થાય છે. પૌત્ર આદિને જોઈ જોઈ સ્નેહ ૧. પ્રેમ—જેનાથી પુત્ર રાગની ઉત્પત્તિ થાય છે. ૨. દ્વેષ—જે વ્યક્તિ કે પુદ્ગલ પટ્ટાથી સ્વાર્થ સધાતા નથી તેના પ્રત્યે થયેલા અપ્રીતિભાવને દ્વેષ કહે છે. ૩ કલહ-કામરાગથી ઉત્પન્ન થયેલા પ્રણયથી અથવા બીજાની મશ્કરી આઢિથી ઉત્પન્ન થનારા જીભાજોડી, મૂઠામૂઠી, દડાદ ડી કે આખેાની લડાઇને કલહ કહે છે. ૪. અભ્યાખ્યાન—સામેવાળા શત્રુમાં અથવા આપણી સાથે સ્પર્ધા કરનાર વ્યક્તિમા અછતા દોષોનું આરોપણ કરવું તે અભ્યાખ્યાન છે. ૫. પૅશૂન્ય—બીજાની ચાડી ખાવી. ૬. રતિઅતિ—મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પેશ Page #137 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ ́ : ઉદ્દેશક-૫ ૮૧ પ્રત્યે રુચિ અને અણગમતા પદાર્થાં પ્રત્યે અરુચિ રાખવી તે રતિ-અતિ છે. ૭. પરિવાદ—બીજાની નિંદા કરવી. ૮ માયામૃષાવાદ —માયા કપટપૂર્વક જૂહુ ખેલવુ. ૯. મિથ્યાદર્શન—વિપરિત શ્રદ્ધા. ભગવતે કહ્યુ કે આમાં પણ ઉપર પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ જાણી લેવા. પ્રશ્ન-~~ હે પ્રભો ! પ્રાણાતિપાતાદિ ૧૮ પાપાનુ વિરમણ (ત્યાગ) રૂપ જે ભાવ છે તે શું વર્ણાદિકમય છે ?? જવાબમા ‘ના’ કહેતાં ભગવંતે કહ્યુ કે, ‘ત્યાગભાવમાં આત્માની ઉપયેાગમયતા મુખ્ય કારણ હાવાથી આત્માની જેમ ઉપયાગ પણ અરૂપી હાવાથી વર્ણાદિ રહિત છે. ધર્મ એટલે શુ ? શુ? પદાર્થ માત્ર લક્ષણાવડે લક્ષિત હોય છે માટે જેનુ લક્ષણ નથી તે સથા અસત્ છે. જ્યારે આત્મા લક્ષણવાળે હાવાથી સત્ છે, શાશ્ર્વત છે ત્યારે આત્માનુ લક્ષણ શું? ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘ વઘુસદ્દાનો ઘમ્મો ' અર્થાત્ પદાના સ્વભાવ જ તેને ધ છે. સ્વભાવથી અતિરિક્ત ધમ હેતે નથી પાણીની શીતળતા, અગ્નિની ઉષ્ણતાની જેમ આત્માનુ લક્ષણ(સ્વભાવ)ઉપચેગ છે. આવા ઉપયેગમાં સ્થિર થયેલા આત્માને પરભાવ-વિભાવ કે અધમ માં જવાનુ ખની શકે તેમ નથી માટે પ્રાણાતિપાત યાવત મિથ્યાશલ્ય ૧૮ પાપસ્થાનકે આત્માને સ્વભાવ નથી પણ પરભાવેા છે-પરધમ છે. જે કમે આચરવાથી આત્માને ગ્લાનિ–મ્લાનિ થાય તે તેને ધમ હાઇ શકે નહિં હિંસક માણસ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પણ હિંસા, જૂઠ, ચેરી કર્યા પછી તેના મનમાં કાંઈક જરૂર થાય છે કે આ મેં સારૂ નથી કર્યું. મિથુનમાં મસ્ત બનેલે આત્મા પણ uતનાતે શોચતીતિ શુ’ આ વ્યુત્પત્તિથી વીર્યપતન થયા પછી આત્માને ગ્લાનિ–સ્લાનિ કંઈક અંશમાં પણ થાય છે. પરિ. ગ્રહીને આત્મા તે દુઃખોમાંથી બહાર આવી શકતું નથી. કોધી માણસને તમે કઈ કાળે પણ સુખી જોઈ શકવાના નથી, જ્યારે અહકારી માનવના માથા ઉપર સવા શેર માનવને ઠંડે પડે છે ત્યારે ભાઈસા'બ ધૂઆં પૂઓ થતાં આખી દુનિયાના ધમપછાડા કરવા લાગી જાય છે. માયાવી અને લેભી માણસેનાં આધ્યાન ક્યારેય પણ ઘટતા જણાશે નહિ. આ પ્રમાણે જેમના સેવનથી આન્તર સુદયમાં કંઈક પીડા થાય, તે આત્માના સ્વભાવરૂપે હોઈ શકે નહિ; અથવા જે કાર્ય કરવા માટે આત્માને પુરુષાર્થ વિશેષ કરે પડે તે તેનો સ્વભાવ કઈ રીતે થઈ શકે? જેમ કે અહિંસા માટે કંઈપણ પ્રયત્ન કરવાની જરૂર નથી જ્યારે હિસા–જૂઠ-ચેરી–મૈથુન-પરિગ્રહ આદિને માટે સૌને કંઈને કઈ પુરુષાર્થ કરતાં આપણે જોઈએ છીએ અને આ પાપના સેવન પછી સૌ કોઈને રેતાં–રીબાતાં, આંસું કાઢતાં કે હૈયા વરાળ કાઢતાં પણ જોઈ શકીએ છીએ. માટે પ્રાણાતિપાતાદિ આત્માને સ્વભાવ નથી પણ અધર્મ હોવાથી પરભાવ-વિભાવ કે વૈકારિક ભાવે છે. અનાદિ કાળથી મેહના મદિરાપાનમાં બેભાન બનેલ આત્મા બકરાના ટોળામાં રહેલા સિંહના બચ્ચાની જેમ પોતાને સ્વધર્મ–સ્વભાવ કે સ્વઘર ભૂલી ગયા છે, માટે જ મગજનો અસ્થિર માણસ જેમ વાતે વાતે ભૂલે કરે છે તેમ આત્મા પણ મેહ મદિરાના ઘેનમાં પ્રાણાતિપાતાદિ તરફ શીઘ્રતાથી પ્રસ્થાન કરે છે. - . . . ? , Page #139 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ: ઉદ્દેશક-૫ - ૮૩ નરકાદિમાં અસહ્ય વેદનાએ ભેગવતાં મગરનાં આંસુની જેમ કરેલા અક્સેસનેા જીવન વ્યવહારમાં વિશેષ અથ સરતા નથી, માટે જે સમયે જે સ્થાને પ્રાણાતિપાતના સંભવ રહે, મૃષાવાદને પ્રસ ગ અને ચૌય કર્મની અનુકૂળતા આવે, મૈથુન ક માટે એકાન્ત મળે, કે પરિગ્રહ માટે તમારી ચાલાકી સોળે કળાએ ખીલી ઊઠે તેવા સમયે આપણા આત્મા પેાતાના સ્વભાવમા ( ઉપયાગમાં) જાગૃત થઈ જાય અને જબરદસ્ત પુરૂષાર્થ આદરીને પ્રાપ્ત થયેલાં પાપાને લાત મારી દેતે પેાતાના સ્વભાવમાં વંતા આત્મા પૂર્વનાં પાપાને-કમને પણ ખ’ખેરી નાખવા સમર્થ બને છે. તાફાન કરતા કાબુલી ઘેાડાને વશ કરવા માટે લગામચામુક અને સવારની આવશ્યકતા અવશ્ય’ભાવિની છે લગામ અને ચામુક વિનાના સવાર ગમે તેવા જખરા હશે તે પણ ઘેાડાને વશ કરવા જતાં તે પોતે જ પટકાઇ જશે અને હાડકાં તૂટતાં હાસ્પિટલને અતિથિ ખનશે. લગામ અને માણુસ હાય પણ ચામુક ન હેાય તે પણ અમુક પ્રસ'ગે ઘેાડાને વશ કરવા જતા પુરૂષને પરસેવા પણ આવી જાય છે અથવા ચામુક અને માણસ હાય તેા એ લગામ વિનાના ઘેાડાને વશ કરવાની કલ્પના સથા નિરર્થક છે. આ રીતે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની ત્રિપુટી ભેગી મળશે ત્યારે જ આત્મારામને પેાતાના ઇષ્ટ સ્વાર્થ સાધતાં વાર લાગશે નહિ. પ્રાણાતિપાતાદિ ઘેાડાએ સાથે આત્માને સંબંધ ઘણા જૂના છે, છતા પણ તેમના દુષ્ટ સ્વભાવ જાણવા માટે આત્માએ કોઈ કાળે પ્રયત્ન કર્યાં નથી પરંતુ જ્યારે ત્યારે પણ પ્રાપ્ત થયેલા સમ્યગ્ જ્ઞાનથી પાપસ્થાનક રૂપી ઘેાડાને ખરાખર Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યથાર્થ રૂપે જાણશે અને સમ્યગ્ દર્શન દ્વારા આવા દુષ્ટ ઘડાઓ મારા કામના નથી માટે સર્વથા ત્યાજ્ય છે એવું નક્કી કરશે અને અવસર આવ્યે સમ્યક્ ચારિત્રની ચાબુક ટકારીને તે ઘડાઓને સર્વથા કાબુમાં લેશે ત્યારે ભાવમા– સ્વભાવમાં આવેલે આત્મા ગુણ સ્થાનકેની શ્રેણને એક પછી એક સર કરતો જશે અને કેવળજ્ઞાન મેળવવા માટે ભાગ્યશાળી બનશે આ કારણે દેવાધિદેવ પરમાત્મા કહે છે કે પાપનું વિરમણ ( ત્યાગ) અથવા તેને કાબુમાં લેવા માટે સમ્યક ચારિત્રનો અભ્યાસ જ આત્માના મોક્ષ માટે સબલ સાધન છે આ સમ્યફ ચારિત્રની આરાધના જીવનમાં જેમ જેમ થતી જશે તેમ તેમ અનાદિ કાળનું ચારિત્ર મેહનીય કર્મ પાતળું પડશે અને એક દિવસે સર્વથા ક્ષય પામશે. અને અનત શક્તિઓને આત્મસાત્ કરતો આપણો આત્મા કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝગમગી ઊઠશે. ચરિત્ર મેહનીય કર્મનો ક્ષય થતાં ક્ષાયિક ચારિત્ર અને ક્ષપશમ થતાં લાપશમિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. યદિ આ બંનેની સંભાવના ન હોય તે ભાગ્યશાળી પાપભીરૂ આત્માએ યથાશક્તિ ને યથા પરિસ્થિતિએ પણ જેટલા અંશમાં પાપના દ્વાર બંધ થઈ શક્તા હોય તે પ્રમાણે કરવું. આજે ડું કરીશ તે આવતી કાલે વધારે કરવાનો ઉત્સાહ રહેશે અને એક દિવસ સંપૂર્ણ પાપનાં દ્વાર બંધ થશે. પ્રશ્નોત્તર –આત્માના સ્વભાવ રૂપ છે વત્તે અંશે પ્રાપ્ત થયેલી ઔત્પાતિકી, વનચિકી, કાર્મણિકી અને પારિશામિકી બુદ્ધિ પણ જ્ઞાન સ્વરૂપ હોવાથી વર્ણાદિ વિનાની છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક–પ ઔત્પાતિકી–શાસ્ત્ર, કર્મ કે અભ્યાસ આદિથી નિરપેક્ષ કેઈપણ પ્રસગે કે વ્યવહારમાં આત્માને સ્વાભાવિકી રણ થાય તે ઔત્પાતિકી બુદ્ધિ છે. વૈનયિકી—વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ જ્ઞાનવૃદ્ધોની સેવા ચાકરી કરતાં કરતા જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વૈનાયિકી બુદ્ધિ કહેવાય છે. કાર્મણિકી–-કાર્ય કરતાં જે સહજબુદ્ધિ ઉદ્ભવે તે કાર્મણિકી. પરિણામિકી–સંસારના ઘણા ખારા મીઠા પ્રસ ગે જોયા પછી તથા હજારો લાખે માનનાં સર્મો–અસત્કર્મો જોયા પછી આ બુદ્ધિ થાય છે યદ્યપિ આમાં મતિજ્ઞાનના ક્ષેપશમની સાપેક્ષતા રહેલી જ છે તે પણ બુદ્ધિના ચાર ભેદ સ્વતંત્ર છે. પ્રશ્નોત્તર –અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, તથા ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરૂષકાર–પરાકુમ જીવના ધર્મ હોવાથી અપૌગલિક છે. પ્રશ્નોત્તર :- મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર્યવ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ આ પાચે પૌત્રલિક હોવાથી વર્ણાદિવાળા છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન-પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન આત્મિક હોવાથી વર્ણાદિવાળાં નથી. પ્રશ્નોત્તર :-“હે પ્રભે! સાતમી તમસ્તમ પ્રભા નરકભૂમિની નીચે રહેલું આકાશ ખંડ રૂપ અવકાશાન્તર વર્ણાદિકવાળું હોય છે?’ જવાબમાં ભગવાને “ના” કહી છે. કેમકે આકાશ અરૂપી હોવાથી તેને ગંધ, રસ અને સ્પર્શ નથી Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ “અવકાશાત્ર એટલે શું?” જવાબમાં કહેવાયું કે, “પૃથ્વીઓ કાચબા કે શેષનાગ ઉપર નથી ટકી કેમકે તે બને તિર્યચનિનાં જીવડાં હોવાના કારણે પૃથ્વીને ભાર ઉપાડવા માટે સર્વથા અસમર્થ છે. તેમનાં શરીરમાં ૩૩ કરોડ દેવતા પણ અવતરિત થાય તો ય પ્રકૃતિજન્ય વાતામાં ફેાર થઈ શકે તેમ નથી. ત્યારે જૈન શાસનમાં તેની મર્યાદા શી છે? નારક પૃથ્વીઓ એકની નીચે બીજી, તેને નીચે ત્રીજી આ કમે સાત પૃથ્વીઓ છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચે થાળીના આકાર જે (પૃથ્વીનો નાર ગી જેવો આકાર હોતે નથી ) જમ્બુદ્વીપ છે અને શરીરમાં રહેલી નાભિની જેમ બરાબર અધવચ્ચે લાખ એજનની ઊંચાઈવાળે મેરૂ પર્વત છે. તેની સમતલ ભૂમિથી એક લાખ એ શી હજાર જન જાડાઈવાળી પહેલી નરક ભૂમિ છે અને તે ઘનોદધિ ઉપર સ્થિત છે, ઘનોદધિ પણ ઘનવાત ઉપર અને તે પણ તનુવાત ઉપર સ્થિત છે તથા તનુવાતની નીચે જે આકાશ છે તે જ અવકાશાન્તરના નામે સંબોધાય છે ત્યાર પછી બીજી નરક પ્રથ્વીનો પ્રારભ થાય છે. યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી આ ક્રમ છે અને તેની નીચેના આકાશને સાતમુ અવકાશાન્તર કહેવાય છે તેના ઉપર તનુવાત વલય, તેના ઉપર ઘનવાત વલય અને તેના ઉપર ઘનોદધિ વલય છે તેના ઉપર સાતમી નરક પૃથ્વી છે આ પ્રમાણે સાતમી અને છઠ્ઠી નરક પૃથ્વીની સૌથી નીચે છઠું અવકાશાન્તર, છઠ્ઠ તનુવાત, છઠ્ઠ ઘનવાત અને તેના ઉપર ઘોદધિવલય છે અને તે ઉપર છઠ્ઠી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ પહેલી પૃથ્વી સુધી સમજી લેવું. • Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૭ શતક ૧૨ મું : ઉદ્દેશક–૫ બધાએ ઘોદધિની પ્રત્યેકની જાડાઈ ૨૦ હજાર એજનની છે અને ઘનવાત તથા તનુવાત અસ ખ્યાત હજાર એજનની મેટાઈવાળા છે, નીચે નીચે મોટાઈ વધારે સમજવી. અવકાશાન્તર માટે પ્રશ્ન હોવાથી પ્રભુએ કહ્યું કે, “તે અમૂર્ત હેવાથી વર્ણાદિ રહિત છે પરંતુ તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને પૃથ્વીમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે, જ્યારે કર્મ પુદ્ગલે સૂક્ષ્મ પરિણામવાળાં હોવાથી ચાર સ્પર્શવાળા કહ્યું છે બાકીના બધા બાદર પરિણમી હોવાથી તેમને આઠ સ્પર્શ છે. જેમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઐયિક, અનુત્ત, ઈષત્ પ્રાગભારાપૃથ્વી, નરકાવાસે, અસુરકુમાદિ દેવાવાસે આદિ બધાએ પગલ–પરિણામમાં આઠ સ્પર્શ સમજવા નારક જીવે તૈજસુ અને વૈક્રિય પુદ્ગલેની અપેક્ષાએ આઠ સ્પર્શવાળા છે અને કાશ્મણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા છે. કેમકે કામણ શરીર સૂમ પરિણામવાળા પુદ્ગલરૂપ હોય છે. યદ્યપિ જીવ અમૂર્ત—અરૂપી હોવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિના હોવા છતાં પણ અહીં શરીરની અપેક્ષાએ એ વાત કરી છે. આ પ્રમાણે અસુરકુમાર આદિ તથા પૃથ્વીકાયિક, અપકાયિક, સૈજકાયિક, વનસ્પતિકાયિક અને વિકસેન્દ્રિયને પણ સમજવા. મનુષ્ય પણ કામણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શ વાળ છે. શેષ શરીરની દષ્ટિએ આઠ સ્પર્શ સમજવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ વર્ણાદિ રહિત છે, જ્યારે પુગલાસ્તિકાય મૂર્ત હેવાના કારણે વર્ણાદિ સહિત છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રશ્નોત્તર –જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મો ચાર સ્પર્શવાળાં હોય છે ? આ કર્મોને ઉદય તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હોય છે. ત્યારે જીવાત્માની ૧૮ પાપસ્થાનમાં વિશેષ પ્રવૃત્તિ હોય છે. અને પુનઃ કર્મોની પરંપરા વધે છે. આવી સ્થિતિમાં જે ભાગ્યશાળી અરિહંત વીતરાગ દેવ પ્રત્યે શ્રદ્ધાળુ બનશે તેઓને ચારિત્ર મેહનીય કર્મને ઉપશમ થશે તેમ તેમ બાકીના કર્મોને ઉદય પણ પ્રાય. કરી નિષ્ફળ થશે. એટલે કે નવા કર્મોનું બધન અટકી જશે અને તેમ થતા પુરૂષાથી બનેલે આત્મા એક દિવસ કર્મોના બધાયે મૂળિયાને સમૂળ નાશ કરી કેવળજ્ઞાન મેળવશે. કૃષલેશ્યા માટે જવાબ આપતાં ભગવતે કહ્યું કે, દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ આઠ સ્પર્શ હોય છે અને ભાવલેશ્યા તે આત્મપરિણામ સ્વરૂપ હેવાથી વર્ણાદિરહિત હોય છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલેના આલંબનવાળી હવાથી પૌગલિકી છે જ્યારે ભાવલેશ્યા આત્મિક છે માટે વર્ણાદિક રહિત છે. એ જ પ્રમાણે સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ, ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, કેવળદર્શની, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, આહારાદિ ચારસંજ્ઞાવર્ણાદિ રહિત છે. જીવના આન્તરૂ પરિણામની અપેક્ષાએ એ ભાવે અમૂર્ત હોવાથી વર્ણાતિરહિત કહેવાયા છે. મનોગવચનગ ચાર સ્પર્શવાળા છે, જ્યારે બાદર પરિણમી કાયચેગ આઠ સ્પર્શવત છે. છ દ્રવ્યોમાથી પગલાસ્તિકાય જ મૂર્ત એટલે રૂપી છે. તેથી વર્ણાદિ સહિત છે અને બાકીના પાચ અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-પ પરમાણુ પુદ્ગલને એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે. જીવાસ્તિકાય જીવની અપેક્ષાએ વર્ણાદિ રહિત હોવાથી આત્મા કાળા-ધોળ, ઠીંગણે, કે ઓસવાલ, પિરવાલ, શ્રીમાળી, ક્ષત્રિય, બ્રાહ્મણ, સ્ત્રી-પુરૂષ, ગુજરાતી, મારવાડી, કાઠિયાવાડી, કે કચ્છી નથી છતા પણ શરીરને લઈને તેવા સંબોધન થાય છે. શરીર નાશવંત છે. આત્મા શાશ્વત છે એમ સમજી શરીરની સાધના કરવા કરતા આત્માની સાધના કરવી. બીજુ શરીર ગ્રહણ કરવા માટે જ્યારે આ જીવાત્મા ગર્ભમાં આવે છે ત્યારે ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ પાચ વર્ણ, પાચ રસ, બે ગધ અને આઠ સ્પર્શવાળે હેય છે. જૈન શાસનની યથાર્થવાદિતા છે કે વસ્તુસ્થિતિ જે પ્રમાણે છે તેને તે પ્રકારે જ પ્રરૂપવી. સર્વથા એકાન્તવાદે કે ક્ષણિકવાદે એકેય પદાર્થનો નિર્ણય સત્ય સ્વરૂપે થઈ શકે તેમ નથી અને છેવટે કર્મોના કારણે જીવાત્મા ભવભ્રમણ કરે છે. છે શતક ૧૨નો પાંચમે ઉદેશે પૂર્ણ કે Page #146 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદેશક– ૬ રાહુની વક્તવ્યતા : આ ઉદ્દેશામા રાહુદેવ સંબધી પ્રશ્નોત્તરે છે. બાહુબળના સ્વામી શ્રેણિક રાજાથી શાબિત, બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા સુરક્ષિત, શાલીભદ્ર જેવા શ્રેષ્ઠિવથી દીપ્ત તથા દયાના સાગર, પતિતપાવન, ભગવાન મહાવીરસ્વામીથી ઉપદિષ્ટ “જૈન”ના રંગથી રંગાયેલી રાજગૃહી નગરીમાં માનવમાત્રને જૈનત્વ પ્રાપ્ત કરાવવાની ઉત્કટ ભાવનાવાળા અને પૂર્વગ્રહથી ગ્રસિત મતિની કુવાસનામાથી સૌને સમ્યકજ્ઞાનને પ્રકાશ દેખાડવા માટેની તમન્નાવાળા ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, હે પ્રભો ! નરકાદિ ગતિઓને પ્રાપ્ત કરનારા જીવાત્માઓ મતિ અને શ્રતના અજ્ઞાની હોવાથી કુશાસ્ત્રોની ચકાવે ચડીને પૂર્વગ્રહથી એટલા બધા ગ્રસિત હોય છે કે તેથી સાવ સરળ વાતને સત્ય સ્વરૂપે સમજવા માટે આદર રાખી શકતા નથી. કદાચ રાખતા હોય તે પણ પૂર્વગ્રહના ભૂતથી છુટકારો મેળવી શકતા નથી માટે જ અજ્ઞાની જીવો કર્મો બાંધે છે અને ભવાં તરને વધારે છે. અજ્ઞાનના નશામાં તેઓ વારંવાર બોલતા હોય છે-“રાહ ચન્દ્રને ગ્રીસ કરે છે-રાહુ ચદ્રને ગ્રાસ કરે છે ? તે આ વિષયમાં સત્ય શું છે? જવાબમાં નરદેવ, દ્રવ્યદેવ, અને ભાવવથી પૂજાયેલા દેવાધિદેવે કહ્યું કે, “હે ગૌતમ! તેઓ જે એ પ્રમાણે કહે છે કે, “રાહ ચંદ્રને ગ્રેસે છે ”—તે પ્રામાણિક કથન નથી. એટલે કે તેમનું માનવું અને કહેવું રતિ માત્ર પણ સાચું નથી. કેમકે જ્યાં ગ્રાસક (બીજાને Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૬ શતક ૧૨ મુ : ૯૧ ગળી જનાર ) અને ગ્રામ્ય ( ખીજા દ્વારા ગળાઈ જનાર ) ભાવ હાય ત્યાં તે તે વાતેાની સભાવના હાઇ શકે છે પરંતુ રાહુ અને ચંદ્રના વિમાનેામા ગ્રામ્ય ગ્રાસક ભાવ નથી પણ આછાદ્ય આછાદક ભાવ જ સભવી શકે છે. C સૂર્ય ચંદ્રનુ ગ્રહણ શું છે? આ વિષયમાં હું એમ કહું છુ, પ્રતિપાદન કરુ છુ, પ્રજ્ઞાપિત કરું છુ, પ્રરૂપિત કરુ છું કે, ‘રાહુ' એ દેવ છે જે મહાઋદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખને માલિક છે, જે ઉત્તમાત્તમ વસ્ત્રો, માળા, ચદન આદિ સૌગ'ધિક પદાર્થાને તથા શ્રેષ્ઠ આભરણાને ધારણ કરનારા છે. તેનાં નવ નામેા છે: શ્રૃંગારક, જટિલિક, સ્તંભ, ખરક, દર, મકર, મત્સ્ય, કચ્છપ અને કૃષ્ણસ તથા પાચ વર્ણનાં વિમાને છે. ૧ કૃષ્ણે વિમાન—જે અંજન એટલે કાજલ કે મેશના રંગનું છે તે. ૨. નીલ વિમાન—લીલી તુંબડીના રંગનું ૩. લાલ વિમાન—મજીઢ જેવી કાન્તિવાળુ. ૪ પીત વિમાન—હળદરના રંગવાળુ.. ૫ શુકલ વિમાન—રાખના જેવા રંગવાળુ. હવે જ્યારે રાહુદેવ પેાતાના કૃષ્ણ વિમાનમાં બેસીને ઝડપથી જાય છે અને પાછો ફરે છે, વિક્રિયા અને કામક્રીડા કરે છે ત્યારે અસ્વાભાવિક, અતિ ત્વરાયુક્ત ગતિ હાય છે એટલે કે તે સમયે વિસસ્થૂલ ચેષ્ટાનેા માલિક હાવાથી પેાતાના વિમાનને ખરાખર ચલાવી શકતા નથી તે કારણે પૂર્વ દિશામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેલી ચંદ્રની રેશનીને આચ્છાદિત કરતે તે રાહ પશ્ચિમમા રહેલા ચંદ્રની કળાને આવૃત્ત કરે છે, ત્યારે તે ચ દ્રની અપેક્ષાએ પૂર્વમાં હોય છે. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ દિશાના બે આલાપ સમજવા. એટલે ઉત્તર દિશામાં રહેલા ચંદ્રને અસ્વાભાવિક ગતિએ જો રાહુ જ્યારે આવૃત્ત કરે છે ત્યારે રાહુ દક્ષિણમાં દેખાય છે અને દક્ષિણમાં સ્થિત ચંદ્રની કળાને આવૃત્ત કરે છે ત્યારે રાહુ ઉત્તરમાં દેખાય છે. એ પ્રમાણે ઈશાન ને નૈિત્રત્ય કેણ, અગ્નિ અને વાયવ્ય કેણ માટે ઉપર પ્રમાણે સમજવું. હવે સૂત્રકાર સુધર્માસ્વામીજી પોતે જ કહે છે કે જ્યારે આવતે કે જ, વિક્રિયા કે કામકીડા કરતે, રાહુ વારંવાર ચંદ્રની લેશ્યા–રેશનને આચ્છાદિત કરે ત્યારે મનુષ્યલેકના અજ્ઞાન જી કહે છે કે, “રાડુએ ચંદ્રમાને ગળી લીધો છે.” પણ આ તે ન ભ્રમ જ છે. સાચી વાત એ છે કે તે સમયે રાહુએ ચંદ્રને આચ્છાદિત કર્યો હોય છે અને જ્યારે રાહુ ચંદ્રની પાસે થઈને જાય છે ત્યારે લેકે કહે છે કે રાહુએ ચદ્રને પોતાની કુક્ષિમાં લઈ લીધું છે. અને જ્યારે ચંદ્રથી રાહુ આગળ નીકળી જાય છે ત્યારે “ચન્દ્રથી રાહુ મુક્ત થયે એમ લેકે કહે છે પણ આ બધું બ્રાન્તિવચન છે.” ભગવંતે કહ્યું કે, “એક ધ્રુવ રાહુ અને બીજો પર્વ રાહ” એમ રાહુ બે પ્રકારે છે ધ્રુવરાહ–જે કૃષ્ણ વિમાનમાં બેસીને ચન્દ્રની સાથે જ રહે છે. એટલે કે તેનાથી ચાર આંગળ નીચે રહીને સ ચરણ કરે છે તે પર્વરાહુ-જે અમાવસ્યા અને પૂર્ણિમામાં ચન્દ્ર સાથે Page #149 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૬ ઉપરાંગ સંબંધ કરે છે. ધ્રુવરાહુ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (પડવો)થી લઈને અમાવસ્યા સુધી ચન્દ્રની પંદરમાં ભાગની એટલે કે આકાશમાં દેખાતા ચન્દ્રના વિમાનના પંદરમાં ભાગને આચ્છાદિત કરતે રહે છે એટલું ખાસ જાણવાનું કે ઉપર આકાશના ભાગમાં જે સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા કે ગ્રહો દેખાય છે તે દેવે નથી પણ તેમનાં વિમાનો છે, જે ચલ છે. એટલે કે તેમનાં કર્મોની વિચિત્રતા જ એવી છે કે તેમનાં વિમાનો આંખના પલકારા જેટલા સમય પૂરતા પણ સ્થિર રહેતા નથી. તેમની સ્થિતિ પણ તેવી હોય છે કે ચંદ્ર અને રાહુના વિમાનો પાસે પાસે જ સંચરણ કરે છે. અને તેવી સ્થિતિમાં એક બીજાની છાયા એક બીજા પર પડે એને અર્થ એ નથી થતું કે સામેવાળાએ સામેવાળાને ગળી લીધું કે કુક્ષીમાં લઈ લીધો. મનુષ્ય લેકમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ગાંધીમાર્ગ ઉપર રહેલી કેઈ સોસાયટીમાં ત્રિવેદી ચતવેદી કે મહાપડિત પણ રહેતો હોય છે. અને તે જ સોસાયટીમાં હરિજન પણ રહેતે હેાય છે. સાથોસાથ બનેના કર્માનુસારે બંનેને એક જ સમયે ઘેરથી નીકળીને અરવિંદ મીલમાં જવાનું હોવાથી આખા માર્ગ ઉપર નાત, જાત, જ્ઞાન-વિવેક આદિના કેઈપણ સંબધ વિનાને તે બંને લગભગ પગે ચાલતા કે બસમાં પણ સાથે જ જતા હોય છે અને આવતા હોય છે. વચ્ચે કેઈક સમયે એક સાથે જ બંનેની ગતી શીધ્ર થતી હોય છે કે મદ થતી હોય છે. તેમાં કારણ હોય છે એટલું જ છે કે તે બંનેના અદષ્ટ કર્મો એક જ ઓફિસ(ફર્મ)માંથી જેટલા કમાવવાના છે, અને ખવડાવવાનાં છે. છતા પણ ત્રિવેદી ત્રિવેદી છે અને હરિજન હરિજન છે. એવું પણ નથી બનવાનુ કે ત્રિવેદી હરિજન થઈ જાય કે હરિજન ત્રિવેદી થઈ જાય. તેવી રીતે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ ચંદ્ર અને રાહુનાં પુણ્ય કર્માં જાદાં જૂતાં, આયુષ્ય મર્યાદા જૂદી જાદી તથા ગયા ભવની આ ગતિ કે આવતા ભવની ગતિ પણ જાતી જાદી હાઈ શકે છે. તેથી ચંદ્ર કે સૂર્ય જેવી ઈન્દ્રને ગળી જવા માટેની શક્તિ બિચારા રાહુમાં શી રીતે આવી શકે ? આમ એક પછી એક કળાને આચ્છાતિ કરતા રાહ અમાવાસ્યાના દિવસે પૂર્ણ રીતે આચ્છાદિત કરી લે છે તેવી રીતે શુકલ પક્ષની પ્રતિપદાના દિવસે ચન્દ્રના પન્દરમા ભાગરૂપ એક કળાથી ખસતા ખસતા પૂર્ણિમાના દિવસે રાહુના આચ્છા દનથી ચન્દ્રે મુક્ત હાય છે, માટે તે ધ્રુવ રાહુ છે. જ્યારે પ રાહુ જઘન્યથી છ મહિને ચન્દ્ર અને સૂર્યને આચ્છાદિત કરે છે અને વધારેમાં વધારે ૩ વષે આચ્છાદિત કરે છે. ચન્દ્રને સુશ્રી શા માટે કહેવાય છે ? ' જવામાં ભગવતે ફરમાવ્યું કે, જ્યાતિષી દેવાનાં ઇન્દ્ર અને રાજા એવા ચન્દ્રમા પેાતાના મૃગાંક વિમાનમાં ઘણા જ કાન્તિવાળા દેવેશ, દેવીએ અને ઘણા જ શે।ભાયમાન આસન, શયન, સ્ત’ભ, પાત્ર આદિથી દીપ્ત તથા પેાતે પણ સૌમ્યાકાર, મનેાહર, સૌભાગ્યસમ્પન્ન, અને પ્રિયદર્શીન હાવાથી ઘણા જ સુદર છે. તે કારણે હે ગૌતમ! ચંદ્રને સુશ્રી કહેવાય છે. સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ ? ' ભગવંતે કહ્યું કે, · સમય મુર્હુત યાવત્ ઉત્સર્પિણી આદિ કાળ વ્યવહારને પ્રવર્તક સૂર્ય છે એટલે કે હાલ કર્યુ વર્ષ છે ? કચેા માસ છે ? યાવત્ દિવસ, ઘડી, પળ, વિપળ–ઈત્યાદિ ભૂત, ભવિષ્ય અને વતમાનકાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હાવાથી આદિત્ય કહેવાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક–૬ ગ્રહણની અશુભતા શા કારણે છે? યદ્યપિ ગ્રહણ જેવી વસ્તુ જેન શાસનને માન્ય નથી માટે તે સંબધી કરાતો વ્યવહાર સમ્યગદષ્ટ નથી પણ મિથ્યાદષ્ટ જ છે, છતાં પણ વ્યવહારમાર્ગને લેપ સમાજને તથા ધર્મને હાનિકર્તા હોઈ શકે છે. તેથી જે ગામમા. તમે રહેતા હોય ત્યારે તે ગામમાં તે વ્યવહારને માન્ય કરીને પણ તે પ્રમાણે વર્તવામાં નુક્સાન નથી અન્યથા મિથ્યાત્વીઓનું અપમાન અને જૈન શાસનની નિંદા થવાના પ્રસગે ઘણીવાર ઉપસ્થિત થાય છે. ધાર્મિક જીવન પણ તેવું ન હોવું જોઈએ જેથી જીવનના પ્રત્યેક પ્રસગે વિસંવાદિતા અને સમાજમાં વર-વિરોધ ઊભા થાય. જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહણઃ આકાશમાં અસંખ્ય તારાઓમાંથી જે વધારે પ્રકાશિત છે તે નક્ષત્ર તારાઓ છે, જેમની સંખ્યા ૨૭ની છે અને તેમની બાર રાશિઓ બની છે એટલે સવા બે નક્ષત્રની એક રાશિ છે. ગમે તે ક્ષેત્રમાં માણસ જ્યારે જન્મે છે, તે સમયે આકાશમાં જે નક્ષત્ર અને રાશિ ઉદિત હોય તે અનુસાર જાતક (જન્મ લેનાર)નું નામ રાખવામાં આવે છે. પ્રતિદિન એક એક નક્ષત્રને ભેગવતે ચદ્ર લગભગ ૨૭ દિવસે બારે રાશિ ઉપરનું પોતાનું ભ્રમણ પૂરૂં કરે છે. જાતકની જન્મ-પત્રિકામાં ને રાશિ ઉપર ચંદ્ર હોય અથવા બેલાતા નામના આદિ અક્ષરની જે રાશિ હોય છે તે રાશિ તે જાતકની કહેવાય છે. તે રાશિથી પહેલી, ત્રીજી, છઠ્ઠી, સાતમી, દશમી, અને અગિયારમી રાશિ પર અને શુક્લ પક્ષમાં તેનાથી વધારે બીજી, પાચમી, તથા નવમી રાશિ પર, ચંદ્ર હોય છે. ત્યારે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાતકનું મન શાંત, સ્થિર અને પ્રસન્ન હતાં તેને જુદી જુદી જાતના ફાયદાનો લાભ મળતો રહે છે. અને ચેથી, આઠમી, બારમી રાશિ પર ચંદ્ર હોય છે ત્યારે ધનની તબી, ચેરને ભય, અગ્નિને ઉપદ્રવ, મનમાં કલેશ, શરીરમાં બિમારી વગેરે થતાં રહે છે. સંક્રાન્તિ પરત્વે ગ્રહણ ફળ : ગ્રહણના સમયે રાહુદેવ જે રાશિમાં હોય તે રાશિ જાતકની રાશિથી ૩-૪-૮-૧૧ હોય તે સારું છે. તથા ૫-૯-૧૦-૧૨ જે હોય તે મધ્યમ, અને ૬-૭–૧ રાશિમાં ગ્રહણ થાય તે અશુભ ફળ છે. આવા સમયે નેમિનાથ પરમાત્માનું ધ્યાન કરવું, પૂજન કરવું શ્રેયસ્કર છે. સૂર્ય લગભગ ત્રીસ દિવસમાં રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહે છે. તે સમયે જાતકને પિતાની રાશિથી ૪–૮–૧૨ સૂર્ય હતાં તે સંક્રાંતિ તે જાતકને માટે સારી નથી, અને ૩-૬ ૧૦–૧૧મે સૂર્ય આવે ત્યારે જાતકને જુદી જુદી જાતના લાભ થતા રહે છે. તારાખલ : અશુભ ગોચરમાં સંક્રાન્તિ થયે છતે પણ જાતકને ચંદ્ર તારા કે ચન્દ્રની શુભ અવસ્થા હશે તે અશુભ સંક્રાતિ પણ શુભ બને છે. કૃષ્ણ પક્ષની દશમ પછી ચંદ્રનું બલ લગભગ સમાપ્ત થાય છે. ત્યારે આંગળીના ટેરવા ઉપર રાશિ ગણવાથી શું ફાયદો ? માટે તેવા સમયે તારાબળ વધારે ઉપયુક્ત છે પિતાના જન્મ કે નામના નક્ષત્રથી તેની ગણત્રી થાય છે. જેમકે કેઈનું જન્મનું કે નામનું નક્ષત્ર “હસ્ત” હોય ત્યારે સાથેના કેપ્ટક પ્રમાણે ગણત્રી કરવી. ' Page #153 -------------------------------------------------------------------------- ________________ કમ તારા જન્મતારા હસ્ત આધાન તારા ૧ ફળ શ્રવણ તારાનામ જન્મ ૨ ૩ તારાબળનુ કાષ્ટક ૪ ૫ ચિત્રા | સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા | મૂળ પુ ષાઢા, ઉ, ષાઢા ઘનિષ્ઠા શત॰ |પૂ. ભા. ઉ. ભા. રેવતી | અશ્વિ. ભરણી | કૃતિકા રાહિણી મૃગ આદ્રાઁ પુનર્વસુ પુષ્ય અચ્છે. મઘા પૂ. ¥| ઉ. ફ્ા. સ’પણ્ | વિપત ક્ષમા યમા સાધના નિધના મૈત્રી પમ મૈત્રી મધ્યમ મધ્યમ ખરામ સર્વશ્રેષ્ઠ ખરાખ સર્વશ્રેષ્ઠ ખરાબ મધ્યમ સ શ્રેષ્ઠ ७ “ શતક ૧૨ મુ’ઃ ઉદ્દેશક-૬ R ૯૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૐ આ પ્રમાણે હસ્ત નક્ષત્રના માલિકને ત્રીજી સ્વાતિ, શતભિષા, આર્દ્રા, સાતમી મૂળ અશ્વિની અને મઘા, પાંચમી અનુરાધા, ઉત્તર ભાદ્રપદા અને પુષ્ય, આ ત્રણે તારાઓના નવે નક્ષત્રા ખરાબ છે. વિદ ૧૦ થી સુદિ ૧ સુધીના દિવસેામાં ચંદ્રળ જ્યારે કમજોર થાય છે ત્યારે હસ્ત નક્ષત્રવાળે યિ પૃષ્ય મૂળ શતભિષા આદિ નક્ષત્રા જોઇને કૂદકા મારવા જાય તે સફળ કચાથી થાય ? સુદિ ૨ ના દિવસે જ્યારે ચ ંદ્રોદય થાય ત્યાર પછી તારાબળ ઉપર નજર નાંખવાની પણ જરૂર નથી. ચંદ્રમળ ૯૮ ' માનવજીવનમાં ચદ્ર મનના સ્થાનને શૈાભાવે છે. વ્યવહારમા પણુ આપણે કહીએ છીએ કે જે ભાગ્યશાળીનું મન પ્રસન્ન અને સશક્ત હેાય તેને દેવા પણ શુ કરી શકવાના હતા ? તે જ પ્રમાણે પ્રત્યેક કાર્યોંમા ચદ્રમળ જોવાના આગ્રહ જરૂર રાખવા તેમ છતાં પણ ઝડપી કાર્ય કરવાનું હોય અને ચન્દ્રે અશુભ હોય તે તેની અવસ્થા જોઇને સમયના નિય કરવા જોઇએ. અહારાત્રમાં ચંદ્રની ખાર અવસ્થા હાય છે તે આ પ્રમાણે પ્રેાષિતા, હતા, મૃતા, જયા, હાસા, હર્ષા, રતિ, નિદ્રા, ભુક્તિ, જરા, ભયા અને સુખિતા. આમાથી પ્રેાષિતા, હતા, મૃતા નિદ્રા, જરા અને ભયા આ છ અવસ્થામાં રહેલા ચદ્ર વધારે અશુભ અને છે માટે શુભ ચંદ્રની પણ આ છ અવસ્થા કાળજીપૂર્વક છેડી દેવી. જ્યારે ખીજી અવસ્થા શુભ કુળ દેનારી હાવાથી અશુભ ચદ્રમાં પણ આ અવસ્થાએ સ્વીકાર્ય છે. { ચંદ્ર એક રાશિ પર લગભગ ૧૩૫ ઘડી એટલે ૫૪ કલાક રહે છે, તેના દ્વાદશાશ (ખારમા ભાગ) ૧૧ ઘડી અને ૧૫ J Page #155 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૬ ૯૯ પલનો એટલે ૪ કલાક અને ૩૦ મિનિટને છે. જે દિવસે ચદ્રાવસ્થા જેવાની હોય છે, ત્યારે પંચાંગમાં તે દિવસની રાશિ જે હોય તેના પર ચંદ્ર ક્યારે આવ્યું અને ક્યારે સમાપ્ત થશે તે કલાક મિનિટોને ૧૨ થી ભાંગી જે કાળ આવે તે દ્વાદશાંશ કહેવાશે. ત્યારપછી તેના ભુક્ત સમયનો નિર્ણય કરી ભગ્ય સમયમાં જે અવસ્થા લેવી હોય તેને સ્વીકાર કરે. મેષ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “પ્રેષિતા” અવસ્થાથી બાર અવસ્થા ક્રમશઃ જાણવી. વૃષભ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “હૂતાને પ્રારંભમાં લેવી અને ક્રમે ગણતાં બારમી અવસ્થા પ્રેષિતા આવશે યાવત્ મીન પર ચંદ્ર હોય તે પહેલી સુખિતા” અવસ્થા અને બારમી ભયા આવશે. આ પ્રમાણે ચંદ્ર શુભાવસ્થામાં હોય ત્યારે અશુભ સૂર્ય પણ શુભ ફળદાયી બનશે. યાત્રાદિ શુભ કાર્યોમા અવસ્થાને જેવા માટે આગ્રહ રાખો. ગોચર, જન્મ કે પ્રશ્નપત્રિકામાં બંને બાજુ પાપગ્રહની વચ્ચે ચંદ્ર હોય તે માનવીનું મન કમજોર, હતાશ હોવાથી હાનિપ્રદ રહે છે. ત્યાર પછી સૂર્ય અને ચંદ્રના કામોનું વર્ણન છે તે મૂળ સૂત્રથી જાણવું. જેના ફળદાયી બની જાવસ્થામાં હોય જ શતક ૧રને છઠ્ઠો ઉદેશે પૂર્ણ કરે Page #156 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ: ઉદ્દેશક-૭ લાકવિસ્તાર અંગે વક્તવ્ય : અનંત માતાપિતા, ભાઈભાભી આદિ પરિવાર કરતાં પણ કરાડગુણા વધારે ઉપકારી પૂજ્ય દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, અને ધ ગુરુદેવાને નમસ્કાર કરીને આ ઉદ્દેશાના આરભ કરીએ છીએ ઉદયમાં વતા પૌદ્દગલિક ભાઞ તથા ઉપભોગના ત્યાગ કરીને શ્રામણ્ય ધર્મને સ્વીકારનાર તથા સતીત્વ ધર્મની ચરમ સીમાને પ્રાપ્ત કરેલી ૩૬ હજાર સાધ્વીજીના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં ભગવંત મહાવીરસ્વામી પધાર્યા છે અને દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઇને ધર્માંપદેશ આપતાં પ્રભુએ ફરમાવ્યું કે ઃ ፡ હું ભાગ્યશાળી! આ સ'સારને તથા તેની માયાને તમે મરાબર સમજો અને સમજીને તેને ત્યાગ કરે.’ ઉપદેશ સાભળીને પાઁદા પ્રસન્ન થઈ. ત્યાર પછી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભુ! આ લેક કેટલે! વિશાળ છે ? ? લાકની વિસ્તૃતતા : ' જવાબમાં ભગવતે કહ્યું કે, ‘હે ગૌતમ ! આ લેક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધા આ છએ દિશામાં અસંખ્યાત કોટાકોટી યાજન પ્રમાણુ વિશાળ છે. અને વિસ્તૃત (લાબા-પહેાળા) છે. એક કરાડ (૧૦૦ લાખ)ને એક કરોડની સખ્યાથી ગુણતાં જે સંખ્યા આવે તે કટાકાટી કહેવાય છે. એવી અસ ખ્યાત કટાકાટી જાણવી. એટલે કે પૂવ° દિશા તરફ આ Page #157 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૭ ૧૦૧ લોક અસંખ્યાત કોટાકોટી છે. આ પ્રમાણે છએ દિશામાં પૃથક્ પૃથક્ અસંખ્યાત કોટામેટી જાણવી. આ કારણે જ લાકને અતિ ગહન, અગાધ, અપાર, અગમ્ય, અનાદિ, શાશ્વત અને અનુત્પન્ન આદિ સાથ ક વિશેષણા આપવામાં આવ્યા છે અને જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ નામે છ દ્રબ્યા પણ શાશ્વતા છે, જે સ’સારભરનાં કે દશનશાસ્ત્રના માન્ય જે કઈ તત્ત્વ છે તે બધાંયે આ દ્રચૈામા સમાવિષ્ટ થઇ જાય છે. મૂળમાં તે જીવ અને અજીવતુ' મિશ્રણ જ સંસાર છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માએ સિવાય કોઈ પણ જીવાત્મા અજીવ(પુદ્ગલ વિનાના)એકાકી નથી અને અજીવ(પુદ્ગલે)ને છેડીને જીવાત્માને ઉત્પન્ન થવા માટે ખીજું એકે ય સાધન નથી માટે જ જીવ અને અજીવનું મિશ્રણ આ સોંસાર. ઇશ્વરાદિ પર શક્તિથી સમ્પાદ્ય નથી પણ સવ તત્ર સ્વતંત્ર છે. ' કે : પ્રશ્ન- હે પ્રભો ! ઉપર પ્રમાણેના અતિ વિસ્તૃત આ લેકમાં એક પુદ્ગલ પરમાણુ જેટલી પણ જગ્યા છે ? જ્યાં આ જીવાત્મા ઉત્પન્ન ન થયેા હોય કે ન મર્યાં હેાય ?’ જવાખમાં ભગવંતે કહ્યુ હું ગૌતમ ! તારા પ્રશ્ન સમ નથી. અર્થાત્ આવું કોઈ કાળે સંભવતુ નથી. ’· શા માટે આવું સ ંભવતુ નથી ? ’ આના જવાબમાં કહેવાયુ છે કે, આવડા મોટા લેાકમાં એક પણ પ્રદેશ એવેા નથી જ્યાં જીવાત્મા ન જન્મ્યા હાય કે ન મર્યાં હાય’આ જ વાતને ઉદાહરણ આપીને સમજાવતા પ્રભુએ કહ્યું કે, કોઈ એક માસ ૧૦૦ મકરા અને બકરીએ આરામથી સમાઈ શકે તેવા એક વિશાળ વાડા બનાવે છે. તેમાં જઘન્યથી એ ત્રણ અને વધારેમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વધારે હજાર બકરા–બકરીઓને તેમાં પૂરી દે છે. માન્યું કે તે વાડે સે બકરીઓ આરામથી રહી શકે, ફરી શકે તેટલે જ છે, છતા પણ હજારની સંખ્યામા બકરીઓને રાખવામાં એ આશય છે કે ત્યાં એક ઈંચ જેટલી જગ્યા પણ ખાલી રહેવા ન પામે. એવા વાડામાં પુષ્કળ ખાવા-પીવાનું સાધન મૂકી દેવામાં આવે છે જેથી તે વાડામાં કેઈ બકરે કે બકરી ભૂખ્યું તરસ્યું ન રહી શકે. આ પ્રમાણે છ મહિના સુધી તેમને તે વાડામાં રાખવામા આવે આ વાતથી સૂત્રકાર એમ પ્રતિપાદિત કરવા માંગે છે કે એ બકરીઓના બદલે હજાર બકરીઓ તે વાડામાં ઈચ્છા પ્રમાણે ઘાસ ખાશે, પાણી પીશે, જેથી તે વાડાનો એક પણ પ્રદેશ તેમનાં મૂત્ર, લીંડીઓ, કફ, નાકમાંથી નીકળતે પ્રવાહી પદાર્થ, પરૂ, વીર્ય, લેહી, રૂ વાટી, શીંગડાં કે તેમના નખવડે તે વાડાને એક પણ પ્રદેશ કેરે રહેવાને નથી. છતા કલ્પી લઈએ કે કેઈ એકાદ પ્રદેશ તેમનાથી કે રહી ગયા હોય તે પણ લોકની શાશ્વત સ્થિતિ, સંસારના અનાદિભાવ, જીવન નિત્યભાવ. કર્મોની અધિકતા અને જન્મમરણની બહુલતા આદિની અપેક્ષાએ વિચારીએ છીએ ત્યારે અતિશય વિશાળ આ લેકનો એક પુગલ પરમાણુ એટલે પણ પ્રદેશ તેવો નથી જ્યા જીવાત્મા જ ન હોય કે મર્યો ન હોય (૧) લેકની શાશ્વત સ્થિતિ : કદાચ કઈ કહે, “લેક જેવું પહેલાં કંઈ પણ હતું જ નહીં. પરંતુ બ્રહ્માજીએ જ્યારે જેની આવશ્યક્તા પડી ત્યારે તે તે ભાવને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીનું મૂકેલું એક ઈંડુ ઘણા વર્ષો સુધી પડયું રહ્યું પછી તે ફૂટયું જેના એક ભાગ માથી પુરુષ અને બીજા ભાગમાંથી સ્ત્રીનું ઉત્પાદન થયું અને Page #159 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૭ ૧૦૩ બનેને સોગ થતાં માનવસૃષ્ટિ તૈયાર થઈ અને આ પ્રમાણે આયે સંસાર રચાયે; પરતુ બ્રહ્માથી ઉત્પાદિત આ સૃષ્ટિને પિોતે સંભાળવા માટે અશક્ત રહ્યા ત્યારે વિષ્ણુએ આનાં રક્ષણ ભરણ તથા પાષણની જવાબદારી પોતાના માથે લીધી અને ઘણા કારણે ભેગા થયા ત્યારે શંકરજીએ સંસારને સંહાર કે તે કારણથી લેકને ઉત્પાદક બ્રહ્મા છે.” પરંતુ આ બધી વાતોમાં કેવળી ભગવંતે કહે છે કે, લેક કેઈનાથી પણ ઉત્પાદિત ન હોવાના કારણે શાશ્વત છે, ત્યારે જ તે લેકાકાશના પ્રતિપ્રદેશમાં અનાદિ કાળથી જીની વિવિધ પ્રકારની ગતિ–આગતિ તથા જન્મ-મરણ સત્યાર્થ બની શકશે. (૨) લોકની અનાદિતા : જેની આદિ હોય તેને જ અત હોય છે. આ ન્યાયથી બ્રહ્માએ યદિ સંસારને સર્યો હોય તેમ માનવામાં આવે તે અંત સમયે બ્રહ્માંડના અનંતાનંત જીવો શુ અજીવરૂપમાં પરિણમિત થશે? અજીવ થઈને પણ તે ક્યા જશે? પૃથ્વી ઉપર રહેલા અસંખ્યાત પર્વત, નદીઓ, મહાનદીઓ, પત્થરે, ઝાડે, કૂવાઓ, વાવ, તળા, કૂતરાઓ, ભૂડે, કાગડાઓ, નારકે, દે, સમુદ્રો, ખાડીઓ આદિ અનંત પદાર્થો ભગવાનના પેટમાં શી રીતે સમાશે ? અનંતાન ત નો સંહાર કરીને પણ ભગવાન કયો ફાયદે મેળવશે ? તથા સાવ મૂર્ખ માણસ પણ પોતાના પુત્ર કે દત્તક પુત્રને મારતું નથી તે પછી શકરના હાથે થતા સંહારને ઉદાસીન ભાવે જેનાર વિષ્ણુની દયા ક્યા રહેશે ? ઈત્યાદિક પ્રશ્નોના જવાબ કોઈની પાસે છે જ નહિ માટે સંસારભરના દેવ દેવેન્દ્રો નાગકુમારો બ્રહ્મદે, અસુરેન્દ્રો દ્વારા પૂજિત છે. પાદપીઠ જેમની, અહિંસા-સંયમ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને ધર્મ વડે જીવમાત્રના અનંત સુખના રક્ષક, સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ઉત્પાદક, મિથ્યાજ્ઞાન, અવિરતિ આદિ પાપકર્મોના સંહારક, પુરૂષોત્તમ, પુરૂષસિંહાદિ સાર્થક વિશેષણેથી વિશેષિત ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, હે ગૌતમ! આ સંસાર (લોક) અનાદિ કાળથી શાશ્વત હોવાથી તેના પ્રત્યેક પ્રદેશમાં જીવની ગતિ–આગતિ તથા જન્મમરણની પરંપરા જે સૌ જેને માટે અનુભવગમ્ય છે તે અબાધિત બની રહેશે (૩) જીવોને નિત્યભાવ; દીપકની તિની જેમ જીવને જે ક્ષણિક કે નાશવંત માનવામા આવે તે તે જીવોના શેષ રહેલા કલેવર (મૃત– શરીરે) લેકના પ્રત્યેક પ્રદેશમાં શી રીતે રહેશે? તેમને સ્થિર કેણ રાખશે ? જલકાયના જીવે જ નહિ હશે તે નદીનાળાં અને સમદ્રોની શી દશા થશે ? સમુદ્રમા શેષનાગની શય્યા ઉપર ચાર મહિનાને વિશ્રામ લેનાર વિષ્ણુને ઉંઘવાનું સ્થાન ક્યાં રહેશે? વનસ્પતિકાયના જીવે જ અવિદ્યમાન હશે તે સ સારભરનાં લીંબડા, આંબા, રાયણ, બાવળ, વડ, પીપળા આદિ ઝાડે જમીનમાં કેવી રીતે ઊભા રહેશે ? તેમને ઊભા રાખવા માટે થાંભલાના ટેકા દેનાર પણ ક્યાંથી મળશે? હાથી ઘોડા કૂતરા કાગડા તથા માણસે આદિના જીવને અનિત્ય ભાવ સ્વીકારતા તેમનાં શેષ રહેલાં મુડદાનો ઢગલે કયા સ્થાને કરવામાં આવશે? પરંતુ સંસારમાં આવું કદિ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ. માટે જીવને Page #161 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૭ ૧૦૫ શાશ્વત માનવાનું યુક્તિયુક્ત છે. વિતંડાવાદ, તર્કવાદ કે અનુમાનાદિ વિવાદોથી સંસારનું સત્ય સ્વરૂપ જાણી શકાય તેમ નથી, માટે જ અરિહંતેનુ શાસન અજોડ હોવાથી સૌને માન્ય છે, કેમકે તેમનું શાસન જ રેવાળવરરાજા ..' જીવમાં નિત્યત્વ પણ સ્વાભાવિક રહેલું હોવાથી જીવાભાનું સ્થાનાન્તર, રૂપાન્તર કે અવસ્થાન્તર શક્ય બને છે. એકાંત અનિત્ય માનવામાં તેની સિદ્ધિ બનતી નથી. (૪) કર્મોની બહુલતા : જીવોની નિત્યતા માન્યા પછી તે જમાં કર્મોની બહુલતા ન માનીએ તે સંસારની ચારે ગતિઓમાં પરિભ્રમણ સંભવી શકે તેમ નથી, અને પરિભ્રમણ તો છે જ. ત્યારે જ તે આજના વિદ્યમાન સંસારી જીવના માથા ઉપર અનંત ભૂતકાળ વ્યતીત થયે છે અને જાતિભવ્ય કે અભવ્ય જીવના માથા ઉપર અનંત ભવિષ્યકાળ રહે છે. આવી સ્થિતિમાં કર્મોની અલ્પતા જ માનવામાં આવે તે લાખ-કરેડ-સંખ્ય કે અસ ખ્ય ભવેની રખડપટ્ટીની સગતિ થઈ શકે નહિ. માટે સિદ્ધાત્માઓને છેડીને બીજા અનંતાનંત જીવે કર્મોની બહુલતાવાળા છે અને રહેશે (૫) જન્માદિની બહુલતા . કર્મોની બહલતા માન્યા પછી જન્માદિની બહલતા પણ માન્યા વિના ચાલી શકે તેમ નથી. અન્યથા સત્ યુગમાં જન્મીને કરેલા કર્મોના અનુસારે કલિયુગમાં અસામાદિક શી રીતે ભેગવાશે ? બીજાના પગમાં ઘુસાડેલે કાટો ૯૦ ભવ પછી બુદ્ધદેવના પગમાં શી રીતે ઘુસ્યા ? રાષભદેવજીના શાસનમાં બાધેલું નીચ શેત્રીય કર્મ મહાવીરસ્વામીને કેટલાયે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરોડ સાગરોપમ પછી ઉદયમાં શી રીતે આવ્યું છે માટે કર્મોની બહલતા જેમ સ્વીકાર્ય છે તેમ જન્માદિની બહુલતાને પણ માનવાની જ રહી. આ બધી ચર્ચાને ફલિતાર્થ એ જ છે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવે કેઈપણ જાતિ, સ્થાન, કુળ, ચેનિઆદિ શેષ રાખ્યાં નથી અને “પ્લે ગ્રાઉન્ડ”ના ફૂટબેલની જેમ આપણે આત્મા ક્યાંય થંભ્યા વિના રખડપટ્ટી કરી રહ્યો છે. પ્રત્યેક યોનિમાં ની અનંતવાર રખડપટ્ટી : જિજ્ઞાસુ ગૌતમસ્વામીજીને સ બેધન કરતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના ૩૦ લાખ નરકાવાસમાં આપણે જીવ કે જીવાત્માઓ તત્રસ્થ નારકની જેમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે અનેકવાર કે અનંતીવાર જન્મી ચૂક્યા છે અનેક અર્થ બેથી લઈને અસંખ્યાતવાર સુધી, અને અનંત એટલે જે સંખ્યારૂપમાં ન ગણી શકાય છે. સાર એ છે કે આ જીવ પહેલી ભૂમિમાં પૃથ્વીકાયાદિ રૂપે અનેક અથવા અનંતવાર જમ્પ, મર્યો છે. બીજી પૃથ્વીથી યાવત સાતમી સુધી અને દેવલેક, ઈશાન દેવલેક સુધી અનેક કે અનંતવાર જમ્પ, મર્યો છે જ્યારે ત્રીજા દેવલકથી નવ રૈવેયક સુધીમાં કેવળ દેવીરૂપને છોડીને બાકી બધાં રૂપે અનેક અથવા અનંતવાર જન્મે છે. અને પાંચ અનુત્તરમાં દેવી રૂપે એકેયવાર અને દેવરૂપે અન તવાર Page #163 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૭ ૧૦૭ જન્મે નથી કેમકે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતમાં જન્મેલે જીવાત્મા બે ભવ કરી મેક્ષમાં જાય છે. અને સર્વાર્થસિદ્ધમાં એક ભવ કરી મેક્ષમાં જાય છે. તેથી પહેલાના ચારમાં બે વાર અને છેલ્લામાં એક જ વાર જન્મે છે. શેષ સર્વત્ર અનેક કે અનંતની ગણત્રી સમજવી. નરકાવાસની સંખ્યા : રત્નપ્રભા નરકમાં ૩૦ લાખ આવાસ શર્કરામભામાં ૨૫ લાખ આવાસ વાલુકાપ્રભામાં ૧૫ લાખ આવાસ પંકપ્રભામાં ૧૦ લાખ આવાસ ધૂમપ્રભામાં ૩ લાખ આવાસ તમ-પ્રભામાં ૯૯૫ આવાસ તમસ્તમપ્રભામાં કેવળ પાંચ આવાસ અસુરકુમારમાં ૬૪ લાખ આવાસ બાકીના આવા “સકલતીર્થ' સૂત્રાનુસાર જાણી લેવા. વાસના ત્યાજ્ય શા માટે? આ સૂત્રને ફલિતાર્થ એ છે કે દેવલોકમાં આ જીવાત્મા અનંતવાર જન્મે છે અને સામાન્યરૂપે દેવેનું આયુષ્ય સાગરેપમ કે ઘણું સાગરોપમનું હોય છે અને દેવીઓનું આયુષ્ય પલ્યોપમ કે તેથી વધારે હોય છે, માટે દેવકના એક જ અવતારમાં આ જીવાત્માએ એક ભવ પૂરતી સંખ્યાત કે અસ ખ્યાત દેવીઓ સાથેના ભેગવિલાસો માણ્યા છે, ગુલાબજલ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ કે અત્તરની ભરેલી વાવડીઓમાં સ્નાન પણ કર્યા છે. કેમકે અસંખ્યાત કે અગણિત નું પલ્યોપમ હોય છે અને દશ કેડાછેડી પલ્યોપમનું એક સાગરેપમ હોય છે, એટલે કે એક કરોડ પાપમને એક કરોડ પપમ સાથે ગણતા એક કડાકેડી હોય છે આવા દશ કેડીકેડી સમજવા. દેવકના એક જ અવતારની દેવીઓ ગણી શકાતી નથી તે પછી દેવલેકના અનંત ભવમાં દેવીઓ સાથેના ભોગવિલાસે કણ માપી શકે ? તેવી રીતે નરકાવાસમાં ત્રણ પ્રકારની વેદનાઓ પણ અનંતી વાર અને અનંતપ્રકારે ભેગવી છે. વનસ્પતિમાં આ જીવ અનંતીવાર છેટા, ભેદા, કપાયે, બફાય અને છેલાયો છે વિકલેન્દ્રિયમાં બીજાના પગ નીચે કચડાઈને કે બીજા પ્રકારે પણ અનંતી અનંતીવાર વિના મતે મર્યો છે. તે પછી એક ભવ માટેની અત્ય૫ સુખ કે દુઃખ તથા ભેગવિલાસ માટે શા સારુ રાજી કે નારાજ થતું હશે ? આર્તધ્યાન કરતે હશે? થડીક વિચારધારાને તેજ કરીએ અને એકાંતમાં બેસીને આત્માને સમજાવીએ કે હે જીવાત્મન્ ! તે પિતે જ હીરાની બંગડી જેવી ચમકદાર, મોતીના પાણી જેવી દેદીપ્યમાન, પરવાળાં જેવાં હોઠ, નખ અને પગનાં તળિયાંવાળી, કપૂરની ગોટી જેવી ઉજળી, ગુલાબના અત્તર જેવી સુગધે ભરેલી મલ, મૂત્ર, વિષ્ટાચરબી–પિત્ત-કફ-લેહી આદિની દુર્ગધથી સર્વથા રહિત, માખણના પિંડ જેવી મુલાયમ શરીરવાળી, કમળનાં પાંદડાં જેવી વિશાળ આખેવાળી, લવીંગ જેવી પાતળી કમરવાળી, શરીરના અ પાંગમાં કઈ પણ જાતની ખેડખાંપણ વિનાની તેમજ ભાગ્ય અંગમાં રતિમાત્ર પણ ફરક ન પડે તેવી, હૈયાના અતૂટ રાગવાળી, આયુષ્યપર્યત ચરણસેવા કરનારી, એક નહિ પણ Page #165 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ′ : ઉદ્દેશક-૭ ૧૦૯ અસંખ્ય—અનંત દેવીએ સાથે સુંદર શમ્યાએમાં સ્વૈચ્છિક, રેક ટોક વિતાના ભાગિવલાસા તે માણી લીધા છે. જ્યારે મનુષ્ય સ્ત્રી–સાથેના ભાગવિલાસા અત્યંત બિભત્સ, દુ ધમય, અદશનીય અને આંખના પલકારે સમાપ્ત થનારા છે, તેમાં તારે અરિહું તેના ધર્મ ને તિલાંજલિ આપીને સાથેાસાથ સત્કર્માને બરબાદ કરીને, આવતા ભવ માટે પુણ્યકર્માંનુ દેવાળુ કાઢીને આસક્તિ ધારણ કરવા જેવુ શુ છે? સાગરોપમે કે પચેપમે કે ૮૪ લાખ પૂર્વના આયુષ્યના ભેવિલાસા પણુ અમર ન રહ્યા તે પછી કેવળ ૨૫-૩૦ વર્ષના ભાગિવલાસે તારા આત્માને સતેષ શી રીતે આપી શકશે ? શી રીતે સમાધિ અપાવશે ? માનસિક પ્રસન્નતા કે લૂંટાઈ ગયેલી શારીરિક શક્તિઓને પાછી અપાવશે? નિસ્તેજ બનેલેા તારે ચહેરા ફરી ચમકદાર બનશે ? હજારો મણ ઘી-દૂધ ખાધા પછી પણ તારી ભેતૃત્વશક્તિ વધશે ? સાલમપાક, કોપરાપાક કે બદામપાક આઢિ દ્રવ્યે તારા રૂપરંગને યથાસ્થિત કરી શકશે? આ બધાયે પ્રશ્નોના જવાબ ‘ના’માં હોય તો પછી તારે શું કરવુ જોઇએ તેના વિચાર પ`ચમહાવ્રતધારીએ પાસે બેસીને કરી લેજે, વિલંબ કરીશ નહિ; કેમકે વિષયવાસનાના ભાગવિલાસેામાં ખાવાઈ ગયેલું માનવજીવન પાછુ કયારે મળશે તે કેવલી ભગવતા જાણે. આ પ્રમાણે જનાવર ચેાનિમાં અનંતાભવા સુધી ભેાગવાઈ ગયેલા ભાગવિલાસા પછી રાધાવેધની સમાન મેળવેલા મનુષ્ય અવતાર, જનાવરોની જેમ વિવેક મર્યાદા વિનાના ભાગવિલાસેામાં પૂર્ણ કરવાથી તારા આત્માની દશા કેવી થશે ? આના નિર્ણય મુનિભગવંતા પાસેથી કરી લેજે. - . Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવના ભેગવિલાસનું ફળ શું? યદ્યપિ મનુષ્યના ભોગવિલાસે કરતાં દેવનિના ભોગવિલાસે સારા છે એમ માની લઈએ તે પણ ચેન્ના હાથમાં પડેલી સુવર્ણની બેડી જેવા દેવના અવતારથી આત્માનું કલ્યાણ શી રીતે થશે? સમજી લેવું જોઈએ કે આપણે આત્મા સર્વથા સર્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય છે. જ્યારે તેના પ્રતિપ્રદેશે રહેલી કર્મસત્તા સર્વથા જડ છે. જે વિજળીના ચમકારા જેવી, કપટી માણસના ધ્યાન જેવી, પીપળનાં પાન જેવી, અને નદીના પ્રવાહ જેવી હોવાથી જીવાત્માને મેહકર્મનું શરાબપાન કરાવીને દુર્ગતિનાં દ્વાર દેખાડશે અને પિતે છૂટી પડશે. આ પ્રમાણે વિષયવાસનાને પૂર્ણ ગુલામ બનેલા દેવને ભવાંતરમાં વનસ્પતિકાયમાં જન્મ લેવા સિવાય બીજો માર્ગ નથી, જ્યાથી સ ખ્યાત, અસ ખ્યાત કે અનંત તીર્થંકર પરમાત્માની વીસીઓ પૂર્ણ થયે પણ બહાર નીકળવાનું નથી. માટે મુનિરાજેને સહવાસ કરીને યથાશક્ય ભેગવિલાસેને ત્યાગ કરે એ જ માનવજીવનની સફળતા છે. જીવ માત્ર સાથેનો અનંત સંબધ માનવ માત્રની શંકાઓના નિવારણ અર્થે ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નોના જવાબ આપતાં ભગવાને ફરમાવ્યું કે “હે ગૌતમ! આ આપણે આત્મા સમસ્ત પ્રાણીઓના પુત્રરૂપે, પિતારૂપે, પતિરૂપે, પત્નીરૂપે, જમાઈરૂપે અને પુત્રીરૂપે અનેક કે અન તવાર ઉત્પન્ન થયેલ છે અને સમસ્ત જીવે પણ આપણા પુત્ર, પિતા, પત્ની, પતિ કે પુત્રીરૂપે પણ અન તવાર ઉત્પન્ન થયા છે. સારાંશ કે અનંત સંસારની અનંત માયામાં ફસાયેલે આપણે આત્મા અનેક કે અનંત માતા, પિતા, ભાઈ, પુત્રી, Page #167 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૭ ૧૧૧ પુત્રવધૂઓ કે જમાઈઓને પિતાનાં આત્મીય બનાવ્યાં છે. અત્યાર સુધીની અનંતાનંત માતાઓનાં પીધેલા દૂધને ભેગું કરવામાં આવે તે તેની આગળ ગગા અને સિંધુ નદીના પ્રવાહો પણ સાવ પાતળા લાગશે, તેવી રીતે અનંતાનંત ની માયાના કારણે ભોગવેલી હાડમારીઓ, વિગે, મારકાટ આદિને લઈને જેટલા પ્રમાણમાં આપણે રૂદન કર્યું છે તે પાણી જે ભેગું કરવામા આવે તે ગંગા અને સિંધુ નદીના પ્રવાહ કરતાં પણ વધી જાય છે. માણસને જ્યાં સુધી મેહ અને અજ્ઞાનને નશે હોય છે, ત્યાં સુધી પિતાના ચાલુ ભવને જ શણગારવા માટે જિદગી ખપાવી દે છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ ભવની તારી પ્રાણપ્યારી બનેલી પત્ની જેની પાછળ તે આખી જિંદગી માયાની મસ્તીમાં પૂર્ણ કરી છે, તે કદાચ ગત ભવેની કે આવતા ભવની તારી માતા પણ હોઈ શકે છે કે હેઈ શકશે, અને આ ભવની માતા આવતા ભવની પત્ની પણ બની શકશે ઈત્યાદિ કારણોને લઈને અત્યંત રાગ કે દ્વેષ કેઈની સાથે રાખીશ નહિ, કેમકે આ સંસાર તે આ ભવ પૂરતું જ છે, અને પ્રાયઃ આ ભવનો એકેય મેમ્બર આવતા ભવને માટે તારા ઉપગમાં આવે તેમ નથી. સમસ્ત જી સાથે શત્રુ સંબંધ છે ભગવંતે કહ્યું કે, “આપણો જીવ સમસ્ત જીને શત્રુ, વરી, મારક કે વધક કે પ્રત્યેનીક રૂપે અથવા સમસ્ત જીવે આપણું શત્રુ આદિ રૂપે અનેક કે અન તવાર ઉત્પન્ન થયા છે. આખોયે સંસાર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉઘાડેલા પુસ્તકની જેમ પ્રત્યક્ષ છે. કૂતરું, બીલાડાં, સાંઢ, પાડા, વાઘ, ઉંદરડાં, સર્પ, નેળિયા આદિનાં જાતિવૈર છે, હાડ વૈર છે. એકલા સના શત્રુઓ કેટલા છે? મેર, નોળિયા કે વાંદરા આદિના હાથે ચીરાતા અને વિના મતે રીબાતા મરતા સર્પોને તમે જોયા છે ? મનુષ્ય અવતારમાં અવતરેલા આપણુ શત્રુઓની પરંપરા આપણે સૌ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. સગા બાપના હાથે મરાતે કે રીબાતે બેટ, કે સગા બેટાના હાથે મરાતે બાપ, તથા પત્નીઓના હાથે ટીપાતા રીબાતા, ગાળ ખાતા પુણ્યશાળી પુરૂષોને તમે ઓળખી કાઢશો? સંસારમાં સૌથી પ્રથમ આ જ જ્ઞાન-વિજ્ઞાન લેવા જેવું છે. આવી રીતે આ જીવાત્મા રાજા રૂપે, મંત્રી રૂપે, પ્રજા રૂપે, શેઠ રૂપે, નેકર રૂપે પણ અનંતવાર જન્મે છે અને મર્યો છે. આ પ્રમાણે પરમ દયાળુ પરમાત્માની વાણું શ્રવણ ગોચર કરીને ગૌતમસ્વામી ઘણું જ પ્રસન્ન થયા અને પુનઃ પુનઃ પરમાત્માને ભાવ વંદના કરતાં પિતાની સાધનામાં સાવધાન થયા. પાપા આ શતક ૧૨ ને ઉદેશે સાતમે પૂર્ણ. મ Page #169 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૮ બે શરીર એટલે શું? તે કાળમાં અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી. એક દિવસ ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા ત્યાં પધાર્યા અને શ્રેણિક રાજા અભયકુમાર આદિ વંદન કરવા માટે આવ્યા. પ્રભુએ ઉપદેશ આપે. બારેય પર્વદા હર્ષિત થઈ પિત પિતાને ઘેર ગઈ. તે સમયે જુદા જુદા પ્રશ્નો દ્વારા જનતાને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ થાય તે ઈરાદાથી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! કેઈક મોટી ઋદ્ધિવાળ, દ્યુતિવાળ, બલિષ્ટ, યશસ્વી તથા મહા સુખસંપન્ન દેવ પોતાના દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તથા ચવીને બે શરીરવાળા નાગની નિ (સર્પનિ)માં અથવા હાથીરૂપે શરીર ધારણ કરી શકે છે?” (દેવલેકમાંથી ચ્યવી સર્પના અવતારમાં જાય અને ત્યાંથી મનુષ્યત્વ મેળવીને મેક્ષમાં જાય તેને બે શરીરી કહેવાય છે ) જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમતે દેવ બે શરીરવાળા નાગમાં ઉત્પન્ન થઈ શકે છે.” અનંત સુખનું સ્થાન મેક્ષ મેળવવા માટે મનુષ્યભવ સિવાય બીજો એકેય ભવ નથી. હાથી ચાહે ગમે તેટલે બળવાન હોય કે સર્પ ચાહે ગમે તેટલે ક્રૂર હોય, અથવા દેવલેકને દેવ પિતાની બધી શક્તિઓ કામે લગાડી દે તે પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે મેક્ષ મેળવવા માટે પુણ્ય કે પાપ કામમાં આવતું નથી. પરંતુ તે બંનેને સમૂળ નાશ કર્યા પછી જ મેક્ષ મેળવી શકાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજી વાત આ પ્રશ્નોત્તરથી જણાય છે કે બધાયે સર્પો નરકમાં જ જાય તેવું નથી. અર્થાત્ જંકશન સ્ટેશન પર આવવા માટે જેમ ચાર કે છ એ બાજુના રસ્તા ઉઘાડા હોય છે તેમ મનુષ્ય અવતાર પણ જંકશન છે. માટે ચારે ગતિઓના જીવે, મનુષ્ય અવતાર મેળવી શકે છે. નાગને બીજા ભવે મોક્ષ : કદાચ કઈ પ્રશ્ન કરે કે, “દેવ સીધે મનુષ્ય અવતારમાં કેમ નથી આવતો?” તે જવાબમાં એમ કહેવાયું છે કે, જન્મ લેવામાં કોઈની શક્તિ કે ઈચ્છા કામમાં આવતી નથી. પરંતુ પિતાના ત્રાણાનુબંધ જે જે સ્થાનમાં જે જે જીવે સાથે ચુકવવાના હોય છે તથા ભવભવાંતરમાં બાંધેલા નિયાણાને વશ થઈ જીવને તે તે નિ સ્વીકારવી પડે છે. તેમાં કોઈનું કંઈ પણ ચાલી શકતું નથી. મેહનીય કર્મની સ્થિતિ લગભગ ૭૦ કડાછેડીની છે, સંભવ છે કે સર્પનિનો ત્યાગ કરી મનુષ્ય અવતારમાંથી મોક્ષ મેળવનાર ભાગ્યશાળીને આત્મા બે ચાર ભામાં મેક્ષની યોગ્યતાવાળાં કર્મો કદાચ બાંધ્યાં હોય પણ તે પહેલાના ભોમાં સર્પનિ માટેની લાયકાત પણ નિકાચિત કરી લીધી હોય અને તે કારણથી મેલગામી આત્મા પણ તેવા ભયંકર નાગના અવતારને મેળવી શકે છે. પણ નવા ચિકણાં કર્મો બાંધવાની લાયકાત તેની નષ્ટ થઈ ગઈ હોવાથી સર્ષ કે નાગ–અવતારમાં રહ્યા છતાં પણ ભયંકર કર્મોને બોધ્યા વિના સીધા મનુષ્ય અવતારમાં આવે છે અને મોક્ષ મેળવે છે. : ચરાચર સંસારનાં કર્મોને તથા જીવની ગતિઆગતિને Page #171 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૮ ૧૧૫ પ્રત્યક્ષ કરનારા અરિહંત પરમાત્માએ કહે છે કે “સર્પનું અને મનુષ્યનું શરીર આ બે શરીર કહેવાય છે, અને તે દેવ એવી રીતે બે શરીરવાળો થઈને મેક્ષે જાય છે. હાથી કે સર્પ શા માટે પૂજાય છે? ગૌતમસ્વામીના પ્રશ્નોને જવાબ આપતાં ભગવંતે ફરમાવ્યું કે મોક્ષની લાયકાત મેળવેલે દેવ નાગ(સર્ષ કે હાથી)ના અવતારને પામીને બીજાઓ દ્વારા ચ દન કેસર કે ધૂપવડે પૂજાય છે.” “હે નાગરાજ ! હે ગજરાજ !” આવા માનવાચક શબ્દો વડે સ્તુતિપાત્ર બને છે. તેમનું શરીર બીજાઓ દ્વારા પૂજ્ય બને છે અને સારાં વસ્ત્રો તથા આભૂષણવડે સત્કરણીય બને છે તથા વિનયદ્વારા સન્માનિત થાય છે. દેવભવના મિત્ર દેવે તેમનું પ્રાતિહાર્ય અર્થાત્ સર્પન કે હાથીને મહિમા જેમ વધે તેમ કરે છે. આ કારણે જ નાગને દેવરૂપ માનીને આજે પણ નાગરાજ પૂજાય છે અને હાથીની સૂંઢ પણ પૂજાય છે. તેમને સોના ચાંદીના આભૂષણોથી શણગારાય છે. ત્યારે શું નાગપૂજા કરવી? સંભવ છે કે આજે જે રીતે નાગ( સપ)ની કે હાથીની પૂજા વગેરે થાય છે તેમાં ઉપર્યુક્ત કારણ કદાચ હોઈ શકે પણ મોટા ભાગે તે પ્રાય-સર્પો નારકીયા કીડા જ હોય છે કેમકે લાખોમા એકાદને છેડી બાકીના સર્વે મહાકોધી ક્રૂરહિંસક હોવાથી પરઘાતક છે. મનુષ્ય અવતારમાં જેઓના વ્યાપાર-વ્યવહાર ભાષા આદિ બગડેલા હેય તેમને પોતાના કુટુંબના મેમ્બરેથી લઈને જગત સાથે પણ વૈર હોવાથી મરણાંતે સર્ષના અવતારને પામે છે. અને ઘણા જ દ્વારા ભયભીત Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બનેલા સર્પ છુપાઈને રહે છે. તેમ છતાં પણ કદાચ કર્મસંગે વાંદરાના હાથમાં સર્પ સપડાઈ જાય તે કાકડી અને કઠેડાની જેમ પથ્થર ઉપર છુંદાઈને મરે છે. મોરની નજરે પડતાં મોર સર્પને પૂંછડીએ પકડીને આકાશમાં સાથે લઈ જાય છે, પછી ઉપરથી નીચે પટકે છે, જે જીવતે હોય તે ફરીથી પકડીને ઊંચે લઈ જાય છે. આમ સર્પરાજને રીબાઈ રીબાઈને મરવું પડે છે. અને નોળિયા સાથેની પેની લડાઈ તમે જોઈ છે? સચેતન, સહૃદય, આસન્ન ભવ્ય પુરૂષને સર્પ અને નોળિયાનું યુદ્ધ જેવામાં આવ્યું હશે તે કંપારી છૂટ્યા વિના નહીં રહી હોય. જ્ઞાની પૂર્વજો કહે છે કે, “માંડવગઢનાં દટ્ટણ પટ્ટણ જોયા પછી માણસના જીવનમાં દાનેશ્વરિતા ન આવે, સમરાદિત્યની કથા સાંભળ્યા કે વાચ્યા પછી માણસને ક્રોધના ઉપશમપૂર્વક વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય તે, અને સર્પ અને નેળિયાની લડાઈ જોયા પછી “બાંધેલાં વેરઝેર કેવાં ભયંકર પરિણામે લાવે છે એમ વિચારતાં બધા જી સાથેના વેરઝેર શમાવી મિચ્છામિ દુક્કડં દેવાના ભાવ ન જાગે તે તેમને કમભાગી કે દૂરભવી સમજવા.” આ બધું જાણ્યા પછી ગતાનુગતિક દૃષ્ટિએ નાગપૂજા કે હાથીપૂજા કરવી જૈન શાસનને માન્ય નથી. બીજા ની મેલગામિતા ? દેવલોકમાંથી બચવીને તેવા પ્રકારને દેવ પૃથ્વીકાયિક “મણિઓમાં પણ ઉત્પન્ન થાય છે. અને અવતાર પૂર્ણ કરી બીજા અવતારે મનુષ્યત્વને પામી મેક્ષમાં જાય છે, કર્મવશ વનસ્પતિમાં આવી મનુષ્યાવતાર ધારીને બીજે ભવે પણ મેસે Page #173 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક–૮ ૧૧૭ જાય છે. તે મણિ કે વૃક્ષમાં રહેલા જીવને પૂર્વભવીય મિત્ર દેવ ત્યાં આવીને તે મણિની અને વૃક્ષની પૂજા-સત્કાર, સન્માન સાથે ચંદનથી પણ પૂજા કરે છે. વૃક્ષના મૂળમાં ચબુતરે વિશેષ કરી લીંપી ઝુંપીને પણ તે ઝાડનો મહિમા વધારે છે. આ કારણે જ કદાચ મણિઓને મહિમા વચ્ચે હોય તેમ લાગે છે અરિહંતદેવેની અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા કુંભસ્થાપનામાં પંચરત્નની પિટલી તે આજે પણ વપરાય છે. તથા અમુક ગ્રહો નડતા હોય તે અમુક અમુક મણિને વીંટીમાં નાંખીને આજે પણ પહેરે છે. તેમાં છતાં આ રિવાજમાં પણ ગતાનગતિકતા જોવામાં આવે છે. કેમકે બધા મણિઓ કંઈ તેવા પ્રકારના ભાગ્યશાળીઓના શરીર પર હેતા નથી. જીવોની સદ્ગતિ અને દુર્ગતિ શા કારણે? સંસારનું સર્જન, પરિસ્થિતિ અને હવામાન આદિ જીને શુભ અશુભ કર્મોને આધીન છે. તેવી રીતે મરણોત્તર ગતિ પણ કર્મને આધીન છે. જ્યા સુધી કર્મોને એક પણ અણુ જીવના પ્રદેશ સાથે છે ત્યાં સુધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ પણ અનિવાર્ય છે પુણ્યકર્મના ફળ સ્વરૂપે જીવનમાં સુખ-શાંતિ સમાધિ, પ્રસન્ન ચિત્ત આદિ હોય તે સગતિ અને તેનાથી વિપરીત દુર્ગતિ જાણવી. અર્થાત્ દુઃખ-દારિદ્રય, ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિની વેદનાઓ જ્યાં પ્રચુર માત્રામાં ભોગવવી પડે છે તે દુર્ગતિ છે, જેમાં નારક અને તિર્યચેના અવતાર સમજવા. નરક ગતિમાં સ્વાભાવિક રૂપે દુઃખની પરંપરા છે અને Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તિર્યંચ અવતારમાં પરાધીનતા, અવિવેક, પૂર્વભવીય કુસંસ્કારોના કારણે તે છે પણ દુઃખી છે. મનુષ્યાવતારને પામેલે જીવ પોતાની સત્કરણ અને સદ્વિચાર દ્વારા સગતિ અને અસભ્ય, હિંસક આદિ દુષ્ટ કરણીથી દુર્ગતિને માલિક જેમ થાય છે, તેવી રીતે પશુ અવતારને પામેલા જીવોમાં પણ યદિ સંત સમાગમ, શુભ ભાવના કેળવીને પાપોને, પાપ ભાવનાઓને સર્વથા છેડી દે અથવા છોડવા માટેની તાલીમ મેળવે અથવા અમુક પ્રકારના પાપોને જાણી બૂઝીને પડતા મૂકી દે તે તે તિર્યંચે પણ સંગતિના સ્વામી બની શકે છે. બીજા ભાગના પુસ્તકમાં જેમ આપણે જાણું શક્યા છીએ કે તિર્યંચે પણ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવલેકને કે મનુષ્યલકને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. અગણિત દષ્ટાંતે શાસ્ત્રના પાનાઓ પર સંગ્રહાયેલા છે. જેમ કે ચડકૌશિક નાગરાજ, હાથીના શરીરમાં રહેલે રૂપસેનને જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતો મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષત પૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ દષ્ટાંતે સૌની જીભ ઉપર રમી રહ્યા છે. આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક જ દિવસની દીક્ષા પાળતે મુનિ, મેક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતા હોય તે જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પ ચ મહાવ્રતધારી ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય ? વાંદરા આદિની ગતિ , ' હવે આપણે પ્રશ્નોત્તરને જોઈ લઈએ. ગૌતમસ્વામીજી Page #175 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૮ ૧૧૯ : પૂછે છે કે, · હું પ્રભા ! ગોળાંશૂલ વૃષભ અર્થાત્ ગાયના પૂછડા જેવા માટે યૂથતિ વાદા ( ઘણી સખ્યાની વાદરીઓને ભાક્તા), કુક્કુટ વૃષભ અર્થાત્ માટે કુકડા અને મ ુક વૃષભ (મેાટા દેડકા). આ ત્રણે તિયÀા ય.િ નિશીલ ( સદાચાર રહિત ) નિ†ત ( અણુવ્રત રહિત ) નિર્ગુણ ( ત્રણ ગુણવ્રત રહિત ) નિર્માંર્યાદ ( સદાચારની મર્યાદા રહિત ) અપ્રત્યાખ્યાન (પાપાના ત્યાગની ભાવનારહિત ) અને પૌષધેાપવાસ વિનાના હેાય તે તેએ મર્યા પછી એક સાગરે પમની આયુષ્ય મર્યાદાવાળી રત્નપ્રભા નામની પહેલી નરક પ્રાપ્ત કરશે ? જવાખમાં ભગવતે ફરમાવ્યુ' કે, ગૌતમ ! તે જીવે જે નરકગતિમા ઉત્પન્ન થનારા હોય છે, તેમને નારક કહેવામાં વાંધે નથી. જેમ શ્રીમંતના પુત્ર શ્રીમંત, રાજાના પુત્ર રાજા અને કુમારી કન્યાને માતા કહી શકીએ છીએ યદ્યપિ અત્યારે શ્રીમંત પુત્ર શ્રીમંતના પર્યાયમા, રાજપુત્ર રાજાના પર્યાયમા અને કુમારી કન્યા માતૃત્વના પર્યાયમાં નથી તેા પણ ભૂતકાળ અને વર્તમાનકાળના અભેદ હાવાથી તેમને તેવા સમેાધનથી સ મેચી શકાય છે. તેવી રીતે તિય ચગતિમાં રહેલાઓને પણ નારક તરીકે કહી શકીએ છીએ. ઉપચારથી પુણ્યકમ ના ભાગવટામાં ગળાડૂબ થઈ મોટા પાયા પર આર ભસમારભ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરનાર મૈથુનકર્મમાં મસ્ત બનીને પરિગ્રહને અમર્યાદિત કરતા શ્રીમંતને પણ આપણે કહીએ છીએ કે, “આ બિચારા નારકીયા કીડા છે ” આજ પ્રમાણે સિંહ, વાઘ, રીંછ, તરસ, ગેંડા, પરાશર અને શરભ આદિ જેને માટે પણ જાણી લેવું; તથા ગીધ, કાગડા, વિલયઆદિ હિંસક પંખીઓ માટે પણ જાણવું.' ભગવાન મહાવીરસ્વામીની સત્ય વાણી સાંભળીને ગૌતમ સ્વામીજી કહે છે કે, હે પ્રભે! આપની વાણુ જ યથાર્થ છે, ગંભીર છે અને સત્યાર્થીને પ્રકાશિત કરનાર છે. - શતક ૧૨ નો ઉદ્દેશ આઠમો પૂર્ણ. આ Page #177 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ દેના પ્રકાર સંબંધી વક્તવ્યતા સંસારને પદાર્થ માત્ર ગુણપર્યાયાત્મક હોવાથી તેને સમ્યગ નિર્ણય સાપેક્ષ દૃષ્ટિ વિના થઈ શક્તા નથી. કેમકે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે સ્થિર છે અને ગુણપર્યાની અપેક્ષાએ તેમાં ઉત્પાદ અને વ્યય રહેલા છે. તેવી રીતે જુદા જુદા નિપાએથી પણ વસ્તુને નિર્ણય સર્વાગી થાય છે. એક જ વસ્તુને વ્યક્તિને જુદી જુદી અપેક્ષાએ નિર્ણય કરે તેને નિક્ષેપ કહે છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકરૂપે દેવના ચાર ભેદ જ આપણે જાણતા હતા. પરંતુ અહીં બીજી બીજી અપેક્ષાએ દેવેના પાંચ ભેદ કહેવાયા છે. (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ, (૫) ભાવદેવ. હવે આ પાંચેય દેવને આપણે વિસ્તારથી જાણીએ. (૧) ભવ્ય દ્રવ્ય દેવ : હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવને ભવ્ય દ્રવ્યદેવ શા માટે કહે છે? અને આ પદને અર્થ શું થાય છે? જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે, હે ગૌતમ! જે છે અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હોય અને અહીંથી બીજા ભવમાં દેવનિ પ્રાપ્ત કરવાની ચેગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે, યદ્યપિ અત્યારે તે દેવત્વને પ્રાપ્ત થયેલ નથી તે પણ સવિતુમતિ રુતિ મચ:' આ ઉક્તિથી ભવિષ્યમાં દેવત્વની ગ્યતા થઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગયેલી હોવાથી તે તિર્ય ચ કે મનુષ્ય ભવ્ય દ્રવ્યદેવથી સંબેધાય છે. જેમ કે અત્યારે “નમુકુળ ' ગોખનાર બાળમુનિ ભવિષ્યમાં શ્રુતજ્ઞાની થશે તે કારણે પણ તે જ્ઞાની કહેવાય છે. (૨) નરદેવ : ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરસ્વામીને પૂછેલી નરદેવની વ્યાખ્યાના જવાબમાં પ્રભુએ કહ્યું કે, “જેમ “gg સિંદુ રૂa faઃ” કહેવાય છે, તેવી રીતે બનg– રમg દેવ રૂવ સેવા” માણસેમાં જે આરાધ્ય, સેવ્ય, દેવ જેવા રૂપાળા, પૃથ્વીની ચારે દિશાઓમાં પ્રભુત્વ ધરાવનાર, ચકરત્ન જેમને પ્રાપ્ત થયું હોય તેવા, નવ નિધાને જેમનાં ચરણોમાં હોય તેવા, જેમને ભંડાર ભરપૂર હોય તેવા ૩૨ હજાર મુકુટબંધી રાજાઓથી સેવિત, સમુદ્રપર્યત પૃથ્વીના સ્વામી એવા ચક્રવતીને નરદેવ કહેવાય છે.' (૩) ધર્મદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ધર્મદેવની વ્યાખ્યા આપતાં પ્રભુએ કહ્યું કે, “જેઓ પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત હય, દશ પ્રકારે સાધુધર્મમા સ્થિર હોય તે ધર્મદેવ છે.” દુર્ગતિ તરફ જતા જીવને સદ્ગતિ તરફ લઈ જાય તે ધર્મ છે. “સ્વસ્પન્ન કારનિ ઉતષ્ઠતિ વર” અર્થાત્ સંસારની માયામાંથી ઉત્પન્ન થતા તામસિક, રાજસિક, વૈકારિક, વૈભાવિક કે ઔદયિક આદિ ભાવ-વિચારે તથા આચારનો ત્યાગ કરાવી સાત્વિક, સ્વાભાવિક અને ક્ષાપશમિતા સાથેની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે તે ધર્મ છે. આવા કલ્યાણકારી ધર્મના પ્રરૂપક તીર્થકરે જ હોય છે અને મુનિરાજે તે ધર્મના આરાધક હોવાથી ધર્મદેવ તરીકે સંબોધાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૯ . - ૧૨૩ (૪) દેવાધિદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં દેવાધિદેવની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં પ્રભુએ કહ્યું કે, “જેમનાં જીવનમાં પારમાર્થિક રૂપે ક્ષાયિકભાવે તથા સાદિ અનંત ભાગે “પરમાત્મતત્વ પ્રાપ્ત થવાથી જેઓ અજન્મા થયા હેય, અથવા રવાના રેવા.” એટલે કે સામાન્ય જનથી પૂજાતા ભૂત, પ્રેત, રાક્ષસ, નાગકુમાર, બ્રહ્મદેવ, વ્યંતરદેવ, તિષ્ક દેવ આદિ કરડે કોડે દેવોના પણ જે પૂજ્ય છે, દેવ છે તે દેવાધિદેવ કહેવાય છે. અથવા “safu fઇ–મઘિ સેવા: વાવિવા?” અર્થાતુ લેકેનર ગુણાના ધારક દેવાધિદેવ કહેવાય છે. જ્યારે સામાન્ય દેવે સંસારવતી હોવાથી લૌકિક કહેવાય છે કેમકે તેઓ જે guળે મર્થઋા વિરતા દેવગતિનું પુણ્ય ક્ષય થયે તેમને ફરીથી જન્મ લે સર્વથા અનિવાર્ય છે. જન્મીને પરણે છે, ભેગ વિલાસ માણે છે, વૃદ્ધ થાય છે, પાછા મરે છે. આ પ્રમાણે જન્મ જરા અને મૃત્યુના ચક્રાવે ચઢેલા હોવાથી સામાન્ય દે દેવાધિદેવને લાયક બનતા નથી. માટે જેઓએ તપશ્ચર્યા વિશેષથી કેવળજ્ઞાન મેળવેલું હોય તે જ દેવાધિદેવ કહેવાય છે. જેઓ સ સારવતી ત્રણે કાળના, ત્રણે લેકના અનંતપથી યુક્ત સંપૂર્ણ દ્રવ્યોને યથાર્થરૂપે જાણે છે, જુએ છે અને પ્રરૂપે છે તે અરિહંત, અર્હત્ સર્વજ્ઞ તીર્થકર આદિ નામે સ બધાય છે. (૫) ભાદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, દેવગતિ, દેવાયુ અને દેવ આનુપૂવી નામ કર્મના કારણે અત્યારે જેઓ દેવત્વના પર્યાયને ધારણ કરી રહ્યા છે તે ભાવ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવ કહેવાય છે, જેમાં નાગકુમાર, સુવર્ણકુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર આદિ દેવ અને તેમના ઈન્દ્રો ભવનપતિ દેવ કહેવાય છે. વ્યંતર, વાણવ્યંતર, કિનર, કિપુરુષ, યક્ષ, પ્રેત, ડાકણ, શાકિની, રાક્ષસ, તિર્યંગ જાંભક આદિ દેવે વ્યંતર કહેવાય છે. સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા અને ગ્રહ દેવ તિષી દેવ છે. ૧૨ દેવલેકના વૈમાનિકે, ૯ વયેક દેવે અને ૫ અનુત્તર દેવે જેમાં બ્રહ્મલેક પણ સમાવિષ્ટ છે તે વૈમાનિક કહેવાય છે. ઉપરના બધાયે દેને જન્મ છે, મરણ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ છે, માટે કેવળજ્ઞાન વિનાના આ દેવે કઈ કાળે પણ ૩૩ કરોડ દેવે ભેગા મળીને પણ કેઈને કેવળજ્ઞાન અપાવી મોક્ષ પ્રાપ્ત કરાવી શક્તા નથી પાંચેય દેવામાં ઉત્પાદની વકતવ્યતા: (૧) ભવ્ય દ્રવ્યદેવ– ગૌતમસ્વામીના પ્રશ્નથી ચારે ગતિના કયા કયા છે મૃત્યુ પામીને ઉપર કહેલા પાંચ દેવમાં ઉત્પન્ન થાય છે તેની વિગત વિસ્તારથી કહેવામાં આવી છે. પ્રશ્ન“હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરકગતિમાંથી ? તિર્યંચગતિમાંથી ? મનુષ્યગતિમાંથી ? કે દેવગતિમાંથી ચવીને ભવ્ય દ્રવ્યદેવે થાય છે? આ પ્રશ્ન છે અને આગળ પણ એજ પદ્ધતિના પ્રશ્નો છે. જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ચારેય ગતિમાંથી નીકળીને જીવ ભવ્ય દ્રવ્યદેવ તરીકે ઉત્પન્ન થાય છે. (અહીં અવાંતર ભેદો જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું છઠું વ્યુત્ક્રાન્તિ પદ જેવા માટેની ભલામણ કરવામાં આવી છે.) પૃથ્વીકાયિક Page #181 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૯ ૧૨૫ જીવેાથી લઇ ચાર અનુત્તર સ્થાનેથી આવીને આ સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અક ભૂમિ પચેન્દ્રિય તૈયચ અને માનુષ્યે તથા અન્ત પના યુગલિક તથા સર્વાંસિદ્ધ દેવા ભવ્ય દ્રવ્યદેવરૂપે જન્મતા નથી. કેમકે તેમના ઉત્પાદ ભાવદેવ (દેવલાક) રૂપે થાય છે જ્યારે સર્વાર્થસિદ્ધો એકાવતારી જ હાવાથી નિયમા મેાક્ષમા જવાના હેાવાથી તે ભવ્યદ્રવ્ય દેવ મનતા નથી. અને પહેલાના ચાર અનુત્તરા તે ભવ્ય દ્રવ્યદેવરૂપે ખની શકે છે. (૨) નરદેવ નરક કે દેવગતિમાંથી આવેલા જીવેા નરદેવરૂપે જન્મે છે પણ મનુષ્ય કે તિય "ચ જીવા નરદેવ પદને પામતા નથી. નરકમાં પણ પહેલી નરક ભૂમિના જીવા અને દેવના સર્વાસિદ્ધ સુધીના દેવા મનુષ્ય અવતાર પામીને નરદેવ(ચક્રવતી)પદ પામે છે, (૩) ધર્મ દેવ— ચારે ગતિના જીવા પાતપેાતાના સ્થાનથી ચ્યવીને કે મરીને મનુષ્ય અવતાર પામી ‘ધર્માંદેવત્વ’ પદ પામી શકે છે. કેવળ નીચે લખેલા જીવે ધ દેવ થઈ શકતાં નથી, છઠ્ઠી નરકના જીવા મનુષ્ય અવતાર પામી શકે છે પણ ચારિત્ર લઈ શકતા નથી. સાતમી નરક, તેજસ્કાય, વાયુકાય, અસંખ્ય આયુષ્યવાળા, અકર્મ ભૂમિ, ક ભૂમિ તથા અન્તીઁપના યુગલિકા, મનુષ્ય અને તિર્યંચે મનુષ્ય અવતાર જ પામી શકતા નથી તે! મુનિવેષની વાત જ કયાં રહી ? (૪) દેવાધિદેવ— નરક અને દેવગતિમાંથી આવેલા જીવેા દેવાધિદેવ પદ્મને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩ મેળવે છે; એટલે કે તીર્થંકર બને છે. આનાથી સ્પષ્ટ છે કે મનુષ્ય અથવા તિય ચ ગતિના જીવા મનુષ્ય અવતારને પામી શકે છે. પણ તીર્થંકર બની શકતા નથી. દેવગતિમાંથી પણ વૈમાનિકથી યાવત્ સર્વાં સિદ્ધ દેવ સમજવા. જ્યારે નરકમાં પહેલી ત્રણ નરક સમજવી. ભત્રનપતિ, વ્યંતર કે જ્યેાતિષી દેવા તીથકર અનતા નથી. ( ૫ ) ભાવદેશ—— ભાવદેવ માટે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ અનુસારે જાણી લેવુ'. પાંચે દેવાની સ્થિતિ સંબંધી વક્તવ્યતા ભવ્ય દ્રવ્યદેવની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપમની છે કેમકે અન્તર્મુહૂતના આયુષ્યવાળા પચેન્દ્રિય તિય "ચા દેવામાં ઉત્પન્ન થાય છે. જ્યારે ઉત્તરકુરુ આદિ યુગલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની છે અને નિયમા દેવલાકના જ મહેમાન છે. 1 નરદેવ બ્રહ્મદત્ત ચક્રવર્તીની અપેક્ષાએ જઘન્યથી ૭૦૦ વર્ષીની અને ભરતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની સમજવી. ધર્મદેવની જઘન્ય સ્થિતિ અપ્રમત્ત સયમના કારણે અન્તર્મુહૂત ની અને પ્રમત્ત સંયમીની એક' સમયની છે, કેમકે જેમનું આયુષ્ય અન્તર્મુહૂ ના શેષ હાય અને ચારિત્ર લીધુ’ હેય તે દૃષ્ટિએ જઘન્ય સ્થિતિ ફલિતાર્થ થાય છે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ દેશેાનપૂર્વ કેટની છે, તે તેટલા આયુષ્યવાળા જીવેાના ચારિત્ર-ગ્રહણની અપેક્ષાએ સમજવી અને પૂર્વ કટિમાં જે દેશેાનતા ( એટલે કંઇક કમ) જે કહ્યું છે તે પૂર્વ કાંટીમાં Page #183 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૯ ૧૨૭ આઠ વર્ષ ઓછા થવાના કારણે કહ્યું છે. કેમકે દીક્ષાગ્રહણ આઠ વર્ષ વીત્યા પછી કરવામાં આવે છે. (છ વર્ષ અને ત્રણ વર્ષની ઉંમરના અતિમુક્તક તથા સ્વામીની દીક્ષાની વાત તે સર્વથા ગૌણ હોવાથી સૂત્રકારે તેની નેંધ લીધી નથી ) દેવાધિદેવની જઘન્ય સ્થિતિ મહાવીરસ્વામીની અપેક્ષાએ ૭૨ વર્ષની અને કષભદેવની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની છે. - ભાવની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે તેમની વિદુર્વણ માટેની વતવ્યતા : ભગવાને ફરમાવ્યું કે, “ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ તથા ધર્મદેવ વૈકિય લબ્ધિસ પન્ન મનુષ્ય અને તિર્ય ચ પંચેન્દ્રિયે પોતાની વૈક્રિય શક્તિથી એક તથા અનેક રૂપની વિદુર્વણા કરવા શક્તિમાન છે. જયારે એક રૂપની વિદુર્વણ કરે છે ત્યારે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પ ચેન્દ્રિય જીવના રૂપનું નિર્માણ કરી શકે છે અને અનેક રૂપ કરવા હોય તે એકેન્દ્રિયથી 'પંચેન્દ્રિય સુધી જીના સા ખ્યાત-અસંખ્યાત રૂપે પોતાની સાથે સંબંદ્ધ કે અસંબદ્ધ સરખા કે અણસરખા વર્ણાદિથી યુક્ત વિદુર્વણ કરે છે અને તેમ કરીને તેઓ ઈચ્છાનુસાર પોતાનાં કાર્યો કરે છે. દેવાધિદે યદ્યપિ વિદુર્વણ કરવા માટે પૂર્ણ સમર્થ છે તથાપિ સર્વથા કૃતકૃત્ય હોવાથી ફેઈ દિવસ વિકણા કરતા નથી, કરી નથી અને કરશે પણ નહિ. . ભાવ એક અથવા અનેક રૂપ કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ {kr J શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૧૨૮ તે દેવાની ઉત્પત્તિ માટેની વક્તવ્યતા : * હે પ્રભુ ! ભવ્ય દ્રવ્યદેવે પેાતાના વિદ્યમાન ભવના ત્યાગ કરીને કર્યા અવતરે છે ?' આ પ્રશ્ન છે. જવામમાં પ્રભુએ કહ્યું કે તે નરક યાવત્ પાંચેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી હાવાના કારણે ચારે નિકાયના ગમે તે દેવલેાકમાં જન્મે છે. નરદેવે મનુષ્ય કે તિય`"ચમાં જન્મતા નથી પરંતુ વિષય વાસનામાં રચ્યાપચ્યા રહેવાથી નરકગતિમાં જાય છે. યદિ તેઓ સુનિવેષ સ્વીકારે તે ભાવદેવમાં જન્મે છે પરંતુ ગૃહસ્થવેષમાં નિયમા નરક છે. અને સાતે ય નરકે તેમના માટે ઉઘાડાં છે. ધ દેવ(મુનિએ તથા સાધ્વીઓ)ને માટે નિયમા દેવગતિ જ છે. કેમકે દેવાયુના અંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ શકય છે. દેવચેાનિમાં પણ વૈમાનિક યાવત્ સર્વાર્થસિદ્ધ વિમાન છે. ભાવસંયમીને માટે ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ દેવલાક નથી જ્યારે કેટલાક ધમ દેવા કર્મના ક્ષય કરી મેાક્ષમાં પણ જાય છે. જ્યારે દેવાધિદેવાને મેક્ષ સિવાય બીજે કયાય પણ જન્મ નથી. ભાવદેવા ચ્યવીને પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને અસુરકુમારથી લઈ ઈશાન દેવલે સુધીના દેવે પણ પૃથ્વીકાયમા જન્મી શકે છે. તેમની સ્થિતિ આદિનું વર્ણન : કેવળ ધમ દેવની સ્થિતિ જધન્યથી એક સમયની છે. (શુભ ભાવાની પ્રાપ્તિ પછી જ મરણ પામે છે) અને ઉત્કૃષ્ટ સ્થિતિ Page #185 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૯ ૧૨૯ દેશોનપૂર્વકેટિની છે વિરહકાળ માટે જાણવાનું કે ભવ્ય દ્રવ્યદેવને કાળ કરી પુનઃ તે પ્રર્યાયને પ્રાપ્ત કરવામા ૧૦ હજાર વર્ષ ઉપર અન્તર્મુહૂર્તને અંતર પડે છે કેમકે ભવ્ય દ્રવ્યદેવ મરણ પામી ૧૦ હજારની સ્થિતિવાળ વ્યંતરદેવ થાય છે અને ત્યાથી વીને એક અતરમ્હૂર્ત સુધી શુભ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ પુનઃ ભવ્ય દ્રવ્યદેવ અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે ૧૦ હજાર વર્ષ ઉપર એક અન્તરમુહૂર્તન કાળ કહેવાય છે. નરદેને ફરીથી નરદેવ થવામાં એક સાગરોપમ કરતાં સહેજ વધારે સમય લાગે છે. કેમકે ચક્રવર્તી મરીને પહેલી ભૂમિમા એક સાગરોપમનું આયુષ્ય ભેગવીને પાછો નરદેવરૂપે થાય છે. ચકરત્ન ઉત્પન્ન થયા પછી જ તે નરદેવ કહેવાય છે અને તેની પ્રાપ્તિમાં છેડે સમય લાગી જવાના કારણે જ એમ કહેવાયુ છે. જ્યારે નરદેવનો ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપગલ પરિવર્ત કહેવાય છે. કેમકે સમ્યફષ્ટિ જીવોને ચક્રવતી પદ પ્રાપ્ત થાય છે અને સમ્યક્ત્વ પ્રાપ્ત જીવને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જ શેષ હોય છે તે કઈ જીવ પિતાના અતિમ ભાવમાં ચક્રવતી પદ પ્રાપ્ત કરે તે પહેલા અને અતિમ ભવની વચ્ચે અર્ધ પુગલ પરિવર્ત સમય પસાર થાય છે. ધર્મદેવના વિરહકાળ માટે કહેવાયું છે કે, જઘન્યથી પલ્યોપમ પ્રથકૃત્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી હોય છે. અહીં ખાસ સમજવાનુ કે અધપુદ્ગલ પરાવર્તનકાળ કરતાં અન તકાળ કંઈક ન્યૂન હેય છે જઘન્યનું કારણ આપતા કહે વાયુ કે ચારિત્ર પાળીને સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથકત્વ આયુષ્યવાળે દેવ થયે અને ત્યાથી ચવીને મનુષ્ય શરીર મેળવી ફરીથી ચારિત્ર સ્વીકારે તે આશયથી પલ્યોપમ પૃથફત્વ કહેવાયું છે યદ્યપિ ચારિત્ર સ્વીકાર કરવામાં ધારે કે આઠ વર્ષની Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉંમરમાં ચારિત્ર લીધું હોય તે પલ્યોપમ પૃથફત્વ કરતાં આઠ વર્ષ વધારે કહેવું જોઈતું હતું પણ તેમ કહ્યું નથી. માટે ચાસ્ત્રિ વિનાનો કાળ પલ્યોપમ પૃથફત્વમાં સમાવિષ્ટ સમજો. * ભાવેદેવનો વિરહકાળ જધન્યથી અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે દેવકથી ચવીને કોઈક જીવ મનુષ્ય કે તિર્ય ચરૂપે અવતરીને અન્તર્મુહૂર્તમાં જ કાળ કરીને પાછો દેવાવતાર મેળવી શકે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિની કાળમર્યાદા અનંત ઉત્સર્પિણની હવાથી દેવને વિરહકાળ પણ તેટલે જ સમજ. કેમકે વિષયવાસનામાં લુબ્ધ બનેલે દેવ વનસ્પતિકાયમાં જાય છે ત્યા તેને તેટલે સમય રહેવાનું હોવાથી કદાચ તે જીવ પાછે દેવ બને તે અપેક્ષાએ આ સૂત્ર–વચન છે. અપડુત્વ કાળ : સૌથી થડા નરદેવે હોય છે. તેનાથી સંખ્યાતગણુ વધારે દેવાધિદે હોય છે. • તેનાથી ધર્મદેવે સંખ્યાલગણા છે. ભવ્ય દ્રવ્યદેવે તેમનાથી પણ અસંખ્યાત છે. અને ભાવદે તેનાથી અસંખ્યાતગણું છે. ભાવોનું અલ્પબદુત્વ ; અનુત્તરપપાતિક ભાવ સૌથી ઓછા છે. ઉપરિત્રિકના ત્રણ ગ્રેવે કે તેનાથી સંખ્યાતગણ.' મધ્યમત્રિકના વેયિકે તેનાથી સંખ્યાતંગણા. * . બારમા દેવલજ્જા સંખ્યાતગણું વધારે જાણવા. . પછી ક્રમશઃ આરણ અને આનમાં સંખ્યાતગણ... Page #187 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૯ ૧૩૧ ત્યારપછી સુહસાર, મહાશુક, લાતંક, બ્રહ્મલેક, માહેન્દ્ર, સનતકુમાર, ઈશાનમા ક્રમ: અસંખ્યાતગણી વધારે છે. સૌધર્મમાં સંખ્યાતગણું વધારે જાણવા. ભવનવાસી દેવા અસંખ્યાતગણી, તેનાથી વ્યતિરે અસંખ્યાતગણ અને જ્યોતિષ તેનાથી પણ અસ ખ્યાલગણા વધારે જાણવા. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની વાણું સાભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા. ઈન્દ્રો અને દેવે ખુશ થયા અને સૌ કોઈ જૈનશાસનની આરાધના કરી નિર્જરા તત્વ તરફ પ્રસ્થાન કરવા માટે કટિબદ્ધ થયા અને ભગવાન મહાવીરને ભાવ તથા દ્રવ્યવંદન કરી પોતપોતાના સ્થાને ગયા. કે શતક ૧૨નો નવમે ઉદેશો પૂર્ણ * Page #188 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨મું : ઉદ્દેશક—૧૦ આત્મા કેટલા પ્રકારે છે ? ખારમા શતકના દેશમા અને છેલ્લા ઉદ્દેશામાં ગૌતમસ્વામીજીએ આત્મા સંબધી ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો પૂછ્યા છે કારણ કે આ બ્રહ્માંડમાં સૌથી પહેલી જાણવા માટેની કોઇ વસ્તુ હોય તે તે આત્મા છે. તેના અભાવમાં પૂરા સંસારની મુસાફરી કરનારા, પ્લેનમાં ઉડનારા મટા મોટા શ્રીમતા, સત્તાધારીઓ અને ડીગ્રીધારીઓના જીવનમાં પણ અધૂરાપણુ જ રહેવાનુ છે. આત્માની એળખાણુ વિનાના માણસને પરમાત્માની પણ એળખાણ સત્ય સ્વરૂપે શી રીતે થશે ? જેને પેાતાના નિજત્વનું ભાન અને જ્ઞાન નથી તે પારકા પદાર્થાનું યથા અને પૂર્ણ જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરશે ? અને તે વિના તેની સાધના–ભક્તિ-ઉપાસના-તપ-જપ-ધ્યાન અને દાનાદિ ક્રિયા એ ઘઉંના ખેતરમાં ઘાસની ઉત્પત્તિથી વધુ બીજું કયું ફળ આપશે? ૮૪ લાખ જીવાયેાનિમાંથી ઉત્કૃષ્ટતમ મનુષ્ય અવતારને પામ્યા પછી પણ માણસ ભી, માયા મૃષાવાદી, હિંસક, દુરાચારી ખનતા હેાય તે તેનાં ઘણાં કારણેામાં મુખ્ય કારણ આત્માની એળખાણના અભાવ એ જ છે. માટે જ આધ્યાત્મિક આચાચેાંનું એક જ કથન છે કે ‘લાખા કરાડો પ્રકારના પૌદ્દગલિક પદાર્થાનુ જ્ઞાન મેળવતાં પહેલાં તમે ‘આત્માનું સત્યા જ્ઞાન મેળવવા માટે જ પ્રયત્ન કરો જેથી તમારી અજ્ઞાનગ્રંથિઓ છેદાશે, મિથ્યાજ્ઞાનને ભૂતડા પલાયન થશે, વિપરીત જ્ઞાનરૂપી પિશાચને ઊભા રહેવાનું પણ સ્થાન નહિ મળે. તેમ જ કામરૂપી ગુડે, માનરૂપી અજગર, માયા નામે નાગણુ, લાભ નામે Page #189 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦ રાક્ષસ તથા સ સારની માયારૂપ ડાકણ સર્વથા શક્તિહીન થયા પછી તમારે સ્વાધીન બનશે. રૂપલી તથા મહુઘેલી કેશા વેશ્યાને સમજાવતાં શ્રી સ્થૂલભદ્ર મુનિરાજે કહ્યું હતું કે કેશા તારા શરીરના રૂપરંગ કરતાં પણ તારો આત્મા વધારે રૂપાળે છે, તે તું કેમ જોતી નથી ? સમજી લે જે કેશા આ તારું નમણું શરીર, મદભરી કમર, લીંબુની ફાડ જેવી આંખ, લાલ હેઠ, અને યુવાનીનાં તેફાનમાં ચકડેળે ચડેલી આ તારી શરીષ્ટિ તે એક દિવસે રાખમાં મળી જશે. આ તારા કાળા ભમર અને સુંવાળા વાળને કાળી નાગણ જે એટલે ઘાસના પૂળાની જેમ ફરરર કરતાં બળીને ખાખ થશે. તેલની માલીશ કરીને મજબુત થયેલા અને માખણના પીંડ જેવાં ચમકદાર હાડકાં અને ચામડાં સૂકા લાકડાની જેમ અગ્નિદેવને શરણ થતા ભમસાત્ થશે માટે ભાડાના મકાન જેવા તારા આ શરીરમાં રહેલા આત્મદેવની ઓળખાણ કર, જેથી તારો આત્મા તને અજર-અમર અને અનત શક્તિના માલિક જેવો લાગશે. કોશા ! ભેગવિલાસના માધ્યમથી શરીરને પાપનું ઘર બનાવીશ નહિ કેમકે કામદેવને તાવનૃત્ય કરવા માટે સ્ત્રીનું શરીર તે માયાનું મંદિર છે અને માછલાં જેવા જુવાન માણસેને પિતાના ચક્કરમાં ફસાવવા માટે જાળ છે, તે તું સમજ, બરાબર સમજ એકાંતમાં આ બ ધ કરીને તું તારા આત્માને વિચાર કરજે, જેથી શરીરની મસ્તીની માયા તારી છૂટશે અને આત્મા સાથે માયા બંધાશે. કોશા ! ક્ષણભંગુર શરીરને પંપાળવા કરતાં આત્માને ૫ પાળતી થજે.” અને એક દિવસ મદભરેલી કેશા વેશ્યાએ શ્રી સ્થૂલભદમુનિના ચરણમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મસ્તક ઝુકાવી દીધું તથા વ્રતના પાલનથી ઇતિહાસના પાને અમર બની ગઈ. આ અને આવી બીજી કથાઓથી પણ આપણે જાણી શકીએ છીએ કે આત્માની ઓળખાણ જ સૌ પ્રથમ કરવાની જરૂર છે. કેમકે અરૂપી અદશ્ય અને અલક્ષ્ય આત્માનું સત્ય જ્ઞાન કરવું તેમાં ભલભલા ગોથાં ખાધાં છે. માટે જ સંસારની માયામાં પૂરેપૂરા રંગાયેલા સ્વાર્થાન્ત પંડિત કે મહાપંડિતે પણ આત્માની ઓળખાણ પોતે જ કરી શક્યા નથી, તે તેમના હજારો-લાખ લોકેમાં તે બીજાઓને આત્મજ્ઞાન શી રીતે કરાવી શકશે? પરમાત્માના નામનાં ટીલા ટપકા કરવામા આખી જિંદગી પૂર્ણ કરીને પણ તેઓ બીજાને આત્મજ્ઞાન સત્યરૂપે કરાવી શક્યા નથી. માટે જ સંસારમાં માંસાહાર, શરાબપાન, વેશ્યા ગમન, જુગાર, રમીની રમત, પરસ્ત્રી ગમન, પરપુરૂષ ગમન આદિ દુષણો સંસારને કદરૂપ બનાવવા માટે કારણભૂત બન્યા છે. તેથી ભાઈ-ભાઈના, પિતા-પુત્રના, નણંદ-ભાભીના, સાસુ-વહુના કલેશેથી માનવજાત સર્વથા કમજોર બની છે, પરિણામે આધ્યાત્મિક ગ્રન્થનું વાચન છે પણ જીવન આસુરી છે. ભગવાનની બાહ્ય ભક્તિનાં - ભક્તિવેડાં છે, પણ આત્મારામ કેરા ધાર જ રહેવા પામ્યા છે. - આ બધાં કારણોને લઈને દેવાધિદેવ, સર્વજ્ઞ, નિરંજન, તીર્થકર ભગષાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે આત્મન ! તું તારી જાતને પહેલાં ઓળખી લે. તારા ગુણે અને પર્યાનું યથાર્થ જ્ઞાન મેળવી લે. તારા વૈકારિક અને સ્વાભાવિક ભાવનો નિર્ણય પહેલા કરી લે. આ જ કલ્યાણ છે, મેક્ષ છે અને આમેન્નતિ માટેનું પ્રથમ સોપાન છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦ ૧૩૫ ભાવદયાના સ્વામી, જીવ માત્રના પરમ મિત્ર, માયાવી– પાપી–કામીક્રોધી માનવેના હિતેચ્છુ, કીડા-મકડા–પૃવી– પાણ-અગ્નિ-વનસ્પતિ આદિજીને અભયદાન દેનારા, આખોમાં અમી, જીભમાં મીઠાશ, હૃદયમાં દયા, કરણીમાં ક્ષમા અને ચાલવા ફરવામાં પૂર્ણ ઉપયેગી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! આત્મા કેટલા પ્રકારે છે?” જવાબમાં સ્યાદ્વાદના સ્વામી, નયવાદથી સાપેક્ષ ભાષાવાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આત્માના આઠ પ્રકારતભેદ) છે સ્થાનાંગસૂત્રમાં “g માયા' આત્મા એક છે” કહીને ભગવતી સૂત્રમા ભગવત આત્માને આઠ પ્રકારે કહે છે. આમાં તથ્થાંશ એ છે કે નિરપેક્ષ એટલે કે દ્રવ્ય માત્રમાં અન્ય અન્ય બીજા અનંત ધર્મો(પ)ની વિદ્યમાનતા પ્રત્યક્ષ જેવાઈ રહી હોય ત્યારે તેમની અપેક્ષા રાખ્યા વિના જ કેવળ ભાષા વ્યવહારમા “જ” “gaz” “” શબ્દનો પ્રયોગ કરીએ તે નિરપેક્ષ ભાષા હોવાથી જૂઠી ભાષા છે. અને આ ભાષાવ્યવહાર માણસના અને સમાજના જીવનમાં વૈર–વિરોધકલેશ આદિ દુષણો ઊભા કરે છે. માટે અન તજ્ઞાની કેવળીઓની ભાષા નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ હોય છે.' સાપેક્ષવાદ : ___ " एकस्मिन् वस्तुनि-पदार्थ-द्रव्ये पृथक् पृथक् अपेक्षाभिः સંતિો ચો વારઃ (કથન ) સ સાપેક્ષત્રા !” એટલે કે કોઈ એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાએને ખ્યાલ રાખીને પદાર્થોને નિર્ણય કરે તે સાપેક્ષવાદ છે. એટલું ધ્યાન રાખવાનું કે પંચ મહાવ્રત જેમ સંવરધર્મ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે, તેમ સાપેક્ષવાદ કેઈ સ્વતંત્ર ધર્મ નથી કે મહાવીરસ્વામી જ તેના ઉત્પાદક કે વાચક નથી. પરંતુ વસ્તુમાત્રના સત્ય જ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્વને સ્વીકાર અને નાસ્તિત્વ પર્યાનો પરિહાર કરી ભાષાવ્યવહાર કરે તે સાપેક્ષવાદ છે. અનંતાનંત ચેતન કે અચેતન પદાર્થોથી પૂર્ણ હોવાથી પ્રત્યક્ષ દેખાતા આ બ્રહ્માંડને નિશાળ(School)ની ઉપમા આપવામાં આવી છે અને મનુષ્ય નિ પ્રાપ્ત મનુષ્યને વિદ્યાથીની ઉપમા આપી છે. અનંત સંસારના માયા પ્રપંચના ઘેનમાં બેભાન બનેલો જીવાત્મા સખ્યાત–અસંખ્યાત કે અનંતભવોમાં સ્પષ્ટ કે અસ્પષ્ટ અકથનીય વેદનાઓને ભેગવીને સારી રીતે થાકી ગયા પછી જ કેઈ એકાદ ભવમાં મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બને છે. આવી પરિસ્થિતિમાં પણ તે ભાગ્યશાળી જે સત્યજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ન બની શક્યો તે પાછો અને સંસારના ગર્તામાં પટકાઈ ગયા વિના રહી શકે તેમ નથી. અને આવી રીતે તે આ જીવાત્માએ અનંત વાર મનુષ્ય અવતારે મેળવ્યા અને ફેગટ ગુમાવી પણ દીધા છે. આ ભવને આંટો સાર્થક કરે છે, પરમાત્માની કૃપા મેળવવી હોય, સગતિઓના સ્વામી બનવું હેય, સંસારના બધાયે મનુષ્ય સાથે મૈત્રીભાવ કેળવ હોય તે ભાષાવ્યવહારને સુધાર્યા વિના છુટકારે નથી, કેમકે અહિંસક સત્યવાદી કે સદાચારી જીવનને મૂળ પાયા જ ભાષાવ્યવહાર છે જેને સુધાર્યા વિના સંસારનો કેઈપણ માણસ મૈત્રીભાવપ્રમોદભાવ, કારુણ્યભાવ કે ઉપેક્ષાભાવને કેળવી શકવાનો નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૩૭ કેવળ મૈત્રીભાવના રાગડા તાણવા એ જુદી વાત છે અને જીવનના અણુઅણુમાં મૈત્રીભાવ કેળવે તે જુદી વાત છે. આ બધી વાતનું ધ્યાન રાખીને જ ભગવંતે કહ્યું કે, “વ્રતનિયમ-સદનુષ્ઠાન કે ધ્યાન આદિને ફલિતાર્થ કરવા માટે ભાષાવ્યવહારને સાપેક્ષ બનાવવાની તાલીમ સૌ પહેલા લેવાની જરૂર છે. અન્યથા સૌની સાથે વેર-ઝેર–કલેશ-કંકાસ–મારકૂટ આદિ તત્ત્વોને જીવનમાં પ્રવેશ કરતાં અટકાવી શકાશે નહિ. વસ્તુ એક જ છે, વાત એક જ છે, જેમકે ગૃહસ્થાશ્રમને ભોગવતા કંટાળી ગયેલા માનવાએ બીજા જત ભાઈઓની કે દેશવાસીઓની સેવા કરવા માટે એક સંસ્થા ઊભી કરી. હવે આ લક્ષ્ય કે ધ્યેય બાબર રહે ત્યાં સુધી વાધો નથી પણ સ્વાર્થવૃત્તિના કારણે જ્યારે તે સંસ્થામાં ભંગાણ પડશે ત્યારે એક સંસ્થામાંથી બીજી, ત્રીજી સંસ્થા ઊભી થઈને માનવસેવા માટે ઊભી થયેલી તે સંસ્થા જ માનવ સેવાને બદલે માનવ સમાજને કે માનવતાને દ્રોહ કરનારી બની જશે. આ કારણે જ સ સાર દુઃખી છે, શ્રીમંત દુખી છે, સત્તાધારી દુ:ખી છે. અને સૌને વૈકુંઠવાસ, વિશ્વાસ કે મેક્ષ અપાવનાર ભાગ્યશાળીઓ પણ પિતાને ભાષાવ્યવહાર યદિ સાપેક્ષ બનાવવા ન પામે તે તે મહાદુઃખી છે. વસ્તુની યથાર્થતા જાણવા માટે સાપેક્ષવાદ માપદંડ છે, જેની રૂપરેખે પહેલા અને બીજા ભાગમાં અપાઈ ગયેલી હોવાથી હવે આપણે મૂળ પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ. ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સ્વાદ્વાદી ભગવંત મહાવીરસ્વામીએ પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના આઠ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે – Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) ગાત્મા, (૪) ઉપગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, (૮) વીર્યાત્મા. હવે આપણે ભાવાર્થ જાણુએ. (૧) દ્રવ્યાત્મા– જે અપરાપર પર્યાને તથા સ્વકીય અને પરકીય જ્ઞાનાદિ ગુણોને નિરંતર પ્રાપ્ત કરનાર તે દ્રવ્યાત્મા છે. “અન્નતિ-ધિરાછા રૂત સામ” આ વ્યુત્પત્તિથી ઉપયોગ સ્વભાવી આત્મા પદાર્થોને નિરંતર જાણતો રહે અથવા જુદા જુદા પર્યાને લેતા જાય તેમ મૂકતે જાય તે દ્રવ્યાત્મા છે. અથવા કષાયાદિ પર્યાને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયેલો આત્મા તે દ્રવ્યાત્મા છે. દ્રવ્ય અને પર્યાનું મિશ્રણ જ સંસાર છે. તે કારણે જ સંસારનું કે તેને કઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે ત્યારે તેને બે દષ્ટિથી જોવું જોઈએ. અને તે તે શબ્દથી ભાષા વ્યવહાર કરવો જોઈએ. કેમકે સંસારભરના અનંતાનંત પર્યામાં દ્રવ્યતત્ત્વની વિદ્યમાનતા કોઈ કાળે અને તેનાથી પણ નકારી શકાતી નથી. તેવી રીતે કેઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોઈ શકતું નથી. આ પ્રમાણે પદાર્થ માત્રમાં બંને ત (દ્રવ્ય પર્યાય) રહેલા જ છે ત્યારે તેમને બે દષ્ટિથી જોયા વિના છુટકે નથી. એક દૃષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની. એટલે પદાર્થ માત્રમાં રહેલા પર્યાને ગૌણ કરીને કેવળ તેના દ્રવ્ય સબંધી જ વિચારણા કરવી. Page #195 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૩૯ બીજી દષ્ટિ પર્યાયાસ્તિક નયની. એટલે વિદ્યમાન દ્રવ્યની વિચારણા ન કરતાં તે દ્રવ્ય જે જે પર્યામાં રહેલું હોય તે પર્યાની જ વિચારણા કરવી. જેમકે “આત્મા નિત્ય છે. આ ભાષાવ્યવહાર એટલા માટે સત્ય છે કે દ્રવ્યની દૃષ્ટિએ આત્મતત્ત્વ નિત્ય તથા શાશ્વત જ છે. અને “આત્મા અનિત્ય છે.” આ ભાષા વ્યવહાર પણ એટલા માટે સત્ય છે કે આત્મામાં રહેલા સહભાવી ગુણો અને કમભાવી પર્યાયે પ્રતિ સમયે નવા નવા આવતા રહે છે અને જતા રહે છે, માટે પર્યા તરફ જ દષ્ટિ રાખીને “આત્મા અનિત્ય છે. આ ભાષાવ્યવહાર પણ સત્ય હેય છે. દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મા “અરૂપી” છે પણ જુદા જુદા પર્યાના કારણે તેમા હલન ચલન દેખાતું હોવાથી આત્માને રૂપીકહેવામાં પણ જૈન શાસનને બાધ નથી. આમ બંને પ્રકારે કરાતે ભાષા વ્યવહાર જ સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે. આ સીધું સાદુ “તત્વ અનાદિ કાળથી ભાષામાં બોલાય છે અને સંસારનું પ્રાણી માત્ર પોતાની મેળે સમજી જાય છે. પરંતુ જ્ઞાન જ્યારે વક્ર મિથ્યાત્વ વાસિત, વિપરીત કે સંશયી બને છે ત્યારે આ સીધી સાદી વાત તેમાં રહેલા બીજા પર્યાને સર્વથા તિરસ્કાર કરી કેવળ એક જ પર્યાયને જોવાની આદત. જેમકે-“આત્મા નિત્ય જ છે.” “અરૂપી જ છે.” આવા પ્રકારને ભાષાવ્યવહાર દ્રવ્યમાં રહેલા બીજા પર્યાની અપેક્ષા નહિ રાખતા હોવાના કારણે નિરપેક્ષ ભાષા વ્યવહાર કહેવાય છે, જે સર્વથા જુઠે અને પ્રપંચી ભાષાયવહાર છે, જેના કારણે સંસારના કલેશે, કંકાસે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિતંડાવાદ, ઠંડા ઠંડીના યુદ્ધો કેઈ કાળે પણ નાબુદ થઈ શતા નથી. આમાં કેવળ આપણી અજ્ઞાનતા જ મુખ્ય કારણ છે માટે જ કહેવાયું છે કે'दुनिया खूबसुरत है हमे जीना आया नहि, हरचीजमे नशा भरा है हमे पीना आया नहि । આ બધા વાદવિવાદો મટાડવા માટે જ સાપેક્ષવાદ અમૃત તુલ્ય છે આગળ કહેવાતા સાતે આત્માઓમાં આ દ્રવ્યાત્મા સદૈવ સ્થિત છે. (૨) કષાયાત્મા– આત્માના અનંત જ્ઞાનાદિ ગુણે સ્વાભાવિક હેવા છતાં પણ તે ગુણો દબાઈ જાય છે અને પિતાના સ્વકીય પર્યાને બદલે પરકીય પર્યાની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે તે કષાયાત્મા કહેવાય છે, જેમા કષાયે અક્ષણ અને અનુયશાંત હોય છે (૩) ગાત્મા – મન વચન તથા કાયાને યોગ કહેવાય છે, અને જ્યા સુધી આત્માની સગી અવસ્થા છે ત્યા સુધી તે આત્માના માનસિક વાચિક તથા કાચિક વ્યાપારે અવિચ્છિન્નપણે ચાલુ જ હોય છે માટે તે ત્રણેને વ્યાપારવાળે આત્મા ગાત્મા કહેવાય છે (૪) ઉપગાત્મા– જીવનું લક્ષણ ઉપગ છે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન આ પ્રમાણે જ્ઞાન દર્શનને ઉપગ આત્માને Page #197 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦ ૧૪૧ સતત હોય છે માટે ઉપગાત્મા કહેવાય છે. અથવા વિવક્ષિત વસ્તુને ઉપગ ઉપગાત્માને હોય છે. (૫) જ્ઞાનાત્મા– જ્ઞાન આત્માને સહભાવી ગુણ છે. માટે દર્શનને ગૌણ કરી જ્યારે જાતિ, ગુણ, કર્મ આદિ વિશેષણથી યુક્ત તે જ્ઞાન બને છે, ત્યારે તેને સ્વામી જ્ઞાનાત્મા કહેવાય છે. (૬) દર્શનાત્મા– જ્યાં વિશેષ બોધને ગૌણ કરી સામાન્ય એટલે જાતિ, ગુણ, કર્મ રહિત વસ્તુના જ્ઞાનને દર્શનાત્મા કહે છે. (૭) ચારિત્રાત્મા– 'चर्यते आचयते इति चारित्रं तद्वान् चारित्रात्मा' સવશે કે અલ્પાંશે અવિરતિને ત્યાગ ચારિત્ર કહેવાય છે. આવું ચારિત્ર જેની પાસે હોય તે ચારિત્રાત્મા છે. ' (૮) વીર્યામા જ્યારે આત્મામાં ઉત્થાન, બળ આદિને સંચાર થાય છે ત્યારે તે વીર્યામા કહેવાય છે. આઠેય આત્માઓની પરસ્પર સંબંધિતા : જે દ્રવ્યાત્મા હોય છે તે કષાયાત્મા હોય છે અથવા નથી હતા. પણ જે કષાયાત્મા છે તે દ્રવ્યાત્મા નિયમ હોય છે પરંતુ ક્ષીણ કે ઉપશાન્ત કષાયી કષાયાત્મા હોતા નથી. કષાય આત્માને સ્વાભાવિક પર્યાય નથી, પણ મેહજન્ય વૈભાવિક Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩ પર્યાય છે. માટે માહકમ થી ઘેરાયેલે આત્મા નિયમથી કાયામાં હાય છે પરંતુ જ્યારે પેાતાના વીર્યને જાગૃત કરી મેહરાન્તના સૈનિક સાથે રણમેદાનમાં જય-વિજય કરે છે ત્યારે ઉપર ઉપરના ગુણસ્થાનેાને વરેલા તે આત્મા કષાયી હેાતા નથી. ચેાગાત્મા સાથે પણ દ્રવ્યાત્માને વૈકલ્પિક સ`ખ'ધ સમજી લેવે. કેમકે સિદ્ધાત્મા ચેાગ વિનાના છે. છતાં પણ દ્રવ્યાત્મા તે છેજ અને જે યાગાત્મા છે તે નિયમા દ્રવ્યાત્મા છે. સિદ્ધાત્માએ પણ ઉપયેાગવાળા હોવાથી ઉપયેગાત્મા અને દ્રવ્યાત્માના તાદાત્મ્ય સબધ જાણવા. સભ્યષ્ટિ જીવા જ્ઞાનાત્મા છે અને મિથ્યાદષ્ટિ જીવાને સભ્યજ્ઞાનના અભાવ હાવાથી તેઓ જ્ઞાનાત્મા નથી. માટે જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં નિયમા દ્રવ્યાત્મા છેજ. સિદ્ધના જીવા પણ જ્ઞાનાત્મા છે. સિદ્ધાત્માની જેમ દ્રવ્યાત્મા અને દનાત્મા પણ સંબંધિત છે. કેમકે દનાત્મા જે ચક્ષુદ` નાદિવાળા હાય છે તેમ તે દ્રવ્યાત્મા પણ હેાય છે. સિદ્ધાત્મા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવા સભ્યચારિત્ર વિનાના હેાવાથી દ્રબ્યાત્માને ચારિત્રાત્માની ભજના જાણવી. સિદ્ધાત્મા સકરણ (ઇન્દ્રિયા સહિત વીય ) ની વાળા નથી હાતા શેષ સવે જીવા વીય વાળા છે. ! જ્યાં કષાયાત્મા છે ત્યા ઉપયાગાત્મા અવશ્ય હાય છે અને જ્યા ઉપયેગરહિતતા છે ( કેવળ જડ પદાર્થોં ) ત્યાં કષાયાની સદ્ભાવના નથી. તથા કેવળી ઉપયેગાત્મા છે પણ કાયાત્મા નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧૦ ૧૪૩ - સકષાય મિથ્યાષ્ટિમાં જ્ઞાનનો અભાવ છે અને સમ્યક્દષ્ટિમાં સદ્ભાવ છે માટે જ્યાં કષાય છે ત્યાં જ્ઞાનની ભજના. પણ જે જ્ઞાની હોય છે ત્યાં કષાયમુક્તિ અને કષાય સહિતતા પણ હોય છે. કષાય અને દર્શનને સંબંધ પણ ઉપર પ્રમાણે જાણ. કષાયના સદભાવમાં ચારિત્ર હોય છે અથવા નથી હતું. જેમ પ્રમત્ત અર્થાત્ છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિઓમાં ચારિત્ર હોય છે પણ કષાય માટે ભજન જાણવી. અસંયત એટલે સમ્યગુદણિ અવિરત તથા મિથ્યાષ્ટિમા કષાય હોય છે પણ ચારિત્ર હોતું નથી. અને યથાખ્યાત ચારિત્ર સંપન્ન મુનિને ચારિત્ર હોય છે પણ કષાય નથી. . આ સૂત્રની ટીકામાં વિદ્વવર્ય મુનિરાજ શ્રી ઘાસીલાલજી મહારાજે સ્વકીય ભગવતીસૂત્રના ૧૦મા ભાગમાં ૩૭૦મા પાના પર “ધારિત પ્રયતીરાશિવ સવાયા” યદ્યપિ અભયદેવસૂરિજીના કથનને અનુકૂળ શબ્દો જ છે, છતાં પણ અભયદેવસૂરિજીના સમય દરમ્યાન યતિ શબ્દ મુનિ વાચક હતે જે પંચ મહાવ્રત આદિ સંયમ ગુણોને સાર્થક કરતો હોવાથી તે સમયના ઇતિહાસમાં યતિ શબ્દ મુનિને પર્યાય મનાતું હતું. જ્યારે આ વર્તમાન સમયમાં જ્યારે ઘાસીલાલજી મહારાજ વિદ્યમાન હતા અને ભગવતીસૂત્ર પર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ટીકા લખી રહ્યા છે તે દરમ્યાન યતિસંસ્થા મુનિ સ સ્થાથી સર્વથા ભિન્ન છે, જેમનાં જીવનમાં વ્રત નથી પણ સ્નાન પાછું, મેટર સવારી આદિ બધા એ સાવદ્ય કાર્યોની છૂટ છે અને મેટે ભાગે તે લગ્ન સંબંધવાળા છે. આવી સ્થિતિમાં યતિ શબ્દનો ઉપયોગ મુનિના પર્યાયમાં કરે તે સર્વથા અય્ક્ત છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અહીં પ્રમત્ત વિશેષણ લગાડવાથી અને પ્રમત્ત ગુણસ્થાનક છડું હોવાથી યતિ શબ્દ મુનિનો જ પર્યાય ઈષ્ટ છે. માટે યતિ શબ્દના સ્થાને મુનિ શબ્દ રાખવું જોઈતું હતું જેથી મુનિમાં બધા એ જૈન સંપ્રદાયના મુનિઓને સમાવેશ થઈ જતું હતું અને આ ગુણસ્થાનકમાં કષાયેની વિદ્યમાનતા નકારવામાં આવી નથી. આમ છતાં પણ યતિ શબ્દ મૂકવામાં આવ્યું છે, તેને અર્થ એ થશે કે પિતાના સંપ્રદાય સિવાયના, પ્રમત્તયતિ શબ્દમાં બીજા બધા જૈન સંપ્રદાચ સમાવેશ થશે જેઓ સકષાયી હોવાથી ચારિત્રના અભાવવાળા હોય છે. તથા ચારિત્રમાં કષાય પણ હોય છે. તેના અર્થમાં સામાયિકાદિ સમ્પન્ન મુનિઓ લીધા છે એટલે સામાયિકાદિમાં સ્થાનક મુનિઓ જ આવશે. અને તેમ થતાં બીજા બધા સંપ્રદાયના મુનિ જેમાં દિગમ્બર, મંદિરમાગ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્ધચંદ્રગચ્છ અને આગળ વધીએ તે તેરાપંથી મુનિઓ પણ જતિ મહારાજ જેવા જ હોય છે. શબ્દપ્રયાગમાં કે ભ્રમ થઈ શકે છે ? કષાયાત્મા અને વર્યાત્મા માટે જાણવાનું કે જ્યાં કષાયે છે ત્યાં વીર્યતા છે, પરંતુ કેવળી સવાર્ય હોવા છતાં પણ કષાયી નથી, એટલે વીર્યાત્માની સાથે કષાયેની ભજન જાણવી. આમાઓની અપ બહુલતા: (૧) ચારિત્રાત્મા સૌથી થડા છે જે સંખ્યાત છે. (૨) જ્ઞાનાત્માઓ અનંત છે. સિદ્ધ અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૪૫ (૩)તેનાથી કષાયાત્મા અનંતગુણા છે કેમકે સિદ્ધના છ કરતા પણ કષાયના ઉદયવાળા ઘણા જ હોય છે. (૪) તેનાથી ગાત્મા વિશેષાધિક છે. (૫) અગીની અપેક્ષાએ વીર્યાત્મા વિશેષાધિક છે. (૬) ઉપગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્માની સંખ્યા તુલ્ય છે, છતાં પણ વીર્યાત્માની અપેક્ષાએ વિશેષાધિક છે. - T F ; આત્માનું સ્વરૂપ શું છે? ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભો ! આત્માનું સ્વરૂપ શું છે?” તે માટેના ઘણું અગત્યના પ્રશ્નો પૂછળ્યા છે, કેમકે કઈ પણ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વિના તેની યથાર્થતા જાણી શકાતી નથી અને તેને અભાવમાં તે દ્રવ્યની અસ્તિત્વ વિષયક શંકાઓ પણ અદૃશ્ય થઈ શકે તેમ નથી. આજના સસારની આ જ દશા છે કે સૌ કેઈ, આત્મા આત્માની વાત કરે છે. તેની વ્યાખ્યાઓ નકકી કરે છે, તેને મેળવવા માટે ચેડાં ઘણું અનુષ્ઠાનો પણ કરે છે, પરંતુ અફસેસ સાથે કહીએ છીએ કે તેઓ હજુ સુધી આત્મજ્ઞાનના અભાવે (અનભિજ્ઞ) જેવી જોઈએ તેવી પ્રગતિ સાધી શકતા નથી અને ઘાણના બળદની જેમ ઘણું ચાલીને પણ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં આવીને માયાના ખૂટે બંધાઈ જાય છે. સમવસરણમાં બેઠેલા બધાઓને આત્માનું અસલી સ્વરૂપ જાણવામાં આવે તેવી ભાવદયાના કારણે જ ગૌતમસ્વામીએ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછયું કે, “હે પ્રભો ! આત્મા શું જ્ઞાનસ્વરૂપ છે? જ્ઞાન અને આત્મામાં શી ભિન્નતા છે? જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન આત્મા છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! આત્મા કથંચિત્ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તો સ્વયં આત્મા જ છે.” હે ગૌતમ! જમીનમાંથી નીકળેલા હિરાના પત્થર જે આત્મા અનંતાનુબંધી કોધ-માન-માયા અને લેભ અને મિથ્યાત્વના મેલ(કચરા)ના કારણે અનાદિકાળથી વ્યાપ્ત છે. અને જ્યાં સુધી તે કષાયની હાજરી છે ત્યાં સુધી દર્શનમેહનીય કર્મની તાકાત કોઇકાળે પણ ઓછી થતી નથી. તેવી સ્થિતિમાં તે આત્મા મિથ્યાત્વી હોય છે, જે આત્મદ્રવ્યને કેમ ભાવી પર્યાય કહેવાય છે. યદ્યપિ આત્માની સાથે અનાદિકાળને સહભાવી મિત્ર હોવા છતાં પણ અભવ્ય આત્માને છેડી બીજા આત્માઓ સાથે અ ત સુધીને મિત્ર નથી, માટે તે મિથ્યાત્વ આત્માને સહભાવી ગુણ હોઈ શકે નહિ પણ ક્રમભાવી પર્યાય છે. જ્યારે જ્ઞાન સહભાવી ગુણ હોવાથી નિગોદ અવસ્થાથી લઈ સિદ્ધ શિલાપર્યત પણ જ્ઞાન અને આત્મા જુદા હોઈ શકતા નથી. દિવ્યશક્તિના સ્વામી સૂર્યનારાયણને પણ અષાઢ, શ્રાવણ મહિનાને વાદળાંઓ એવી રીતે ઘેરી લે છે કે જેનાથી સૂર્યના કિરણે ૨-૪-૬ દિવસ સુધી લગભગ અદશ્ય રહે છે પરંતુ જોરદાર પવનના ઝપાટે જ્યારે વાદળાઓ ચલાયમાન થાય છે ત્યારે સૂર્યનારાયણ પોતાની અજબગજબ શક્તિથી તે વાદળાઓને સર્વથા છિન્નભિન્ન કરી, પોતે આકાશમાં દેદીપ્યમાન થઈ જનતાને તથા આખા સંસારને પણ પ્રકાશમય બનાવી દે Page #203 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦ ૧૪૭ છે એ જ પ્રમાણે અનંતાનુબંધી કષાયેથી ઉત્પન્ન થયેલા તથા ભવભવાંતરની માયા વડે ખૂબ વધી પડેલા મિથ્ય ત્વરૂપી વાદળાઓથી આત્મારૂપી સૂર્ય પણ આચ્છાદિત થયેલ હોવાથી તે મિથ્યાત્વી કહેવાય છે. પરંતુ પિતાની મેળે ઘસડાઈ ઘસડાઈને ગોળાકારે થયેલા નદીના પત્થરની જેમ આ આત્મા પણ સ્વાભાવિક રીતે અથવા પિતાની પુરુષાર્થ શક્તિ વડે અનંતાનુબંધી કષાને પરાસ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમોહનીય કર્મોના વાદળાઓ પણ ધીમે ધીમે ખસતાં જાય છે અને આત્મા જ્યારે અનિવૃત્તિકરણ નામની શક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે મિથ્યાત્વ બિચારું રંક જેવું બની જાય છે. અને અમુક મુદત સુધી અથવા સર્વકાળ સુધી પણ તે ગચ્છતિ થાય છે ત્યારે આત્માને ઔપથમિક, ક્ષાપશમિક કે સાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને આત્માની અને તે શક્તિને અવરોધ કરનારા મિથ્યાત્વજન્ય હિંસ કર્મ, ચૌર્ય કર્મ, મૈિથુન કર્મ, પરિગ્રહ કર્મ તથા મૃષાવાદ કર્મ અને કેધિમાનાદિ કર્મોના વેગ કમજોર પડે છે. તે સમયે અજ્ઞાન (જ્ઞાનાવરણીય કર્મીનું પરિવર્તન થઈને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે મિથ્યાત્વની હાજરીમાં જે જ્ઞાન હતું તેમાથી અજ્ઞાનતત્ત્વ નાશ પામીને ગમ્યતત્ત્વનો પ્રવેશ થતા તે જ્ઞાન સમ્યગ જ્ઞાન બને છે. આ કારણે જ ભગવંતે કહ્યું કે, “આત્મા કથંચિત્ જ્ઞાન રૂપ છે અને કથંચિત્ અજ્ઞાન રૂપે છે ” કારણમાં કહેવાયું છે કે તત્ તત્ ગુણોની ઉપલબ્ધિ તે તે દ્રવ્યમા (ગુણમાં) જ હોય છે. જ્ઞાન અરૂપી હોવાના કારણે ગુણ છે માટે ચૈતન્ય સ્વરૂપી આત્માને જ તે ગુણ હોઈ શકે છે જડ પદાર્થ રૂપી હોય છે માટે તેમને ગુણ હેઈ શકતો નથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ વિથ છે પણ એક સરસ વાત કરે છે જે ના પુત્રને ૧૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મિથ્યાત્વની ઉત્પત્તિ મેહકર્મને આભારી છે અને કર્મો જડજ હોય છે, માટે તેની હાજરીમાં થતું અજ્ઞાન આત્મરૂપ હાઈ શકે નહિ, પણ સમ્યજ્ઞાન આત્માની ચૈતન્ય અને સભ્યત્વ શક્તિને આભારી હેવાથી તે આત્મરૂપ છે આ જ વાતને આમ કહી શકીએ કે આત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ જ્ઞાની છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અજ્ઞાની છે. જેમકે- સ્વકીય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ–પટ આદિમાં અસ્તિત્વ ધર્મ છે અને પરદ્રત્યાદિની અપેક્ષાએ નાસ્તિ ધર્મની વિદ્યમાનતા પણ નકારી શકાય તેમ નથી. જ્ઞાતાનો અભિપ્રાય કેઈ કાળે પણ એક સરખો રહેતું નથી. કેઈક સમયે ય પદાર્થની અમુક અપેક્ષાએ વાત કરે છે ત્યારે બીજા સમયે બીજી અપેક્ષાએ વાત કરે છે. એક પિતાએ પિતાના પુત્રને આદેશ આપતાં કહ્યું કે, “તું કુંભારને ત્યાં જજે અને અમદાવાદને, લાલ રંગને, નાના આકારને, પિષ મહિનાને બનેલે, માટીને ઘડે ખરીદીને લાવજે.” છોકરો કુંભારની દુકાને જાય છે અને તેને કહેવા મુજબ દુકાનદાર ઘડે બતાવે છે ત્યારે ખરીદનાર અસ્તિત્વ ધર્મની અપેક્ષા રાખ્યા વિના નાસ્તિત્વ પ્રકારથી જુદા જુદા પ્રશ્નો દુકાનદારને પૂછી શકે છે, કે, “શ આ ઘડે ખંભાતનો તે નથી ? પાટણને તે નથી? સવર્ણ અને ચાંદીને નથી ? ધળા–પીળા કે કાળા રંગને તે નથી ? ચૈત્ર વૈશાખાદિ મહિનાઓનો ઘડાયેલે તે નથી? મારા કહેલા આકાર કરતાં મેટા આકારને તે નથી ને ? માટીનો છે તે રાજસ્થાન કે માળવાદિ દેશની માટીને તે નથી ? ચીમનભાઈ આદિ કુંભારના હાથે તે બનાવેલું નથી ને ?” ઈત્યાદિ અગણિત પ્રશ્નો પૂછવા માટે ખરીદનાર છેક હક્કદાર છે, કેમકે તેના પિતાએ જે પ્રકારના ઘડાની ખરીદી Page #205 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦ - ૧૪૯ કરવાનું કહ્યું છે તેનાથી આ ઘડે વિરુદ્ધ તે નથી ને ? તે માટે પૂછાય છે અને દુકાનદારને તેનો ખુલાસો કરે પડે છે. આખા ય સંસારને વ્યવહાર આ પ્રમાણે જ ચાલે છે તેવી રીતે આત્મા નામના દ્રવ્યને જિજ્ઞાસુ જ્ઞાતા પણ પિતાના ગુરૂને પૂછી શકે છે કે, “આમ રૂપી છે? અરૂપી છે ? નિત્ય છે ? અનિત્ય છે? શરીરવ્યાપી છે ? ચૈતન્ય સ્વરૂપી છે?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ યદિ ગુરુ “જ” લગાડીને આપે, કે આત્મા રૂપી જ છે, નિત્ય જ છે, અનિત્ય જ છે, ત્યારે જિજ્ઞાસુ શિષ્યના મનમાં ફરી પ્રશ્ન ઉદ્ભવશે કે, આત્મા જે રૂપી જ હોય તે ઘડાની જેમ દેખાતે કેમ નથી ? અરૂપી જ હોય તે સૌના શરીરમાં શી રીતે હલન ચલન આદિથી પ્રત્યક્ષ અનુભવાય છે? અને શરીરની ચેષ્ટાઓથી અનુભૂત આત્મા અરૂપી શા માટે? નિત્ય જ હોય તે પ્રત્યેક આત્માના સુખદુ ખાદિનાં દ્વોના આકારે જુદા જૂદા શા માટે ? અનિત્ય અને ક્ષણિક જ હેય તે કરાઈ ગયેલા પાપોને ભોગવવા માટે નરકમા જનાર કેણી તથા પુણ્યને ભગવટો કરનાર કોણ? આવા પ્રકારના અગણિત પ્રશ્નોમાં યદિ, નિરપેક્ષ ભાષાવ્યવહાર કરવામાં આવશે તે જિજ્ઞાસુની જ જિજ્ઞાસા શાન થશે નહિ. તેમ થતા સંસારના ભાગ્યમા વિસંવાદ, વિવાદ, વેર-ઝેર, મારકાટ આદિ હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિનું દાન રહેશે. માટે “વચન વ્યવહાર સાપેક્ષ સાચે.” એટલે કે ધાર્મિક કે સામાજિક, કૌટુંબિક આદિ પ્રત્યેક સમસ્યાઓને સાપેક્ષ દૃષ્ટિએ જોવી, સમજવી, બલવી, સાંભળવી. આના સિવાય બીજે ક્યાય પણ કલ્યાણ નથી, મેક્ષ નથી, તેમ શાંતિ-સમાધિ નથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ સત્તાત્મક રૂપે આત્મા જ્ઞાની છે પરંતુ વ્યવહારાત્મક રૂપે તો ઉપરની વાત સર્જાશે કે અલ્પાંશે પણ જુઠી જ પડે છે. કેમકે સંસારનો વ્યવહાર કેવળ સત્તાત્મક રૂપે નહિ પણ વ્યવહારાત્મક રૂપે ચાલે છે. સુવર્ણના કંદોરામાં કે હારમાં યદ્યપિ સે ટચનું સેનું છે તે પણ તેની કિંમત સે ટચના ભાવ પ્રમાણે કયા મળે છે ? તેવી જ રીતે આત્માનું સ્વરૂપ જ્ઞાન હોવાના કારણે તે જ્ઞાની છે એ વાત સાચી પર તુ સત્તાત્મક રૂપે જ યદિ સ સારનું સંચાલન થતું હોય તે જ્ઞાની આત્મા, જૂઠ–પ્રપ ચ, કલહ, હિંસા, મિથુન, પરિગ્રહ ફોધ, માન, માયા અને લેભ આદિ વૈકારિક ભાવના કારણે પોતાના સંસારવ્યવહારને કડવી તુંબડી જે શા કારણે બનાવે છે? માટે જુઠ પ્રપંચાદિ કાયે અજ્ઞાનજન્ય જ હોય છે અને તે અજ્ઞાન આત્માનું સ્વરૂપ ન હોવા છતાં પણ કેવળ વ્યવહારનયથી આત્મા અજ્ઞાની પણ કહેવાય છે. બસએ જ સુસંગત ભાષાવ્યવહાર છે, જે સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષ દૃષ્ટિ કેળવ્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે, છતાં પણ કેઈક સમયે અજ્ઞાનને સર્વથા ક્ષય પણ થઈ શકે છે. જ્યારે જ્ઞાનનો ક્ષય કેઈ કાળે નથી થતો, માટે નિષેદવતી આત્મા પણ જ્ઞાની છે. યાવત સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ જ્ઞાની છે યદ્યપિ નિગદના જીનું જ્ઞાન મહદ્દઅંશે ઢંકાઈ ગયેલું હોય છે, અને સિદ્ધના જીનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગદવતી જી મહદ્ અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનને એક પણે પરસ્પણ નથી. • • Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦ કથાશ્રય: TI” એટલે કે ગુણે હમેશા ગુણને આશ્રિત થઈને જ રહેલા હોય છે. માટે તે ભિન્ન પણ નથી હતા અને અભિન્ન પણ નથી. તેથી કથંચિત્ કઈક અપેક્ષાએ ગુણ ગુણ વિનાનો પણ હોઈ શકે છે જેમકે અજ્ઞાનાવસ્થામાં આત્મા જ્ઞાન વિનાને નથી. અને જ્ઞાન ગુણ ગુણી એવા આત્માને છેડી રહી શકતો નથી, માટે અભિન્ન પણ છે, જેમકે લીમડાના ઝાડમાં વનસ્પતિત્વ છે પણ વનસ્પતિમાં લીમડા તત્ત્વ છે અને ન પણ હેઈ શકે. આંબાના ઝાડમાં વનસ્પતિ તત્ત્વ છે પણ લીંમડાનું તત્વ નથી હોતુ. અહીં “અજ્ઞાન’ શબ્દમાં “અને અર્થ સર્વથા નિષેધમા લેવાનું નથી પણ કુત્સિત અર્થમાં “નમ્ને અર્થ ઘટાડો. કેમકે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં સદાચારી-દુરાચારી, દયાળુક્સાઈ, સંતોષી–લેભીકૃપણ–ઉદાર, અહિંસક-હિસક, સત્યવાદી-મૃષાવાદી આદિ માનવામાં બુદ્ધિ પણ છે અને જ્ઞાન પણ છે પરંતુ એકમાં સદ્બુદ્ધિ અને બીજામાં દુબુદ્ધિ છે, એકમાં સમ્યફ શ્રુતજ્ઞાન છે, બીજામાં મિથ્યાજ્ઞાન છે માટે એક જ્ઞાન તરીકે સ બેધ યુ અને બીજુ અજ્ઞાનથી સંબેધાયું. શરાબના નશા જેવા મોહનીય કર્મના તીવોદયમાં કે ઉફીણમાં જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા વધી જતાં માનવના વિચારમાં ગંદાપણુ –સંકીર્ણતા-સ્વાર્થાન્યતા આદિ વધી જતાં તેમની બુદ્ધિ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ કુત્સિત થાય છે, માટે જ તે જ્ઞાન મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન શબ્દથી વ્યવહૂત થાય છે. - આંખમાં થયેલે કમળ સર્વત્ર પીળું પીળું દેખાડે છે પરંતુ સામેના માણસના કપડા પીળાં નથી પણ સફેદ છે, તેવી Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રીતે પીળા કાચના ચશ્માથી પણ સફેદ કપડાં પીળાં દેખાય છે આ બધી વાતોમાં રેગ અને ચમા કારણરૂપ છે, તેમ મિથ્યાત્વ અને અજ્ઞાન પણ આત્માને ભયકર રોગ છે જેની વિદ્યમાનતામાં પ્રત્યક્ષ દેખાતી સત્ય વસ્તુને પણ તે માનવા તૈયાર નથી. * હિસા–જૂઠ–મેથન આદિનાં પાપ અને તેનાં કડવાં ફળ દેખાઈ રહ્યાં છે તે પણ માનવના જીવનમાં રહેલાં મતિજ્ઞાન, કે શ્રુતજ્ઞાન–તેને માનવા તૈયાર નથી. ૧. માંસાહાર નિર્દયી માણસનું ભોજન છે. ૨. શરાબપાન નિર્વાસ પરિણામવાળાઓનું કૃત્ય છે. ૩. બકરા આદિ જનાવરોની હત્યા તે કૂર માનવનું દુકૃત્ય છે. ૪ જુગાર, રમી આદિની રમત નવરા માણસોનું કામ છે. ઈત્યાદિક પ્રત્યક્ષ દેખાતાં પાપોમાં ધર્મની ભાવના અથવા પાપને પાપ તરીકે નહિ માનવાની માનસિક દશામા અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. પ્રશ્ન-“હે પ્રભો ! નરક ગતિના જીવાત્માઓ શું જ્ઞાન સ્વરૂપ છે? અજ્ઞાન સ્વરૂપ છે? અથવા તેમનું જ્ઞાન તેમના આત્માથી ભિન્ન હોય છે? અભિન્ન હેય છે?” જવાબ–ભગવતે ફરમાવ્યું કે, “ગૌતમ ! સમ્યગ દર્શનની અપેક્ષાએ નારકે જ્ઞાન સ્વરૂપ છે. મિથ્યાદર્શનના કારણે અજ્ઞાન છે સારાંશ કે નરક ગતિમાં રહેનારા જીવોને પણ સમ્યગુદર્શનની દુર્લભતા નથી. કારણ કે કર્મોને ઉદયકાળ પ્રાયઃ Page #209 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧૦ ૧૫૩ કરીને નિમિત્તોની અપેક્ષા રાખતા હેાય છે. ત્યારે નરકમાં કચા કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે? જવાબમાં ભગવતે નીચે મુજબના ત્રણ કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કહી છે. નરકમાં સભ્ય પ્રાપ્તિના કારણેા : ઃ (૧) જાતિ સ્મરણ તે - યદ્યપિ તે જીવેા વિભ’ગ જ્ઞાનના સ્વામી હેાવાથી પેાતાના એક, એ, કે ત્રણ ભવાને જોવાની ક્ષમતાવાળા હાય છે, પણ મિથ્યાત્વના જોરે, વૈર કર્માંની લેવડદેવડમા જ સમય પૂર્ણ થઈ જવાનાં કારણે પેાતાના ગત ભવા માટેના ઉપયોગ મૂકી શકના નથી. તથાપિ કાઈક જીવાને ભવિતવ્યતાને લઇને આવુ સ્મરણ થઈ આવે કે, ‘ પૂર્વ ભવમાં ધ બુદ્ધિથી મેં અનુષ્ઠાનાને સ્વીકાર્યાં હતા, પરંતુ માહવશ સ્વીકારેલા તે અનુષ્ઠાનેાની આરાધના ન કરતાં વિરાધના કરી હતી માટે મારે નરક ગતિમા આવવું પડ્યુ છે. ' આવી રીતે પૂ`ભવનું સ્મરણુ થતાં જ ભાનમાં આવેલા નારાને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ અને છે. (૨) ધર્મ શ્રવણ— યદ્યપિ નરકમાં ઋષિ-મહર્ષિ, સાધુ-સત કે પ'ડિત~ મહાપંડિત હાતા નથી, તેા પણ પૂર્વ ભવના સ્નેહવશ કે ધર્મના રાગથી ખદ્ધ થયેલા મિત્રદેવે નરકમાં જઈને તેમને ઉપદેશ આપે છે અને નારકના જીવાને પૂર્વભવ ખ્યાલમાં આવતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૩) વેદનાનુભવ અત્યુત્કટ ત્રણ પ્રકારની વેદનાને ભેગવતા તે નારકને, જે આ ખ્યાલ આવે કે, “પૂર્વભવમાં મિથ્યા મેહને વશ થઈને ભયંકરમાં ભયંકર રીતે આચરેલા, હિસા–જૂઠ, ચેરીમૈથુન–પરિગ્રહ આદિના પાપે હજારે લાખે કે કરડે સાથે વૈરાનુબ ધ બાધ્યા છે. માટે તે પાપને, વૈરોને ભેગવવા માટે નરકમાં ઉત્પન્ન થયો છું અને દુઃખ ભોગવી રહ્યો છું.” એમ સમજીને સાનભાનમાં આવેલા નારકેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્ત નારકે જ્ઞાનસ્વરૂપ હોય છે. જયારે તે વિનાના નારકે અજ્ઞાનમય હોવાથી ફરી ફરી કર્મો બાધે છે, ભગવે છે અને સંસાની વૃદ્ધિ કરે છે. અસુરકુમારથી લઈ સ્વનિતકુમાર દે સુધી સમજવું. સ્થાનિક અન તનંત જી મિથ્યાષ્ટિ હોવાથી અજ્ઞાન સ્વરૂપ જ હોય છે. કેમકે સમ્યક્ત્વને સાથે લઈને કોઈપણ જીવ એકેન્દ્રિયત્નને પ્રાપ્ત કરતા નથી અને ગાઢ મિથ્યાત્વના કારણે ત્યાં રહે ત્યાં સુધી સમ્યક્ત્વને પામી શકવાનો નથી. કહેવાયું છે કે, “એકેન્દ્રિય જીવે પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન સમ્યક્ત્વાળા નથી હોતા. માટે મિથ્યાત્વી હોવાને કારણે અજ્ઞાન છે, અને તેમનું અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન નથી હોતું. બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક જીવે પણ નારની જેમ ક્યારેક જ્ઞાનરૂપ અને ક્યારેક અજ્ઞાનરૂપ હોય છે. દર્શન માટે ફરમાવતાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! Jk છે Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉપપ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ આત્મા દર્શનરૂપે જ હોય છે, અને દર્શન પણ નિયમથી આત્મારૂપ જ હોય છે. કેમકે સમ્યગદષ્ટિ કે મિથ્યાષ્ટિમાં દર્શન સમાન જ હોય છે. અહીં દર્શનથી મિથ્યાદર્શન શબ્દની વ્યાખ્યા લેવાની નથી, પરંતુ દર્શનાવરણીયના ક્ષપશમથી પ્રાપ્ત થતી દર્શનશક્તિ લેવાની છે. નારક છે, વિલેન્દ્રિયે, પંચેન્દ્રિતિય"ચ મનુષ્ય તથા દેવોના જી પણ દર્શન સ્વરૂપવાળા હોય છે. રત્નપ્રભાદિ વિષે વકતવ્ય વિશેષતા : પ્રશ્ન-“હે પ્રભોરત્નપ્રભા પૃથ્વી શું સરૂપ છે? અસરૂપ છે ?” ' 'કર્મવશ બનેલે આત્મા પ્રતિસમયે તે તે પર્યાને સ્વીકારતે અને ત્યાગતું હોવાથી આત્મા સરૂપ છે, કેમકે સરૂપ પદાર્થ જ ભિન્ન ભિન્ન પર્યાને પ્રાપ્ત કરે છે, અને અસરૂપ પદાર્થ તેમ કરતું નથી. માટે જ ગૌતમસ્વામીએ પૂછયું કે, રત્નપ્રભા પૃથ્વી શું સદ્દરૂપ છે? અથવા અસરૂપ છે? જવાબ–પરમાત્માએ કહ્યું કે, “રત્નપ્રભા પૃથ્વી કથંચિત (અમુક અપેક્ષાએ) સરૂપ એટલે આત્મરૂપ છે, અને બીજી અપેક્ષાએ કથંચિત્ અસરૂપ છે. અને તે બંનેને એક જ સમયમાં કહેવું હોય તે કથંચિત્ અવક્તવ્ય પણ છે સરળાર્થ એ છે કે રત્નપ્રભા પૃથ્વી પોતાના સ્વભાવથી સરૂપ છે અને પરસ્વભાવથી અસરૂપ છે. ' કેઈ પણ પૃચ્છક, અમુક દ્રવ્યને અસ્તિત્વ પર્યાયથી કે નાસ્તિત્વ પર્યાયથી પૂછી શકે છે. જેમકે રામલાલે રતનલાલને Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉગ્ય મર્યાદા ના વૈરી છે - પૂછનારે ૧૫. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ પૂછયું કે, “કેસરીચંદ મરીને ક્યાં ગયે ? ત્યારે જવાબ મળે કે “પહેલી નરકમાં ગયે છે ” ત્યારે ફરીથી પ્રશ્ન થયે કે, પહેલી ભૂમિ શું સુખકારી છે? ત્યાંના શરીરો શું રૂયાળા છે ? ૩૩ સાગરોપમ, ૨૨ સાગરોપમ કે ત્રણ સાગરેપમની આયુષ્ય મર્યાદાવાળા છે? તે જીવે પરસ્પર સંપીને રહે છે? પરમાધામીઓ તે ત્યાં નથી જતાને?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ દેવાય છે કે, નારકે અત્યંત દુઃખી છે, કદરૂપા છે. એક સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અને પરસ્પર એક બીજાના વૈરી છે. પરમાધામીઓની વેદનાવાળા છે. પૂછનારે પરભાવ રૂપે (અસત્ રૂપે) પૂછયું છે અને જવાબ દેનારાએ સ્વભાવ રૂપે (સદ્ રૂપે) જવાબ દીધો છે. એ પ્રમાણે સંસારના કેઈપણ દ્રવ્ય માટે વિધેયાત્મક કે નિષેધાત્મક રૂપે પ્રશ્ન સ ભવી શકે છે, પરંતુ ઉત્તરદાતાને જે પદ્ધતિએ પ્રશ્નો પુછાયા હોય છે તેવી જ રીતે જવાબ દેવાના હોય છે. મતલબ કે દ્રવ્યમાત્ર સ્વરૂપથી સરૂપ છે, અને પરભાવથી અસરૂપ છે. આ બંને એક જ દ્રવ્યમાં વિદ્યમાન છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ભાગ્યશાળીઓ ! તમે પ્રત્યેક પ્રશ્નને બને બાજુથી જોવાની આદત કેળવશે તે વસ્તુની યથાર્થતાને મેળવી શકશે અવક્તવ્ય માટે જાણવાનું કે પદાર્થોમાં બંને રૂપો વિદ્યમાન હોવા છતાં કદાચ કઈ પ્રશ્નાર્તા મનસ્વી હેવાના કારણે એમ પૂછે કે, “રત્નપ્રભા પૃથ્વીમા અને દૃષ્ટિએ હોવા છતાં પણ એક જ સમયે એક જ સાથે કહેવું હોય તે શી રીતે કહેવાય ? ” જવાબમાં ભગવંતે કહ્યું છે કે, “શબ્દો આકાશ ગુણ નથી, પણ પુગલ હોવાથી તેની ઉત્પત્તિ ક્રમશઃ થાય છે, પણ એક સમયે ઘણું શબ્દો બેલી શકાતા નથી. તેથી અવક્તવ્ય શબ્દને Page #213 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦ ૧૫૭ વ્યવહાર કર, એટલે કે રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ અવક્તવ્ય છે અર્થાત્ નિરેશકાળ સર્વથા નાજુક હોવાથી જે સમયે સરપ શબ્દને વ્યવહાર કરાય છે તે જ સમયે અસરૂપ શબ્દ બોલી શકવા માટે અતીન્દ્રિયજ્ઞાની પણ સમર્થ નથી હતા તે બીજાની શી વાત કરવી? આ વાત પોતાના આત્મત્વ કે અનાત્મત્વની અપેક્ષાએ જ સમજવાની છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી પિતાના ગુણ, પર્યાય કે નામની અપેક્ષાએ સદુરૂપ છે પરંતુ બીજી શર્કરા પ્રભા આદિના ગુણ પર્યાય કે નામની અપેક્ષાએ રત્નપ્રભા અસદું રૂપ છે. અવક્તવ્યતા એટલે રત્નપ્રભામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ બને પર્યાને સર્વથા અભાવ, કે અવાસ્થત્વ જ હોય છે એમ સમજવાનું નથી, પરંતુ તે બંને પર્યા એક સમયમાં બોલી શકાતા નથી માટે તેમને અવક્તવ્ય શબ્દથી વ્યવહાર કર્યો છે. આ પ્રમાણે આગળ પણ સમજવું. તથા બીજી પૃથ્વીઓ, અનુત્તર વિમાન સુધીના દેવ કે અને પુગલ માટે પણ સમજવું. - દ્વિપ્રદેશિક સ્કંધ માટે નીચે પ્રમાણે છ ભાગા ઘટાવવા. કથ ચિત્ સત્ , કથ ચિત્ અસત્ , કથંચિત્ અવક્તવ્ય, કથચિત્ ઉભયાત્મક, કથ ચિત્ સત્ અવક્તવ્ય, કથંચિત્ અસત અવક્તવ્ય જ્યારે ત્રિપ્રદેશિક માટે સાતે ભાગા જાણવા અને મૂળસૂત્રથી વધારે જાણવા ભલામણ છે. જ શતક ૧૨ને દશમે ઉદેશો પૂર્ણ. જ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમાપ્તિવચનમ જગપૂ ય નવયુગપ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.(કાશીવાળા)ને ઘણા શિષ્યમાં અદ્વિતીય વસ્તૃત્વ શક્તિધારક, પ્રાસાદિક લેખન સામગ્રીના સ્વામી, ઐતિહાસિક, ધાર્મિક, આગમીય આદિ ગ્રંથના સર્જક, પંચ મહાવ્રતના પાલક, અહિંસા–સંયમના પ્રચારક, શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ના શિષ્ય, ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, ભગવતીસૂત્રાદિ આગમોના ગદ્વાહક, પન્યાસપદવિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પિતાના સ્વાધ્યાય માટે ભવભવાંતરમાં સમજ્ઞાનના સંસ્કારની પ્રાપ્તિ થાય તે માટે ભગવતીસૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) જેવા ગહનાતિગહન, આગમ સૂત્રના બારમા શતકને દશ ઉદ્દેશાઓ સાથે પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषा जीवानाम जैनत्व प्राप्नुयुः सर्वे जीवा. । ૧રમું શતક પૂર્ણ - ક : Page #215 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ માફકથમઃ હેય (ત્યાગ કરવા ગ્ય) ઉપાદેય (સ્વીકાર કરવા ગ્ય) અને 3ય (જાણવા ગ્ય) પદાર્થોનું તલસ્પર્શી જ્ઞાન કેવળજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માઓને જ હોય છે. કેમકે અનંત સંસારમાં રહેલા અભિલાષ્ય પદાર્થો પણ અરિહંત દેવ વિના બીજા કેઈને પૂર્ણરૂપે દશ્ય હેતા નથી, તે પછી સર્વથા અદશ્ય પદાર્થો, તેમના સ્થાનો, તેમની આયુષ્ય મર્યાદાઓ, તે સ્થાનથી જીવેનું નિષ્ક્રમણ કે પ્રવેશનઆદિ ચર્મચક્ષુઓને માટે અપ્રત્યક્ષ જ હોવાથી તેમનું વર્ણન યથાર્થ રીતે તેઓ શી રીતે કરી શકે ? પદાર્થો આગમગમ્ય અને તર્કગમ્ય, બે જાતના હોય છે. તેમાં જે આગમગમ્ય છે તેમને સિદ્ધ કરવા માટે તર્ક, અનુમાન, હેતુ આદિનો સહારે લે સર્વથા અનુચિત જ નહિ પણ અક્ષમ્ય અપરાધ છે પ્રત્યક્ષ દેખાતા સંસારના ઘણા પદાર્થોને વડીલેના કહેવાથી જ સત્ય માનવા પડે છે તે પછી સર્વથા અપ્રત્યક્ષ પદાર્થોને કેવળી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખીને સત્ય સ્વરૂપે સ્વીકારવામાં શે બાધ છે? જ્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી શકે ત્યા સુધી અને છેવટે શ્રદ્ધાથી પણ અરિહંતદેવના વચનને સત્ય માનવું એમાં જ ડહાપણ છે, કલ્યાણ છે. દેવાધિદેવ ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને તેમના સાનિધ્યમાં રહેનારા કેવળજ્ઞાનીઓ, ચતુજ્ઞનીઓ, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તપસ્વી–મહા તપસ્વીઓ, તથા શિયળની સાક્ષાત્ મૂર્તિસમ સાધ્વીજી મહારાજની ચરણરજથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં સમવસરણની સ્થાપના થયેલી છે. તેમાં બિરાજમાન ભગવંતના ચરણોમાં ઈન્દ્રો, દેવ, રાજા-રાણ, શેઠ-શેઠાણું ઉપરાંત અગણિત માનવ સમુદાય ઉપસ્થિત થઈને ભાવવંદન સાથે દ્રવ્યવંદન કરી સૌ કોઈ યથાસ્થાને બેસી ગયા છે. ભગવંતે દેશના આપતાં ફરમાવ્યું કે, “હે જીવાત્માઓ! અનંત, અગાધ અને અગમ્ય સંસારમાં ચારેય ગતિઓ અનાદિ કાળની છે અને અનંતકાળ સુધી રહેશે. તેમાં જનારા અને તેમાંથી બહાર આવનારા જી પણ અનાદિકાળથી અનંતાનંત છે અને અન તાકાળ સુધી અનંતાનંત સંખ્યામાં રહેશે. તે ચારે ગતિએમાં નરકગતિ પણ શાશ્વતી છે. જે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રભા નામે સાત નરક પૃથ્વીઓ છે. તેમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસે છે. જે સ ખ્યાત જન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જન વિસ્તારવાળા પણ છે ? નરકમાં ઉત્પાદક પ્રશ્ન-“હે પ્રભેરત્નપ્રભાના સ ખ્યાત જન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં એક સમયમાં કેટલા જ જન્મ લે છે? * (૧) કાપિત લેશ્યાના માલિકે કેટલી સંખ્યામાં જન્મ (કૃષ્ણ લેશ્યાવાળા છઠ્ઠી અને સાતમી નરકમાં જાય છે, જ્યારે કાપત લેફ્સાવાળા જી રત્નપ્રભામાં જાય છે.) Page #217 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ ૧૬૩ (૨) અધ પુદ્ગલ પરાવત કરતા પણ જેમના સંસાર વધારે હોય છે તે કૃષ્ણપાક્ષિક જીવા કેટલા ? (૩) શુલપાક્ષિક જીવા કેટલી સંખ્યામાં નરકમાં જન્મ લે છે? આ પ્રમાણે સની, અસ'ની, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, આભિનિાધિક (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતાજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદ ́ની, અવધિની, આહારસ ની, ભયસની, મૈથુનસ’ની, પરિગ્રહસની, સ્ત્રીવેદી, પુરૂષવેદી, નપુ મકવેદી, ક્રોધી, માની, માયી લેાભી, શ્રોત્રેન્દ્રિયેાપયુક્ત, ચક્ષુરિન્દ્રિયાપયુક્ત, ઘ્રાણેન્દ્રિયાપયુક્ત, રસનેન્દ્રિયાપયુક્ત, સ્પર્શેન્દ્રિયાપયુક્ત, નાઈન્દ્રિયાપયુક્ત, મનાયાગી, વચનયેાગી, કાયયેગી, સાકારાપયેગી અને અનાકારેપચેગી; આ પ્રમાણે ૩૯ પ્રકારના જીવા નરકમા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી સંખ્યામા જન્મ લે છે? જવાખમાં ભગવ તે ફરમાવ્યું કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાની પહેલી નરકભૂમિના સંખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાં જઘન્યથી એક સમયમા એક, બે, કે ત્રણ જીવા ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ એટલે વધારેમા વધારે સંખ્યાત છા જન્મે છે. અનંતાનત જીવરાશિમાં જન્મ-મરણુ સૌને માટે અનિવાય અને નિયત હાવાથી એક સમયમાં એક જીવથી લઈને સ ખ્યાત સુધીના જીવા પહેલી નરકમા જન્મ મરણ કરે છે. નરક ગતિ છે માટે તેમાં જવાવાળા જીવા પણ છે અને તેમાંથી નીકળવાવાળા પણ જીવા છે. માટે નરકગતિ પણ સવ સમયે સૌને માટે ઉઘાડી છે. ક સત્તાને કાઇની શરમ ------ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ ઉત્પન્ન થતે જીવ અપર્યાપ્ત હોવાથી મન, વચનવાળે ન હોવાથી મનેયેગી, વચનગી નરકમાં જાતે નથી પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હોવાથી કાયગીને નરક કહી છે. તેમાં સાકરેપગી કે અનાકાપયેગી જ પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જાણવી. –નરમાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત. ઉદ્દવના વિષયક વક્તવ્યતા – રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાંથી એક સમયે નરકાયુષ્ય પણ કરી કેટલા જીવો બહાર નીકળે છે, એટલે નરકમાથી અઢાર આવનારા જીવો કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકારો વડે નિર્ણય કરવાનો છે. પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ છો અને ઉત્કૃષ્ટથી સંખ્યાત છે એક સમયમાં કાપત લેશ્યાવાળા, કષણ અને શુકલપાક્ષિક અને સંજ્ઞી છે નરકભૂમિનો ત્યાગ કરી બહાર આવે છે. જ્યારે અસ શી જીવની ઉદ્દવર્તના એટલા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવે ત્યાંથી મરીને અસંસી ભવ કરતા નથી. - ભવસિદ્ધિક અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણવા . પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિર્ભ જ્ઞાન અને ચક્ષુદર્શનને અભાવ હોવાથી ઉદૃવંતના Page #219 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૬૫ નથી. અચક્ષુદર્શનના જીવો તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવો પણ કાપત લેશ્યાની જેમ સમજવા. જ્યારે પાચે ઈન્દ્રિયે પયુક્ત જીવોની ઇન્દ્રિયો ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તન નથી. ઈન્દ્રિય, કાયાગી (કાર્પણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારેપાગી છે નરકથી ઉદ્વતિત થાય છે પણ માગી, વચનગી જીવેનું ઉદ્વર્તન નથી. નારક છાની નરકમાં કેટલી સંખ્યા : હે પ્રભે! પહેલી ભૂમિના સંખ્યાત એજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક કેટલી સંખ્યામાં છે ? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનમાં કહેલા ૩૯ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે? (૧) અનંતપપત્રક-નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક જી કેટલા? (૨) પરંપરોપપન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયેલ હોય તે જીવે કેટલા? (૩) અનંતરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા? (૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય. (૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા -કેટલા ? Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નથી; માટે ચાલતા ધરતી ધ્રુજાવનારા હોય, મૂછ પર લખુ રાખનારા હાય કે હીરા મેાતીનાં આભૂષણેાથી આભૂષિત હોય ઇત્યાદિ બધા જીવા યદિ મનુષ્યગતિમાં જન્મીને નરગતિને ચેાગ્ય કર્મી કરશે તે બધાંને નરકગતિમાં જતા કોઈ પણ રોકનાર નથી. મનુષ્ય કે તિયંચગતિના જીવા યદિ કાપેત લેશ્યામા રમણ કરનારા છે તે ઉપર પ્રમાણેની સ ખ્યામાં નરકમા જશે આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, સ`ની, અસની, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ( જેમા ચતુર્દશ પૂર્વ ધારી અને અગ્યારમા ગુણુઠાણાના જીવાને પણ સમાવેશ છે.), અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભ ગજ્ઞાની જીવા પણ ઉપરની જેમ જધન્યથી અને ઉત્કૃષ્ટથી નરકમા જનારા સમજવા. નોંધ : સમ્યગ્દર્શનની સ્પના આત્માને થયા વિના સમ્યક્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે સમ્યગ્દનની પ્રાપ્તિ પછી અથવા તેની હયાતી સુધી અથવા ત્યાથી પતિત થઇને જ્યા સુધી મિથ્યાત્વ ગુણઠાણે ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવાત્મા નરકનું આયુષ્ય ખાધી શકતા નથી. ત્યારે આ ચાલુ પ્રશ્નોત્તરમાં સમજવાનું કે કોઈ જીવાત્માએ મિથ્યાત્વની અવસ્થામા આરંભ–સમારંભને લઇને નરકાયુષ્ય ખાધ્યું હોય અને પછીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે પણ તે જીવાત્મા નરકગતિમાં જઇ શકે છે. માટે જ કહેવાયું છે કે— ' શ્રેણિક જેવા તુમ ગુણરાગી, તે એ કમની એડી ન ભાંગી, ’ અવધિજ્ઞાની દેવને જીવ દેવલાકમાંથી સીધા કારણાભાવે નરકમાં જતા નથી, પણ મનુષ્ય કે તિયાઁ ચ જીવને તપશ્ચર્યાદિ કારણે અવિધજ્ઞાન થયું-હાય તે પણ ચારિત્રગુણની શુદ્ધિના Page #221 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ’• ઉદ્દેશક-૧ ૧૬૩ અભાવે તરકગતિમાં જવાની સ’ભાવના છે. મતિજ્ઞાની આત્મા ચાહે ગમે તેટલે બુદ્ધિશાળી હાય, તર્કવાદ દ્વારા ખીજાને પરાસ્ત કરનારે હોય, અથવા ગમે તેવા વિકટ પ્રસ ગેામાં પણ પોતાની બુદ્ધિ દ્વારા રસ્તા શેખી કાઢનાર હોય તે પણ દિ તે ચારિત્રશુદ્ધ નથી તે તેમને પણ નરકની સ ભાવના છે. ' ચક્ષુદ્રની જીવે નરકમાં જતા નથી. કેમકે તે ભવપૂર્ણ થતાં ચક્ષુરિન્દ્રિયને પણ ત્યાગ અવશ્યંભાવી હેાવાથી ચક્ષુદશની જીવને નરક નથી. તેા પણ એટલુ' સમજવાનું કે આખ ભલે લીંબુની ફાડ જેવી કે કાજલ આજેલી હાય, કાન પણ લાખા હાય, જીભ પણ સારી હાય, સ્પર્શેન્દ્રિય માખણ જેવી મુલાયમ હાય તે પણ તેમના વિષયેાના ભેાગવટામા ચારિત્રની શુદ્ધિના ખ્યાલ રાખવામાં ન આવે તેા ઇન્દ્રિયા ભલે આવતા ભવે સાથે ન આવે તેા પણ આત્માને તે નરક ગતિ જ શેષ રહેવા પામશે જ્યારે અચક્ષુદનીને નરક કહી છે. અહીં અચક્ષુદનથી ઇન્દ્રિય નિરપેક્ષ સામાન્ય ઉપયેગ પ્રતિપાદ્ય છે અને નરકમા ઉત્પત્તિ સમયે તેના સદ્ભાવ રહે છે; માટે અચક્ષુદÉને નરક છે અધિદની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસ જ્ઞાના માલિકા કાપાત લેશ્યાના સમયે આયુષ્યબંધ કરે તેા રત્નપ્રભા પૃથ્વીમા ઉત્પન્ન થશે. ' પુરૂષવેદ કે સ્ત્રીવેદના સ્વામીએને નરક નથી પણ નપુંસકવેદીને નરક છે. ક્રોધી, માની, માટી, લેભી જીવા નરકમાં જાય છે. જ્યારે પાંચે ઇન્દ્રિયા મરણેાત્તર સાથે રહેતી નથી માટે ઇન્દ્રિયાયુક્ત જીવા નરકમાં જતા નથી અને નાઇન્દ્રિય મન રૂપ હાવાથી ભાવ મનના માલિક નરકમાં જાય છે. નરકમાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા ૩ ઉત્પન્ન થતે જીવ અપર્યાપ્ત હોવાથી મન, વચનવાળે ન હોવાથી મનેયેગી, વચનગી નરકમાં જ નથી પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હોવાથી કાયયેગીને નરક કહી છે તેમ સાકારપગી કે અનાકારપગી પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જાણવી. –નરકમાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત. ઉદ્દવના વિષયક વક્તવ્યતા - રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાંથી એક સમયે નરકાયુષ્ય પૂર્ણ કરી કેટલા છે બહાર નીકળે છે, એટલે નરકમાથી બહાર આવનારા જીવો કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકારે વડે નિર્ણય કરવાનો છે. પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ જ અને ઉત્કwથી સંખ્યાત છે એક સમયમાં કાપત લેશ્યાવાળા, કષ્ણ અને શુકલપાક્ષિક અને સંજ્ઞી જીવો નરકભૂમિનો ત્યાગ ની બહાર આવે છે. જ્યારે અસ શી જીવની ઉદવર્તના કરવા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવે ત્યાંથી મરીને અસંસી ભવ કરતા નથી. : ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણવા પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિભેગા જ્ઞાન અને ચક્ષુદર્શનને અભાવ હોવાથી ઉર્ધર્તાના Page #223 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૧ * ૧૬૫ નથી. અચક્ષુદર્શનના તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગ્રી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવે પણ કાપત લેશ્યાની જેમ સમજવા. જ્યારે પાચે ઈન્દ્રિયે પયુક્ત જીવની ઇન્દ્રિયે ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તન નથી. ઈન્દ્રિય, કાયાગી (કાશ્મણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારપગી જીવે નરકથી ઉતિત થાય છે પણ મનોયેગી, વચનગી જીવેનું ઉદ્વર્તન નથી. નારક છાની નરકમાં કેટલી સંખ્યા : હે પ્રભો! પહેલી ભૂમિના સંખ્યાત એજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક જીવે કેટલી સંખ્યામાં છે ? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનામાં કહેલા ૩૮ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે? (૧) અનંતપન્નકન્નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક જી કેટલા ? (૨) પરંપરાપન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયે હેય તે જીવે કેટલા? (૩) અનંતરાવગાઢ-વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા? (૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય. (૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા -કેટલા ? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ (૬) પરંપરાહાર—એ આદિ સમયેામાં આહાર લેનારા કેટલા? (૭) અનંતર પર્યાપ્તક-પ્રથમ સમયે પર્યાપ્તક કેટલા ? (૮) પર પરા પર્યાપ્તક——એ આઢિ સમયેામાં પર્યાપ્તક કેટલા ? (૯) ચરમ શરીર—અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ નરક ગતિના ભવ જેમના અંતિમ છે, એટલે કે નરકમાથી નીકળીને સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા કેટલા ? (૧૦) અચરમ શરીર—વધારે ભવ કરનારા કેટલા ? 4 અનત સંસારની અનંત માયાને પ્રત્યક્ષ કરનારા અનંતજ્ઞાની ભગવાન મહાવીરસ્વામીએ ક્માવ્યુ કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાના સ ખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાં કાપેાતલેશ્યા, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક અને સંજ્ઞી નારક સખ્યાત હાય છે. જ્યારે અસ જ્ઞી નાર કયારેક હાય છે, અને ક્યારેક નથી હેાતા. જ્યારે હાય છે ત્યારે જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હોય છે. કેમકે નરકમાં જતાં પહેલાં અસ'ની હાવાથી અપર્યાપ્તક અવસ્થાને લઈને અસ ની કહ્યા છે. માટે તેમની સખ્યા અલ્પ છે. ભવસિદ્ધિક, અભયસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદની, અવધિદની, ચારે સંજ્ઞાના જીવા, નપુસકવેદી અને ક્રોધ કષાયી જીવા સખ્યાત છે. જ્યારે પુરૂષવેદી અને સ્ત્રીવેદી જીવા હાતા 'નથી' મહા ભયંકર પાપકર્માને કરનારા જીવાને નરકમાં નપુ’સક વેદ જ ભાગવવાના હેાય છે. તથા તેમને મારકૂટ, વેર Page #225 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક–૧ ૧૬૭ વિરોધ, કર્મોનો ઉદય હોવાથી કોધની સંભાવના હોય છે. પણ માન કષાય કેઈક સમયે હોય છે અને કેઈક સમયે નથી હોતે. પ્રત્યક્ષ દેખાતા આ સંસારમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ કે ભયંકરમાં ભયંકર પાપકર્મો ભેગવનારા કે પાપકર્મોની ઉદીમા પૂર્ણ મસ્ત રહેનારા અને માન-અપમાન કે સ્વમાન જેવું કંઈ હેતું નથી. (૧) ગણિકાકમ–પરસ્ત્રીગમન કે પરપુરુષગમન કરનારને પિતાના પુરૂષત્વનું કે સ્ત્રીત્વનું, ખાનદાન કે ધર્મનું સ્વાભિમાન હોય એવું કેઈએ જોયું છે ? (૨) કસાઈખાને કે પોતાના ઘરમાં બકરાં, ઘેટાં, કુકડા આદિ જનાવરેને વધ કરનારા કસાઈ, શિકારી, શરાબી, જુગારી, રમી રમનારા શ્રીમંત પુત્ર આદિ જીવાત્માઓમાં સ્વાભિમાન જેવું કંઈ પણ દેખાય છે ખરું? કેવળ મિથ્યાભિમાન કદાચ દેખાય છે. (૩) ખોટાં તેલમાપ–વ્યાજના ધંધા કરનારાઓમાં, દાણચેરી કે રાજ્ય વિરૂદ્ધ કર્મો કરનારાઓમાં તથા કસાઈ શરાબી દુરાચારીઓ સાથે વ્યાપારાદિ કરવામાં જીવન યાપન કરનારાએમાં પોતાના આર્યવનું, જૈનત્વનું રતિ માત્ર પણ અભિમાન હોય છે એવું કેઈએ જોયું ? ક્યાય પણ અનુભવાય છે? કેવળ મિથ્યાભિમાન, હઠાગ્રહ, દુરાગ્રહ, સમાજમા ભાગતેડ કરવાના કુલક્ષણે સિવાય બીજુ કઈ પણ કંઈ જોઈ શતુ નથી. ઈત્યાદિ ઉદાહરણોથી જાણી શકાય છે કે તેવા જીવાત્માએ મનુષ્યભવ પૂર્ણ કરીને જ્યારે નરકગતિના અતિથિ બન્યા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હાય છે ત્યારે તેમને અભિમાન કથાંથી હાય? અથવા હાય તે પણુ અપ્રત્યક્ષ હોય છે. માયી અને લેાભી પાંચે ઇન્દ્રિયાના ઉપર્યુક્ત જીવા સખ્યાત હાય છે, નેાઇન્દ્રિય જીવા અસંજ્ઞીની જેમ સમજવા. મનાયેગી, વચનયાગી, કાયયેગી સાકારાયુક્ત અને અનાકારાપયુક્ત જીવા પ્રથમ પૃથ્વીમાં એક થી સખ્યાત સુધી હોય છે. અનંતરાયુક્ત જીવેા અસનીની જેમ સમજવા. પર પાપયુક્ત નારી સખ્યાત છે. આ પ્રમાણે અનંતરાવગાઢ અનન્તરાહારક, તથા અનન્તર પર્યાપ્તક જીવા પણ અસ'જ્ઞીની જેમ સમજવા, અને પરપરાવગાઢ, પર પરાહારક તથા પર પરાપર્યાપ્તક જીવા કાપાતલેસ્યાની જેમ સમજવા. અસ`ખ્યાત ચેાજન વિસ્તૃત રત્નપ્રભાનું વર્ણન. રત્નપ્રભા પૃથ્વીના અસંખ્યાત ચેાજન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસેામાં, ઉત્પાદ, ઉદ્દવના અને સત્તાના ત્રણે આલાપકામાં જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી અસખ્યાત નારકે સમજવા. તે કાપેાત લેફ્સાથી લઈને અનાકારયુક્ત સુધીના ૩૯ ભેદોના જીવા પૂ વત્ સમજવા. કેવળ અવધિજ્ઞાની કે અવધિદર્શીની જીવા પ્રાયઃ કરીને તિર્થંકર હાવાના કારણે તેમના ત્રણેય આલાપકામાં સખ્યાત શબ્દના પ્રયાય કરવેા. કેમકે— તી કરે અસંખ્યાત નથી હેાતા પણ સખ્યાત હેાય છે. શરાપ્રભાથી તમસ્તમપ્રભા સુધીનું વર્ણન ઉપર્યુ ક્ત પ્રમાણે જાણવું. અસંજ્ઞી જીવે રત્નપ્રભાથી આગળ જઈ શકતા નથી. માટે ત્રણે આલાપ શકરાપ્રભામાં હેાતા નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૬૯ મનને પ્રાપ્ત થયેલા પંચેન્દ્રિય મનુષ્ય પાસે તલવાર, ભાલા આદિ શ કરતાં પણ “મને મોટામાં મોટું અને ભયંકર શસ્ત્ર મનાયેલું છે. જેથી તેના પાપે મનુષ્ય ઠેઠ સાતમી નરક ભૂમિ સુધી પણ જઈ શકે છે. અસંજ્ઞી એને મન હતું નથી, માટે તેઓ જે નરકમાં જાય તે પહેલી નરક ભૂમિથી આગળ જઈ શક્તા નથી. આ બધી બાબતે ખ્યાલમાં રાખીને જ આધ્યાત્મિક મહાપુરુષો કહે છે કે “શરીર, ઇન્દ્રિયે, વેષભૂષા કે બાહ્યપુદ્ગલેના ઠઠારાઓને શણગારવા કરતા તમે તમારા મનને જ સારું અને સાચું શિક્ષણ આપજે. જેથી સંસ્કૃત થયેલું તમારૂ મન તમારૂ કલ્યાણ કરશે. અને તમે જે સોસાયટી સસ્થા કે ટ્રસ્ટના મેમ્બર હશે ત્યા પણ આધ્યાત્મિકતા ઉત્પન્ન કરી શકશે.” અન્યથા કુસંસ્કારી, દુરાચારી તથા મિથ્યા મેહમાયાથી વાસિત તમારું મન તમને ઈર્ષ્યાળુ, ક્રોધી, મૈથુની, પરિગ્રહી, માયાવી, પ્રપ ચી, કલેશિત બનાવશે. જેથી તમે તમારો નાશ નોતરશે અને જે સંસ્થાના તમે સેક્રેટરી, પ્રેસિડંટ, મેંબર, ખજાનચી કે સામાન્ય સંચાલક હશે તે પણ તે સંસ્થાને સર્વથા ડૂબાડી દેવાનું પાપ તમારા માથા પર આવશે. અને તે પાપના કારણે નરક તરફ પ્રસ્થાન કરતાં તમને એકેય સ સ્થા, ટ્રસ્ટ પણ રોકી શકશે નહિ. વાલુકાપ્રભા પૃથ્વીના ૧૫ લાખ આવાસે છે. તેમાં કાપત અને નિલ લેફ્સાના માલિકેનો ઉત્પાદ છે. પકપ્રભા પૃથ્વીના ૧૦ લાખ આવાસમાં અવધિજ્ઞાની અને અવધિ દર્શનીની ઉદ્વર્તના હેાતી નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરને જીવ અવધિજ્ઞાની હોય છે. તે માટે તેમને માટે ચેથી નરકભૂમિમાં ઉત્પાદ પણ નથી અને ઉદ્વર્તન પણ નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ૧૭૦ રાવણે તીર ગેાત્ર આંધ્યું નથી : 6 ઘણા સ્થળે રાવણે અષ્ટાપદ તી પર તીથંકરોત્ર બાંધ્યુ ' જે કહેવાયું છે તે સામાન્ય પ્રકારે સમજવુ, પણ નિશ્ચયાત્મકરૂપે નહિ જ. કેમકે દ્વાદશાંગીમાં સ શ્રેષ્ઠ ભગવતીસૂત્રના અનુસાર તીથ 'કરગેાત્ર ખાધેલા જીવાત્મા ચેાથી નરકમાં જતા નથી અને ત્યાથી બહાર આવીને તીર્થંકરપદ મેળવતા નથી રાણુ અને લક્ષ્મણ અત્યારે ચેાથી નરકમાં છે. ખીજી વાત એ છે કે ક્ષાયિક સમ્યક્ત્વ મેળવ્યા વિના કોઈ પણ જીવ તીથ કરગાત્ર બાંધતા નથી, અને રાવણ હજુ ક્ષાયિક સમ્યક્ત્વના માલિક બનવા ભાગ્યશાળી થયા નથી. કેમકે તેને હજુ ૧૫૧૬ ભવા શેષ છે. જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વને માલિક નિયમા ત્રીજે ભવે મેક્ષમાં જનારા હાય છે. કૃષ્ણ મહારાજ પાંચમે ભવે અને કોઈ એકાદ જીવની અપેક્ષાએ સાતમે ભવે પણ મેાક્ષ કહેવાયા છે તેથી રાવણે તી કરગેાત્ર ખાંધ્યુ–આ વચન કેવળજ્ઞાનીના કથનના અનુસારે કેવળ વ્યવહારનયે જ માનવું, ધૂમપ્રભામાં ત્રણ લાખ આવાસામા નીલ તથા કૃષ્ણલેશ્યાના જીવા છે. તમપ્રભાના ૯૯,૯૯૫ આવાસામાં કૃલેશ્યાના જીવેા છે. સાતમી નરકના પાંચ નરકાવાસામાં તીવ્રતમ કૃષ્ણલેશ્યા છે, જે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન નામે સખ્યાત અને અસખ્યાત યાજન વિસ્તૃત છે, અને સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા જીવાને જ ઉત્પાદ હાવાથી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની જન્મતા નથી; કેમકે સમ્યગ્દનના અભાવમાં ગમે તેટલુ સભ્યજ્ઞાન પણ મિથ્યાજ્ઞાનમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ પરિવર્તિત થાય છે. બેશક, મિથ્યાત્વને લઈને સાતમી નરકમાં ગયેલા જીવાત્માઓને નિમિત્ત મળતાં પુનઃ સમ્યગ્દર્શનની સ ભાવના રહેલી છે, અને ત્યાર પછી તેમનું મિથ્યાજ્ઞાન ફરીથી સમ્યકજ્ઞાન થઈ જતું હોવાના કારણે ત્યાં પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનની સત્તા સંભવી શકે છે. હે ગતમ! રત્નપ્રભાના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાં મિશ્ર દષ્ટિવાળા જેને ઉત્પાદ અને ઉદ્વર્તન હેતા નથી પણ સત્તાની અપેક્ષાએ કદાચ વિદ્યમાનતા હાઈ શકે છે, અને નથી પણ હતી. હોય તે જઘન્યથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાન સમજવા. લેયા પરત્વે નરક વક્તવ્યતા : જીવ માત્રને મરતી વખતે જે વેશ્યાને ઉદય વર્તતે હોય તે પ્રમાણે સગતિ કે દુર્ગતિ પ્રાપ્ત થાય છે કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા દુર્ગતિદાયક છે, અને તેજ, પદ્મ તથા શકલ લેગ્યા સગતિ પ્રાપક છે. જેનું વર્ણન પ્રથમ ભાગમાં અપાઈ ગયું છે, તેમ છતાં સંક્ષેપમાં ફરી જાણી લઈએ. ૧. કાપત લેશ્યામાં મરનાર પહેલી નરકમાં જશે. ૨. તીવ્રતર કાપત લેફ્સામાં મરનારને માટે બીજી નરક છે ૩. કંઈક કાપત અને કંઈક નીલ લઠ્યાના માલિકને માટે ત્રીજી નરક. ૪. નીલ લશ્યાને માલિક ચેથી નરકને અતિથિ છે. - પ. કંઈક નીલ અને કંઈક કૃષ્ણ લેસ્થામાં મરતો માણસ પાંચમી નરકે જાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૬ તીવ્રતા કૃષ્ણ લેશ્યાવાળે મરીને છઠ્ઠી નરકે જાય છે. ૭. તીવ્રતમ કૃષ્ણ લેશ્યાવાળે સાતમી નરકે જાય છે. તેમ છતા પણ જુદાં જુદાં નિમિત્તો મળતા, મેળવતાં, જોવાતાં, અનુભવાતા અથવા તેવા જ વાતાવરણમાં રહેતા જીવાત્માના લેણ્યા સ્થાનકે પ્રતિ સમયે બદલાતાં પણ રહેતાં હોય છે. ત્યારે જ નીલ અને કૃષ્ણ લેશ્વાના સ્વામી ચંડકૌશિક નાગરાજને મહાવીરસ્વામીના પ્રતિબંધ પછી પદ્મ લેશ્યાની ઝાંખી થતાં જ દેવલેકની પ્રાપ્તિ થઈ. પદ્મ લેશ્યાના માલિક સંગમદેવને કુતુહલના કારણે અશુભ લેશ્યા ઉદ્ભવી અને દયાના સાગર ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની હીનવૃત્તિ પ્રાપ્ત થઈ. માટે આ બધી વાતને ખ્યાલ કરીને ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! લેશ્યાના અધ્યવસાયને કારણે આત્મામાં પણ શુદ્ધિ અશુદ્ધિના વિચાર આવ્યા વિના રહેતા નથી. અન્યથા પ્રસન્નચદ્ર રાજર્ષિ સાતમી નરક સુધી શી રીતે પહોચે? અને પાછા કેવળજ્ઞાનના માલિક શી રીતે બન્યા? ભાવશુદ્ધિમાં મુનિરાજને ગોચરી વહોરાવતી ડેશીએ એક પછી એક દેવકને શી રીતે સર કર્યા? અને કેશ્યા બદલાતાં ડોશી પાછા શી રીતે પડ્યા? અત્યંત સમતાપ્રધાન સાધકને તમે કેઈક સમયે ક્રોધાવેશમાં જે છે? તેમનાં ફફડતા હોઠ, લાલ ટમેટા જેવી આંખો, હાથ પગમાં ચાંચલ્ય, અને વધુ આગળ વધીએ તે ચરવળાની ડાંડી જ બીજાને મારવા કે ધમકાવવા માટે કામે નથી આવતી? શિયળને જ ધન માનનાર સાધક જ્યારે રૂપાળા અને જુવાનીના ઝુલણે ઝુલતાં પાત્ર સામે આવીને ઊભાં હોય ત્યારે કર્મ Page #231 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૧ ૧૭૩ ગ્રંથની ગાથાઓ જીભ પર ચાલતી હોવા છતાં પણ તે સાધકના હાથ પગ, આંખના ચાળાઓ સાથે ભાષાનો વળાંક કેઈક સમયે જોવા જેવું જ હોય છે. મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આ કારણે જ પદ્મલેશ્યા, તેલેશ્યા કે શુકુલશ્યામાં રમનાર સાધકને નિમિત્તો મળતાં કે નિમિત્તોની ઉદીર્ણોના સમયમાં કૃષ્ણલેહ્યાદિ આવતાં વાર લાગતી નથી, અને કૃષ્ણાદિ અશુભ લેગ્યામાં ગુલાંટ ખાતે માનવ યદિ કેઈક સમયે સ ત સમાગમ અથવા પ્રભુ ભક્તિમાં બેસીને મસ્ત બને છે ત્યારે તે સમયની મર્યાદા પૂરતી પણ શુદ્ધ લશ્યાને પ્રાપ્ત થતાં જ આંખના પલકારે પિતાને આવતે ભવ સુધારી લેવા સમર્થ બને છે અહીં નરકને વિષય હોવાથી મનુષ્ય અવતારમાં રહેનારે સાધક પ્રાણાતિપાતાદિ દ્રવ્ય પાપ અને કોધાદિ ભાવપાપમા પ્રવેશ કરતે તે સમય પૂરતી કૃષ્ણાદિ લેફ્સામાં આવીને આયુષ્યનું બધન કરે તેના માટે નરક સિવાય બીજું સ્થાન નથી. આ કારણે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે કે, ગૌતમ ! ઓ મારા દીર્ધાયુષ્યમાન ગૌતમ! તું એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહિ.” પરમ દયાળ ભગવાન મહાવીરસ્વામીની સૂક્ષ્મ અને સ્વચ્છ બુદ્ધિથી ગ્રાહ્ય પવિત્ર વાણી સાંભળીને ગૌતમ આદિ પર્ષદા અતીવ પ્રસન્ન થઈ અને પિતાને સ્થાને ગઈ. પણ શતક ૧૩ને પહેલે ઉદ્દેશો પૂર્ણ છે Page #232 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૨ દેવલોક સંબંધી વર્ણન ગૌતમસ્વામીએ, “હે પ્રભે ! દેવ કેટલા પ્રકારના છે? એ પ્રશ્ન પ્રભુ મહાવીરસ્વામીને પૂછળ્યો, તેના પ્રત્યુત્તરમાં ભગવંતે કહ્યું, “દેવે ચાર પ્રકારના છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષી, (૪) વૈમાનિક. ૧૮૦૦૦ જનની જાડાઈવાળી પ્રથમ ભૂમિના દશ હજાર જન નીચે ગયા પછી ભવનપતિના ભવને છે. તેના દશ ભેદે છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિશાકુમાર, અને સ્વનિતકુમાર. તથા વાનર્થાતર આઠ પ્રકારના, જ્યોતિષીક દેવે પાંચ પ્રકારના, વૈમાનિક દેવે બાર પ્રકારના, રૈવેયક દેવે નવ પ્રકારના અને અનુત્તર વિમાનો પાચ પ્રકારના છે. પ્રથમ વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે. ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે, “અસુરકુમારના ૬૪ લાખ આવાસ સંખ્યાત અને અસ ખ્યાતિ પેજનવાળા છે. જે સૌથી નાના ભવને છે તે જમ્બુદ્વીપ જેટલા મોટા છે વચલા સ ખ્યાત જનને અને શેષ ભવને અસ ખ્યાત એજનના સમજવા. . - - ઉત્પાદ માટેની વકતવ્યતા : ભગવંતે કહ્યું કે, “પહેલા ઉદ્દેશામાં નારકે માટે જે કહેવાયું છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. અર્થાત્ લેશ્યાથી Page #233 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું - ઉદ્દેશક-૨ ૧૭૫ લઈ અનાકારે પયુક્ત સુધી જઘન્યથી એક, બે, ત્રણ, અને ઉત્કૃષ્ટથી સ ખ્યાત તથા અસંખ્યાત સમજવા. માત્ર નપુંસક વેદના માલિકોને ઉત્પાદ દેવકમાં નથી.” કેમકે દેવભૂમિ પુણ્ય અને ભેગભૂમિ હોવાથી અહીં પુરુષવેદ ને સ્ત્રીવેદના સ્વામીએ જ જન્મે છે. ઉદ્વર્તન માટે સમજવાનું કે અસંજ્ઞી જ પણ દેવલોકમાંથી ઉદ્વર્તિત થાય છે. કારણ આપતા ભગવ તે ફરમાવ્યું કે “અસુરકુમારથી લઈને બધાએ ભવનપતિ વ્યંતરે, જ્યોતિષીઓ અને પહેલા તથા બીજા દેવકના દેવા વિષયવાસનામા અત્યન્ત લંપટ બન્યા હોય તેઓ ભેગકર્મમાં તત્કાલીન પુણ્ય કર્મોનું દેવાળું કાઢી નાંખ્યું હોવાથી ત્યાથી વીને અસરી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થાય છે, જ્યાથી કેટલીયે તીર્થકર પરમાત્માઓની વીશીઓ પૂર્ણ થવા છતાં પણ બહાર નીકળી શક્તા નથી. તીર્થકર પરમાત્માઓ પણ દેવાનિનો ત્યાગ કરી મનુષ્યાવતાર પામીને તીર્થકર થાય છે પરંતુ તેઓ અસુરકુમાર જેવા નિકૃષ્ટ દેવયોનિમાથી ઉદ્વર્તિત થતા નથી. માટે અવધિજ્ઞાની અને અવધિદર્શની છે જે પ્રાય કરી તીર્થકર હોય છે તેમની ઉર્તના નિષેધ કરાયેલી છે. અસરમાર દેવલોકમાં સ્ત્રીવેદક અને પુરૂષદક જીવે સંખ્યાત કહ્યા છે. દેવલેકમાં લોભકષાયી જ હોય છે પરંતુ ક્રોધ માન અને માયા કષાયવાળા જી ક્યારેક હોય છે અને કયારેક નથી હોતા. જે હોય તે જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અને તે જેતેશ્યા આ ચાર લેહ્યાઓની સંભાવના છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસંખ્યાત જન વિસ્તૃત અસુરવારોમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમજવું, શેષ નરકની જેમ. આવારોની સંખ્યા : ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં કુલ સંખ્યા અસુરકુમાર ૩૦ લાખ ૩૪ લાખ ૬૪ લાખ નાગકુમાર ૪૦ લાખ ૪૪ લાખ ૮૪ લાખ સુવર્ણકુમાર ૩૪ લાખ ૩૮ લાખ ૭૨ લાખ વાયુકુમાર ૪૬ લાખ ૫૦ લાખ ૯૬ લાખ શેષ સર્વેમાં ૩૬ લાખ ૪૦ લાખ ૭૬ લાખ પૃથ્વીની અંદર રહેલા મેરુપર્વતની અપેક્ષાએ ભવનપતિ એના આવાસે પણ ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં વહેંચાઈ જવાથી આ ભેદો પડ્યા છે. વાનગૅતરના આવા અસંખ્યાત લાખ કહ્યા છે અને તેમને વિસ્તાર સંખ્યાત જનનો છે, પણ અસ ખ્યાત યેજનને નથી. તેમાં પણ જે સૌથી નાના છે તે ભરતક્ષેત્ર ઐરાવત ક્ષેત્રની સમાન પર૬ જનના છે. મધ્યના મહાવિદેહક્ષેત્ર તુલ્ય છે અને સૌથી મોટા આવાસે જમ્બુદ્વીપ જેટલા મોટા છે, તથા ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાવિષયક વર્ણન અસુરકુમારની જેમ સમજવું. ' તિષ દેના આવા અસંખ્યાત લાખ કહ્યા છે. ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વ્યંતરની જેમ જાણવી. માત્ર આ દેવે તેલેશ્વાના સ્વામી જ જાણવા. . Page #235 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૨ ૧૭૭ દેવલોકના ૩૨ લાખ વિમાનવાસે, સંખ્યાત અને અસંખ્યાત એજનવાળા જણવા. ત્રણે આલાપકે પૂર્વવત્ જાણવા અને અવધિજ્ઞાનના સ્વામી તીર્થકરનું ચ્યવન વિશેષમાં સમજવું. કેમકે તીર્થકરે વૈમાનિક દેવલોકથી ચ્યવને માનવશરીર ધારે છે. અસંખ્યાત જન વિસ્તારવાળા વિમાનવામાથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અસંખ્યાત નહિ પણ સખ્યાત પ્રમાણમાં ચવે છે કેમકે તીર્થકરે સંખ્યાત હોય છે. ઈશાનસનકુમાર પણ પૂર્વવત્ જાણવા. માત્ર સનકુમાર નામના દેવકમાં સ્ત્રીવેદકે ઉત્પન્ન થતા નથી, તેમજ અસ ની જી પણ ત્યાં હોતા નથી, કેમકે આ દેવલેકમ સી જી જ ઉત્પન્ન થાય છે અને ઉદ્વર્તિત થાય છે. માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર પર્યત કપમાં પણ પૂર્વવત્ જાણવું અને બારે કપમાં વિમાનની સ ખ્યા “સકલતીર્થ ” સૂત્રથી જાણવી. પહેલા બીજામાં તે જેલેશ્યા, ત્રીજાથામાં અને પાંચમા કપમાં પધલેશ્યા અને ત્યાર પછી શુકલેશ્યા હોય છે. આનતમાં ૪૦૦ વિમાનવાસે સંખ્યાત અને અસંખ્યાત જનના છે અને આરણે અચુતમાં ૩૦૦ વિમાનાવાસે છે. રૈિવેયકમાં ૩૧૮ છે અને અનુત્તરવિમાને પાંચ કહ્યા છે. વિશેષતા એટલી જાણવી કે અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક, મતિ–અજ્ઞાની, કૃત-અજ્ઞાની કે વિર્ભાગજ્ઞાનીને ઉત્પાદ નથી, ચ્યવન નથી અને સત્તા પણ નથી. શતક ૧૩ ને ઉદેશે બીજે પૂર્ણ. આ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવાના કારણે બગાસાં ખાવાના સમયે મગરમચ્છના મુખમાં અસ ખ્ય માછલાં પ્રવેશે છે અને બગાસું પૂરું થતાં તે માછલાં પાછાં બહાર નીકળી જાય છેદિવસમાં કેટલીયેવાર બનનારી આ સ્વાભાવિક ક્રિયા છે પણ તેલીનું તેલ બળે અને મુસાભાઈનું પેટ ફાટે આ ન્યાયે મહાભયંકર કૃષ્ણ લેશ્યાનો સ્વામી બનેલો તાંદુલ મત્સ્ય વિચારે છે કે, “આ મગરમચ્છ કેટલે બેવકુફ છે? આળસુનો પીર છે? પ્રયત્ન વિના બગાસાં માત્રથી આટલા બધા માછલા પેટમાં ગયાં પણ આ ભાઈ સાહેબે એક પણ માછલું ખાધા વિના પાછા એકી દીધાં. આના સ્થાને હું હોઉં તે એક પણ માછલું જીવતું ન રહે.” આ બિચારા ચોખાની દાણુ જેવા શરીરવાળા તાંદુલ મત્સ્યને બગાસું આવીને કેટલું આવશે? હાથીના બગાસાંની તુલનામાં કીડીનું બગાસું કેટલું? છતા પણ કેવળ મનની આવી વિચારણા કરી સાતમી નરક ભૂમિમાં જાય છે ત્યારે દેવદુર્લભ મનુષ્યઅવતારને મેળવીને જેઓ પૂરી જિંદગી સુધી અમર્યાદિત પરિગ્રહ, મિથુન, માયા, પ્રપ ચાદિ કાર્યોને માટે મન દ્વારા જુદી જુદી જનાઓ કરી રહ્યા હોય, જીભ દ્વારા તે કાર્યોને પ્રોત્સાહન દઈ રહ્યા હોય અને શરીર પાપકાર્યોમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલું હોય, તેવા જ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકે જાય છે માટે જ કહેવાયું છે કે તે જીવે ભય કર કર્મોના માલિક હોય છે. મહા ફિયાવાળા : - - - - - જે મહાકમી હોય છે તે મહીં કિયાવાળા પણ હોય છે, છે કે જે પદ્ધતિએ કર્મો કર્યા હોય છે તે જીવેની ક્રિયાઓ પણ માસ્કાટ, વૈર–વિરોધ અને શ્રેષપૂર્વક જ હોય છે Page #237 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું :-ઉદ્દેશક-૪ ૧૮૧ મહા આશ્રવવાળા : અને જેમની ક્રિયાઓ ખરાબ હોય છે તેઓ ફરીથી પાપક ઉપાર્જવા માટે જ પ્રયત્નશીલ હોય છે. જેમ સારાં કર્મોની માયા બધાય છે તેમ પાપકર્મોની પણ માયા બંધાય છે. ઘણું જેને આપણે જાણીએ છીએ કે તેઓ નિરર્થક-સાવ નિરર્થક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કરતા જ રહે છે અમુક પ્રસ ગે જૂઠું બેલવાની આવશ્યક્તા નથી છતાં માથું મારીને પણ ટાઢા પહોરનાં ગપ્પાં મારતા જ હોય છે. કંઈ પણ લેવા દેવા ન હોવા છતાં એક-બીજાને ધમકાવવા, મારવા કે ખાડામાં નાખવા માટે સાવ નવરા જ હોય છે. મહા વેદનાવાળા : સાતમી નરકના નારકેની વેદના એટલી બધી તીવ્ર હોય છે કે વેદના ભેગવતાં પહેલા ડરના માર્યા પ૦૦ ધનુષ્ય સુધી ઉપર ઉછળે છે અને ચારે બાજુના ભયને કારણે કપાયમાન થાય છે છઠ્ઠી ભૂમિના નારકે કરતાં સપ્તમ ભૂમિના નાર અલ્પ ઋદ્ધિ અને દીપ્તિવાળા હોય છે. છઠ્ઠી નરકમાં ૯૯૯૯૫ નરકાવાસે છે અને સાતમી કરતાં વધારે જીવ હોવાથી સંકડામણ આદિને વધારે ભોગવનારા હોય છે બીજી નરકના છે પહેલી કરતાં વધારે દુખી પરંતુ ત્રીજી કરતા ઓછા દુઃખી હોય છે. તેવી રીતે છઠ્ઠી નરકના જીવ સાતમી કરતાં ઓછા દુઃખી છે અને પાંચમી કરતાં વધારે દુખી છે. સ્પર્શ દ્વાર : ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે, પ્રથમ ભૂમિના નાર Page #238 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩મું : ઉદ્દેશક-૩ દેવાની પરિચારણા ચારે નિકાયના દેવે મૈથુન સંજ્ઞાના માલિક હોવાથી તેમને પણ પરિચારણા ( મૈથુન ) હેાય છે, જેનુ વર્ણન પહેલા ભાગમાં આવી ગયુ છે, તેથી ત્યાં જ જોઈ લેવાની ભલામણ છે. નારા જે સમયે નરકમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે આહાર લે છે અને શરીરની રચના કરે છે. રિચારણા માટે પ્રજ્ઞાપનાસૂત્રનુ` ૩૪મુ* પદ જોવાની સલાહ છે. શતક ૧૩ ના ઉદ્દેશ ત્રીજો પૂણ i Page #239 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૪ નરકગતિની વિશેષ વક્તવ્યતા નરકભૂમિ સાત છે. સૌથી છેલ્લી સાતમી નરકભૂમિમાં પાંચ આવાસે છે તે આ પ્રમાણે-કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન, છઠ્ઠી નરકભૂમિના આવાસે કરતાં સાતમીના આવાસે લખાઈ અને પહેાળાઈની અપેક્ષાએ વધારે વિસ્તૃત છે. ક્ષેત્ર વિશાળ છે માટે વધારે અવકાશને અનુભવ કરે છે. સાતમી નરકમાં નારાની સખ્યા એછી છે કેમકે છઠ્ઠી ભૂમિમા ખીજી ગતિએમાંથી આવનારા જીવેાના પ્રવેશ ચાલુ છે ત્યારે સાતમી માટે બધાયે જીવેાના પ્રવેશ નથી. તેથી છઠ્ઠી કરતાં સાતમીના નારકે આછા છે. તેથી એક બીજાનુ' સ`ઘટ્ટન નથી, પીડન નથી અને ધક્કામુક્કી પણ નથી. તેમ છતાં સાતમીના નાર મહાકી, મહાક્રિયાવત, મહા આશ્રવવાળા અને મહાવેદના ભાગવવાવાળા હેાય છે. કારણમાં જણાવ્યું છે કેમહાકી જીવે : મનુષ્યાવતારમા કે મત્સ્યાવતારમાં તે જીવાએ મેાહ, માયા, કામ, ક્રોધ આદિના કારણે મહા ભયંકર ચીકણાં અને નિકાચિત કર્માં ખધેલાં છે અને જે પ્રકારે કર્માં ઉપાજેલાં હેય તે પ્રમાણે નરકમાં જઈને પણ તે મહાકર્મી હાય છે. ' તાદુલ એટલે ચેખા–ચાવલ ' તેના જેવડું' શરીર ધરાવનાર તાર્દુલ મત્સ્ય માટા સમુદ્રમાં મગરમચ્છની આખની પાંપણ ઉપર જ જન્મે છે. છતા પણ માનસિક વિચારધારાએ અત્યંત ફિલષ્ટ r ’ * Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીકાયિક, અપૂકાયિક, વાયુાયિક, વનસ્પતિકાયિક સંબંધી અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેરૂ અને અમનોમ આદિ સ્પર્શીને અનુભવ કરનારા છે. શેષ નાર માટે પણ જાણવું. કેવળ બાદર તેજસ્કાયિક જીવે મનુષ્ય લેકમાં જ હોય છે અને સૂક્ષ્મ તેજસ્કાયિક જી સ્પશેન્દ્રિય દ્વારા અગ્રાહ્ય હોય છે, માટે તેજસ્કાય જેવી બીજા પ્રકારની ઉષ્ણતા જે પરમાધામીઓથી ઉત્પાદિત હોય છે તેને સ્પર્શ સમજવો. પરિઘિ દ્વાર : રત્નપ્રભાની પરિધિ (સ્થૂળતા) શર્કરા પ્રભા કરતાં વધારે છે અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર વિભાગમાં લંબાઈ અને પહોળાઈનાની છે. કેમકે રત્નપ્રભાનો આયામ વિષ્ઠભ (લંબાઈ અને પહોળાઈ) એક રજજ પ્રમાણે છે. અને શર્કરપ્રભાનો આયામ વિશ્કેભ તેનાથી વધારે છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર જનની છે અને શર્કરપ્રભાની એક લાખ બત્રીસ હજાર એજનની છે, તેથી રતનપ્રભા કરતાં શર્કરાપ્રભા નાની છે પણ લંબાઈ પહોળાઈમા વધારે છે. નિરયાત દ્વાર; - સાતે નરક ભૂમિઓમાં જે નરકાવાસે છે તેની આસપાસ જે અપકાયિક, તેજસૂકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે છે તે પણ મહાકર્મ, મહાકિયા, મહાઆશ્રવ અને મહાવેદનાવાળા છે. યદ્યપિ પિતપોતાનાં નામ કર્મને લઈને જીવે તે સ્થાનમાં જન્મ ધારણ કરે છે તેમ છતાં પણ તેમનાં પૂર્વભવીય કર્મે મહાભયંકર વૈરવાળાં હોય છે. ઈષ્ય, Page #241 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૪ ૧૮૩ દ્રષ, પ્રપંચ આદિના કારણે મહારૌદ્ર કર્મો ઉપાજ્ય હોય છે, તેથી અકથનીય વેદનાઓ ભોગવવાને માટે તે તે સ્થાને જન્મ લીધા વિના છૂટકો નથી. જેમકે –અપકાય સ્થાવર નામ કર્મ એક સરખું હોવા છતાં પણ કેટલાક અપકાયિક જી ગંગા શત્રુંજય આદિ પવિત્ર સ્થાનમાં જન્મે છે જેથી ત્યાંનું પાણી વીતરાગ દેવના અભિષેક માટે તથા દીન-દુઃખી માણસેને પીવા માટે, ન્હાવા માટે અને બીજા પણ કામમાં આવે છે. જ્યારે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલા તે જીવનાં પુણ્યકર્મો ઘણા જ ઓછા હોવાથી ત્યાનું પાણી નારકેને માટે ગદુ બની જાય છે જેથી નારકે બિચારા તરસ મટાડી શક્તા નથી અને ઉકરડાનું પાણી ગ દકી ફેલાવવા સિવાય બીજા શા કામનું ? તેજસ્કાય જી સેઈ પકાવીને પણ સૌને તૃપ્ત કરે છે જ્યારે દવદાહ વનનાં વનને તે બાળે છે સાથોસાથ સેંકડે હજારે ત્રસ જીને પણ મોતને ઘાટ ઉતારે છે વનસ્પતિકાયના સસારને તમે જોઈ શકે છે ? સર્વતંત્ર સ્વતંત્ર કેઈની પણ બાધા વિનાના કેટલાક આબાના, કેળ આદિનાં ઝાડે (9) બગીચામાં શેભા વધારી રહ્યાં હોય છે ત્યારે અમુક સ્થળે રહેલા આબાના ઝાડની લગોલગ બે-ત્રણ બાવળિયાનાં ઝાડ પણ ઊભેલા હોવાથી વારેવારે તેની શૂળો આબાના પાદડાંઓને વીંછી રહી હોય છે. અથવા અમુક બાજુનાં પાંદડાં નિરાબાધ હોય છે તે ઝાડની બીજી બાજુના પાંદડાઓ બાવળની શૂળથી પીડિત હોય છે, ઈત્યાદિક સંસારને જોયા પછી જ ભગવાન મહાવીરસ્વામીની વાણીની યથાર્થતા આપણે જાણી શકીએ છીએ કે, “પાપ અને પુણ્યકર્મનાં ચમત્કાર જેવા વિચિત્ર હોય છે?” જે પ્રત્યક્ષગમ્ય છે. પ્રત્યક્ષ દેખાતા આ લોકમાં પણ ઘણી વનસ્પતિઓની Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ આસપાસ કાંટાના ઝાડ ઊગેલાં હોય છે અથવા તેવાં ગંદા સ્થાનમાં ઉગેલી હોય છે કે તેનો ઉપગ મુદ્દલ હોતો નથી માટે કહેવાયું છે કે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલે અપકાય, અગ્નિકાય, વાયુકાય કે વનસ્પતિકાય, મહાકમી, મહાઆશ્રવી, મહા કિયાવંત અને મહા વેદનાવાળે હોવાથી ત્યાં રહીને પણ પાપકર્મોને ઉપાર્જન કરનારે હોય છે. લોકમયદ્વાર વકતવ્યતા : પ્રશ્ન-ક્યા લેકનું મધ્ય ક્યાં આવ્યું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે – “રત્નપ્રભા પૃથ્વીના આકાશાન્તર અસંખ્યાત ભાગનું ઉદ્ઘઘન કરતાં જે સ્થાન આવે તે લેકની લંબાઈ પહોળાઈને મધ્યભાગ છે.” “પંકપ્રભા નામની ચેથી નરક પૃથ્વીના આકાશ ખંડના અર્ધભાગ કરતાં કંઈક વધુ ભાગને ઓળંગવાથી જે પ્રદેશ આવે તે અલકને મધ્યભાગ છે, એટલે કે મેરૂની મધ્યમાં રચક પ્રદેશની નીચે ૯૦૦ જનનું અંતર કાપ્યા પછી અધલેક આવે છે, જે સાત રજજુ પ્રમાણથી વધારે છે, તેને મધ્યભાગ થી અને પાંચમી પૃથ્વીના મધ્યનું અવકાશાન્તર અર્ધાથી વધારે ઓળંગ્યા બાદ અધોલકનો મધ્યભાગ આવે છે.” સનકુમાર અને મહેન્દ્ર કોની ઉપર અને બ્રહ્મ કલ્પની નીચે રિઝ વિમાનનું પ્રતર છે, તેમાં જ ઊર્ધ્વની લંબાઈના મધ્યભાગ છે. સારાશ કે મેરૂપર્વતને રૂચક પ્રદેશથી 4ચેાજન ઊંચે ઊર્વક આવેલ છે. તેનો વિસ્તાર સાત Page #243 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૪ ૧૮૫ રજૂ કરતાં છેડે એછે છે તેને મધ્યભાગ રિટ્ટ નામક પ્રતરની સમીપમાં છે.” ન લબાઈને અતર છે, તેમાંથી જંબુદ્વીપમાં મેરૂપર્વતના સમમધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચેના બે ક્ષુદ્ર પ્રતોની સમીપમાં તિર્યફલેકની લબાઈને મધ્યભાગ છે. સારાંશ કે રત્નપ્રભાના રત્નકાંડમાં સર્વ મુદ્રક બે પ્રતર છે, તેમાંથી જે ઉપરનું પ્રતર છે ત્યાંથી ઊર્વલેકને પ્રારંભ થાય છે, અને નીચેનું જે પ્રતર છે ત્યાથી અધોલેકનો પ્રારંભ થાય છે. આ બંને ક્ષુદ્ર પ્રતાની પાસે અષ્ટ પ્રદેશિક રૂચક છે જે તિર્લફકને મધ્યભાગ કહેવાય છે. આ અષ્ટ પ્રદેશિક રૂચકમાંથી પૂર્વ દિશા, આનેયી દિશા, દક્ષિણ દિશા, નૈત્રાત્ય દિશા, પશ્ચિમ દિશા, વાયવ્ય દિશા, ઉત્તર દિશા, ઈશાન દિશા, ઊર્ધ્વ દિશા અને અદિશાની પ્રાદુભૂતિ થાય છે જે પ્રતર રે દિવિદિક પ્રવહકાર વક્તવ્યતા : એટલે કે પ્રત્યેક દિશા–વિદિશાનું ઉદ્ગમ સ્થાન કયું? તેની આદિમાં પ્રદેશે કેટલા? આકાર કે ? આદિ પ્રશ્નો છે અને ઉત્તરે છે. તે સંક્ષેપથી નીચે પ્રમાણે છે. ઐન્દ્રી એટલે પૂર્વ દિશાની પ્રાદુર્ભુતિ રૂચકથી થાય છે, એટલે કે પૂર્વ દિશાની આદિમાં રૂચક છે. આદિમાં બે પ્રદેશ હેવાથી તે પૂર્વ દિશા ઢિપ્રદેશોત્તર છે. લેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશવાળી છે, હેની દષ્ટિએ અનંત પ્રદેશ છે. લેકની અપેક્ષાએ સાદિ અને અવસાન સહિત છે, અલેકની અપેક્ષાએ સાદિ અને પર્યવસન રહિત છે. મૃદંગના આકારવાળી છે, અલેકની અપેક્ષાએ ગાડાના આગળના ભાગના લાકડા શકટૌધિ આકારે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આયી દિશાની આદિમાં રૂચક છે. એક પ્રદેશ તેની આદિમાં છે. આકાર મુક્તાવલિ જેવો છે. શેષ દિશા અને વિદિશાઓ પૂર્વ અને આગ્નેયીની જેમ જાણવી. પરિવર્તનદ્વાર વકતવ્યતા – “હે પ્રભે! લેક શું કહેવાય ? એ પ્રશ્ન છે. જવાબમાં ભગવંતે કહ્યું કે, “આ લેક પંચાસ્તિકાય છે એટલે કે આખાયે બ્રહ્માંડ(ક)માં અસ્તિકા પાંચ સંખ્યામાં છે. તેમની વિદ્યમાનતા જ્યાં હોય તે લેક છે ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને છેડી બાકી બધા અજી છે. ધર્માસ્તિકાયની સદ્ભાવનામાં જીવ માત્ર ગમનાગમન (એક સ્થાનેથી બીજે જવું તે ગમન અને પાછું આવવું તે આગમન.) કરી શકે છે. ધર્માસ્તિકાયના અભાવમાં ગમનાગમન શક્ય નથી. આ ઉપરાંત બોલવાની ક્રિયા–નેત્ર ઉઘાડવાની કિયા તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં ધર્માસ્તિકાયને ઉપકાર છે. “TY @mજ ઘથિig” એટલે કે જીની કે પુદ્ગલેની ગતિ આદિ ક્રિયામાં ધર્માસ્તિકાયની સહાયતા અનિવાર્ય છે. જીવોને ઊભા રહેવાનું, બેસવાનું, પડખું નહિ બદલવાનું અને મનને એકાગ્ર કરવારૂપ તથા આના જેવી સ્થિરતારૂપ ક્રિયામાં અધર્માસ્તિકાયની સહાયતા છે. “કાવવા કર્માણ Page #245 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૧૮૭ જીવ અને અજીવ દ્રવ્યને આશ્રય આપે, સ્થાન આપે તે આકાશાસ્તિકાય છે. જેના એક પ્રદેશમાં એક પરમાણુ, બે પરમાણુ, સે પુગલપરમાણુ યાવત્ સ્કંધ પણ અવગાહિત થાય છે. જેમ એક રૂમ( ઓરડા)માં એકથી લઈ ઘણા દવાઓને પ્રકાશ સમાઈ જાય છે, અથવા ઔષધિથી મારેલા પારામાં એક તોલાથી સે તેલા સુવર્ણ સમાવેશ થાય છે, તેવી રીતે પુદ્ગલ પરિણામની વિચિત્રતાને લઈ ગમે તેટલા પરમાણુઓ એક આકાશ પ્રદેશમાં પણ સમાવિષ્ટ થાય છે. 'अवगाहना लक्खणेण आगासस्थिकाए' મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિના અનંત પર્યાના ઉપગને ધારણ કરનાર જીવાસ્તિકાય છે. હવો જવળ નીવે .” પુદ્ગલાસ્તિકાયના સભાવમાં જીવમાત્રથી ઔદારિક, વિકિય, આહારક, તૈજસુ અને કાશ્મણરૂપ પાંચ શરીર, સ્પશેન્દ્રિયાદિ પાંચ ઈન્દ્રિયો તથા મન આદિ ત્રણ ગે આદિની પ્રવૃતિ થાય છે. 'गहण लक्खणेण पाग्गलिकाए' એકાસ્તિકાય પ્રદેશ સ્પર્શદ્વાર વક્તવ્યતા : ધર્માસ્તિકાયનો એક પ્રદેશ, ધમસ્તિકાયના કેટલા પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે? આવી પદ્ધતિના આ પ્રશ્નો છે અને પ્રભુના જવાબ છે. ભગવતે કહ્યું કે, ધર્માસ્તિકાયને એક પ્રદેશ જઘન્યથી, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશવડે સ્પષ્ટ છે, લેકાન્ત કેણમાં રહેલે એક પ્રદેશ ઉપરના એક પ્રદેશથી અને આસપાસના બે પ્રદેશે એમ ત્રણથી પૃષ્ટ છે જ્યારે ઉત્કૃષ્ટથી ચારે દિશાના ચાર અને ઉર્ધ્વ અધ. ના બે પ્રદેશ એમ છ પ્રદેશથી પૃષ્ટ છે. જ્યાં ધર્માસ્તિકાયનો પ્રદેશ છે ત્યા અધર્માસ્તિકાયને પણ પ્રદેશ હોય છે, માટે જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ છે. તે આ પ્રમાણે -ધર્માસ્તિકાયને એક પ્રદેશ, અધર્માસ્તિકાયના ઉપરના એક પ્રદેશવડે, આસપાસના બે અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એમ ચાર વડે સ્પષ્ટ છે. જ્યારે વધારેમા વધારે ધર્માસ્તિકાયના એક પ્રદેશની છ દિશામાં રહેલા અધર્માસ્તિકાયના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશે એવી રીતે ઉત્કૃષ્ટથી સાત પ્રદેશ વડે સ્પર્શાય છે. આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ પ્રુષ્ટ છે. અલકાસ્તિકાયને પણ પ્રદેશ હોય છે. જીવાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ છે, કેમકે એક પ્રદેશની આસપાસ અનંત જીવોના અનંત પ્રદેશ વિદ્યમાન હોય છે. આ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ હોય છે. કેમકે–તેના અનંત પ્રદેશે ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિફત્રયાદિમા રહે છે અઢી દ્વીપમાં જ કાળ મર્યાદા હોવાથી કાળ દ્રવ્ય વડે કેઈક સમયે ધર્માસ્તિકાયને પ્રદેશ પ્રુષ્ટ હોય છે અને કેઈક સમયે નથી લેતા. આ રીતે આને લગતા બીજા વિકલ્પ મૂળ સૂત્રથી જાણવા. Page #247 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૧૮૯ અવગાહના દ્વાર : આકાશાસ્તિકાયના એક પ્રદેશના સ્થાનમાં ધર્મ, અધર્મ અને આકાશને એક એક પ્રદેશ જ રહે છે. જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ રહે છે. કાળ દ્રવ્યને પ્રદેશ કદાચ રહે છે અને કદાચ નથી રહેતું. કેમકે તેની મર્યાદા મનુષ્યલેકમાં જ છે. અલેકાકાશના એકેય પ્રદેશમાં ધર્મ અધર્મ અસ્તિકાયને એક પણ પ્રદેશ અવગાહિત નથી. તેવી રીતે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય તેમ જ કાળદ્રવ્યને પણ પ્રદેશ નથી. જીવાસ્તિકાયને એક પ્રદેશ જે સ્થાને રહ્યો છે, ત્યાં બીજા જીના અનંત પ્રદેશ પણ રહે છે. પુદ્ગલ પરમાણુના બે પ્રદેશમાં યદિ તે બંને પ્રદેશ આકાશના એક પ્રદેશમાં રહેલા હોય તે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહે છે, અને તે બંને પરમાણુ જે પ્રદેશમાં અવગાહિત હોય તે ધર્માસ્તિકાયના પણ બે પ્રદેશ સમજવા. જ્યા ધર્માસ્તિકાય રહેલું હોય છે ત્યાં તેને એક પણ પ્રદેશ હેતું નથી. કારણ કે ધર્માસ્તિકાય પિતાના સમસ્ત પ્રદેશે સાથે જ અવગાઢ હોવાથી તેને એકપણ પ્રદેશ છૂટો રહેતું નથી. આ પ્રમાણે બીજે સ્થળે કલ્પી લેવું. વાવગાઢ દ્વાર વતવ્યતા : - શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે હે ગૌતમ જે સ્થાન પર પૃથ્વીકાયિક જ અવગાઢ હોય છે ત્યાં બીજા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અસંખ્યાત અવગાઢ હોય છે. જ્યાં એક હોય છે ત્યાં નિયમા અસંખ્ય હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક જીવ પણ અસંખ્યાત હોય છે જ્યારે વનસ્પતિકાયિક જીવે અનંત અવગાઢ હોય છે. આજ પ્રમાણે જ્યાં અપકાયિક અવગાઢ હોય છે ત્યાં પણ ઉપરની જેમ સમજવું અને જ્યાં એક વનસ્પતિ જીવ અવગાઢ હોય છે ત્યાં બીજા અનંત જીવે પણ સમજવા. અસ્તિકાય પ્રદેશ : હે પ્રભે! ધમસ્તિકાય, અધર્માસ્તિકાય કે આકાશાસ્તિકાના જે અસંખ્યાત પ્રદેશે કહ્યા છે તેમાં પુરુષે બેસવાને, ઉઠવાને, પડખું બદલવાને કે સૂવાને માટે સમર્થ હોઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ! તે પ્રદેશ ઉપર કઈ પણ પુરુષ બેસી, ઊઠી કે સૂઈ શકે નહિ. જેમકે એક રૂમમાં એક, બે, જો કે હજારો દીવડાઓ જગમગી રહ્યા છે તે હે ગૌતમ ! તે પ્રકાશ ઉપર જેમ કેઈ સૂઈ શકતા નથી, બેસી શક્તા નથી, તેવી રીતે ધર્માસ્તિકાયાદિના પ્રદેશોમાં પણ બેસી શકાતું નથી, યાવત્ સૂઈ શકાતું નથી કેમકે દ્રવ્ય અને પ્રદેશ અમૂર્ત છે. માટે અમૂર્ત ઉપર મૂર્ત પુરુષ યાવત્ સૂઈ શકતા નથી પરંતુ અનન્સ જીવે અવગાઢ રહી શકે છે. બહુ સમ દ્વાર વક્તવ્યતા : લેક કયા સ્થાને સમભાગવાળ છે? એટલે કે હાનિવૃદ્ધિ વિનાને છે? સંકીર્ણ છે? જવાબમાં ભગવતે કહ્યું કે, “રત્નપ્રભાના ઉપરના Page #249 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૧૯૧ અધસ્તન પ્રત જે સૌ કરતાં લઘુતર છે, એક રજૂ પ્રમાણ છે અને તિર્થ લેકના મધ્યવર્તી છે તે સંકીર્ણ ભાગ છે. બ્રહ્મલેક જે લેક રૂ૫ શરીરની કેણું જે છે તે વિગ્રાહિક વક ભાગ છે. લેક સંસ્થાન : સુપ્રતિષ્ઠિત આકારને લેક છે અને તિક સૌથી માને છે. ૧૮૦૦ જનની લંબાઈ છે. તેના કરતાં ઉર્ધ્વ લેક સાત રજૂ કરતાં કંઈક ન્યૂન હોવાથી મોટો છે. અને સૌથી મેટો અ લેક છે, કેમકે તે સાત રજૂ કરતાં કંઈક વધારે છે. પર શતક ૧૩ નો ઉદેશે ચેાથે પૂર્ણ, એ s Page #250 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદેશક–પ નારકો સચિત્તાહારી છે? હે પ્રભે! નારકે શું સચિત્તાહારી છે? અચિત્તાહારી છે? કે મિશ્રાહારી છે?” ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ ! નારકે કેવળ અચિત્તાહારી એટલે અચિત્ત પદાર્થોને આહાર કરનારા હોય છે. અસુરકુમાર માટે પણ આ જાણવું.” દેવાધિદેવ પરમાત્માની સત્યાર્થ વાણી સાંભળીને ગૌતમ વગેરે ખુશ થયા અને દ્રવ્ય તથા ભાવવંદના કરી સ્વાધ્યાયમાં મસ્ત બન્યા. - શતક ૧૩ નો ઉદ્દેશો પાંચમો પૂર્ણ. . wwww Page #251 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩મું : ઉદ્દેશક-૬ નારકાની ઉત્પત્તિ શુ સાન્તર છે ? રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ ભગવતને પૂછ્યું કે, હું પ્રભા ! નરક ગતિમાં ઉત્પન્ન થનારા નાર છુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર થાય છે? ' ભગવતે કહ્યું કે : હે ગૌતમ ! નવમા શતકના ૩૨મા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવાયુ છે તે પ્રમાણે અહીં સમજવાનુ છે. સારાંશ કે નારક સાન્તર અને નિર તર પણ ઉત્પન્ન થાય છે આ જ પ્રમાણે નાગકુમારાદિ, ભવનપતિ, વ્યંતર, જ્યેાતિષિક અને વૈમાનિક માટે પણ સમજવુ. જેમા અન્તર એટલે અવકાશ રહે તે સાન્તર અને અન્તર ન હેાય તે નિરંતર જે સમયે એક જીવ નારક થયા છે તે જ સમયે બીજો નારક જન્મે તે નિરંતર અને ખીજા સમયે જન્મે તે સાન્તર, અથવા એક ભવમાથી ખીજા ભવમાં જતા જે અત્તર પડે,તે સાન્તર અને તેનાથી વિપરીત નિર તર. 5 5 5 ચમચા નામની રાજધાની કયાં છે? • હું પ્રભા ! અસુરરાજ, અસુરેન્દ્ર ચમરની ચર્મર્ચ ચા નામની રાજધાની કયાં આવી છે? < જવામમાં ભગવતે કહ્યું કે, જે બૂઢીપના મેરૂપ તની દક્ષિણ દિશામાં તિર્થાં અસખ્યાત દ્વીપસમુદ્રોને પાર કર્યાં પછી અરૂણુવર દ્વીપ આવે છે. તેની બાહ્યવેકિાના અ‘તિમ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છેડાથી અરૂણવર સમુદ્રમાં ૪૨ હજાર એજનનું અંતર કાપ્યા પછી અમરેન્દ્રનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવે છે, તેનાથી દક્ષિણ દિશામાં ૬૫૫ કરોડ, ૩પ લાખ, પ૦ હજાર જન સુધી અણેદક સમુદ્રમાં તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીની અ દર ૪૦ હજાર એજનનું અતર પાર કરીને ચમરેન્દ્રની ચમરચ ચા રાજધાની આવે છે. જેની લંબાઈ પહોળાઈ એક લાખ એજનની છે. પરિધિ ત્રણ લાખ, સેળ હજાર, બસે અઠ્ઠાવીસ એજનથી વધુ છે. તે ચમચંચા રાજધાનીથી નિત્યકેણમાં ૬૫૫ કરોડ ૩૫ લાખ ૫૦ હજાર જન સુધી તિરછું અંતર આગળ વધતાં અસુરકુમારના ઈન્દ્ર ચમરનો ચમરગ્રંચા નામને આવાસ પર્વત આવે છે, જેની લ બાઈ પહોળાઈ ૮૪ હજાર જનની છે, પરિધિ બે લાખ, ૬૫ હજાર, ૩ર એજન કરતાં કંઈક વધારે છે. ભગવંતે કહ્યું કે તે પર્વત ઉપર ઈન્દ્ર મહારાજ આવાસ કરતાં નથી પણ હરવાફરવા અને કામકીડા માટે જ આ પર્વત છે.” આમ કહીને ચતુર્વિધ સંઘ સાથે ભગવતે વિહાર કર્યો. વિનભય નગરના ઉદાયન રાજા તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામે ઉદ્યાન હતુ. દેવ દેવેન્દ્રો અને ચતુર્વિધ સંઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભગવાન શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવરચિત સમવસરણમાં બિરાજિત ભગવન ધર્મોપદેશ આપે છે. તે સમયે સિંધુ સૌવીર જનપદેશ)માં વીત્મય નામનું Page #253 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક ૧૫ નગર હતું તેના ઈશાન કેણમાં મૃગવન નામનું ઉદ્યાન હતુ. નંદનવનની ઉપમાવાળા તે નગરમા તમામ ઋતુઓનાં પુષ્પો હંમેશાં વિકસિત રહેતાં હતાં. ત્યા ઉદાયન નામે રાજા રાજ કરતું હતું, જે બાધા અને ઉપદ્રવોથી રહિત હવે મહાહિમવાન પર્વતની જેમ નિર્ભય હતે. તે રાજાને પ્રભાવતી નામની પટ્ટરાણી હતી તેના હાથપગનાં તળિયા કોમળ અને ઈષત્ લાલ રંગના, શરીરની કાન્તિ સુવર્ણ સમાન, કમળ જેવી સુગ ધવાળી, નીલ અને કમળના પાદડા જેવી લાંબી આખેવાળી, લાંબા કાન અને અણિયાળા નાકવાળી, દાડમની કળી જેવા દાતવાળી, પૂર્ણિમાના ચદ્ર જેવા મુખવાળી, એવી તે પટ્ટરાણીના વૈભવ વિલાસને પાર નહિ છતા જૈન શાસનના રંગમાં રંગાયેલા હૈયાવાળી હતી. પુત્ર પરિવારથી પૂર્ણ હતી તે પણ જૈન શ્રમણુઓનો સહવાસ રાણુંને માટે અમૂલ્ય હતે પતિને પ્રેમ અતૂટ હતા તો પણ જૈન શાસનના પ્રેમમા અતૂટ અને અનન્ય શ્રદ્ધાવાળી હતી. આ રાજારાણીને અભિ જિત્ નામનો રાજકુંવર હતો. રાજનીતિમાં કુશળ હોવાથી તે કુમાર પ્રજાનો પ્રીતિપાત્ર હતે. ઉદાયન રાજાને કેશિકુમાર નામે ભાણેજ હતે. સિંધુ સૌવીર આદિ ૧૧ દેશને, વીતભય આદિ ૩૬૩ નગરોને અને ૧૦ મુગટબદ્ધ રાજાઓની સેવાથી સેવિત તે ઉદાયન રાજા હતા. સાથોસાથ જવાજીવાદિ તને જાણકાર હતું અને જૈન શ્રમણોપાસક હતો. જીવનમાં જ્યારે વિચારશક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે જ ભેગ સાથે ગની પ્રાપ્તિ સુલભ બને છે ગૃહસ્થાશ્રમથી સર્વથા પર થયેલાયેગીઓને, ગસાધનાની જેટલી આવશ્યક્તા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે, તેના કરતાં ગૃહસ્થાશ્રમીઓને ભોગ સાથે રોગની સાધના પૂરા સસારને આશીર્વાદ સમાન બનવા પામે છે. કેમકે બ્રહ્મચર્યાશ્રમ, સન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ નામના ત્રણ આશ્રમની પવિત્રતા તથા શુદ્ધતા ગૃહસ્થાશ્રમની પવિત્રતા ઉપર નિર્ભર છે. ગૃહસ્થાશ્રમની શુદ્ધિ અને પવિત્રતા કેવળ લાખ કરોડોની શ્રીમંતાઈ કે ગમે તેવી સત્તાના ભેગવટા ઉપર નથી પરંતુ પોતાના ભેગપ્રધાન જીવનમાં યદિ વેગ પ્રધાનતા કે સાધનાનું મિશ્રણ થઈ જાય કે કરી લેવામાં આવે તે નાગા સુગંધ ભળે છે. ગ એટલે કેવળ પદ્માસન વાળીને બેસી જવાનું કે હાટ હવેલી પુત્ર પરિવારને ત્યાગ કરી સર્વથા નિષ્કામય જીવન જીવીને પૂર્ણ કરવાનું નથી, પણ મળેલી કે મેળવેલી ભાગ સામગ્રીને મર્યાદિત કે સંયમિત કરવી તેને જગ કહે છે. કેમકે જ્યાં સુધી પાપોને માર્ગ કે સર્વથા નિરર્થક પાપ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી પદ્માસન, જાપ, તપ, દાન, પૂજાપાઠ ફળદાયી નથી બનતાં માટે જીવનમાં પાપમાર્ગને (આશ્રવમાગને) સંયમિત કે મર્યાદિત કરવા તે રોગ છે, જેને જૈન શાસન ભેગોપભેગ વિરમણ વ્રત” કહે છે. માણસ માત્ર ગમે તેટલે શ્રીમંત કે સત્તાધારી હોય તે પણ તેનું પુણ્ય કે શારીરિક શક્તિ અધૂરી જ હોય છે અને તેથી જ ભેગેછા હોવા છતાં પણ તે બધી વસ્તુઓને એક સાથે ખાઈ શકતો નથી કે ખરીદી શકતું નથી. શક્તિ છે તે વસ્તુની દુર્લભતા છે, કદાચ સુલભતા હોય તો પાચનશક્તિનો અભાવ હોય છે, કદાચ પાચનશક્તિ હોય તે શરીરની બિમારીના કારણે ખાઈ શકતા નથી. Page #255 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૬ ૧૯૭ ગોપભેગનાં સાધન છે પણ ભેગશક્તિ ક્યાં છે? ઈત્યાદિક અગણિત પ્રશ્નો આપણું જીવનને સંતપ્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં જૈન શાસન કહે છે કે “માનવ, એ માનવ! તું થોડીવાર માટે વિચાર કર, સસારમાં અનંત અને ઉપગ્યના પદાર્થો વિદ્યમાન હોવા છતાં જ્યારે તે આપણા જીવનને માટે ઉપયુક્ત થઈ શકતા નથી તે તેમના ભેગની આકાંક્ષા કરીને તું તારા મનમાં શા માટે ચચલતા ઊભી કરે છે? યાદ રાખજે જ્યાં જ્યાં ચ ચલતા છે ત્યાં શાતિ નથી અને સમાધિ નથી. માટે જે પદાર્થો ભેગમાં આવી શકતા નથી તેનો ત્યાગ કરવામાં કે તેને મર્યાદિત કરવામાં તને શું વાંધો છે ? કેમકે સ યમિત જીવનમાં જ શાંતિ અને સમાધિ રહી શકે છે, ટકી શકે છે, અને આર્તધ્યાન વિનાનુ જીવન બનાવીને સ્વસ્થતા કેળવી શકાય છે. આ કારણે જ પગ વિરમણ અને અનર્થદંડ વિરમણ વ્રતની વ્યવસ્થા કેવળ જૈન શાસનમાં જ રહેલી છે વ્યવહારમાં મોટાં પાપોને લૌકિક શાસને પણ વર્ણવ્યા છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ પાપને ઓળખાવનાર જૈન શાસન સિવાય બીજું એકેય શાસન નથી. માણસ માત્ર કંઈક વિચારબળ કેળવે અને ઈન્દ્રિયને તથા મનને ગુલામ ન બને તે ભેગી જીવનમાં પણ એમની આરાધના સરળ બની શકે છે રાજરાણીનું જીવન વ્રતધારી હોવાથી ભેગી છતાં પણ રોગી જેવાં હતાં એક દિવસે પૌષધશાળામાં પૌષધોપવાસમાં સ્થિત રહેલા ઉદાયન રાજાને આવે સંકલ્પ થયે કે “જે નગરમાં, ગામમાં, નિગમમા ભગવાન મહાવીરસ્વામી વિચરે છે તે ગ્રામનગરાદિને પણ ધન્ય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેઓ ત્રિકાળવંદનાપૂર્વક દેવાધિદેવને નમસ્કાર કરે છે તે ભાગ્યશાળીઓ પણ ધન્યવાદને પાત્ર છે. જે ભૂમિ પર પરમાત્માનાં ચરણ પડે છે તે ભૂમિને પણ ધન્યવાદ અને તે ગૃહસ્થને પણ લાવાર ધન્યવાદ છે. જેમનાં ઘરનું ભજન, પાણું, વસ્ત્ર, અને ઔષધ અરિહતને અથવા તેમના મહાપવિત્ર સાધુ સાધ્વીએનાં પાત્રમાં પડતું હોય છે ? ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં સિંધુ સૌવીર દેશમાં પધારે અને મારી નગરીને પવિત્ર કરે, સમવસરણની રચના થાય અને તેમાં જનતા બેસે તથા હુ પણ ભગવંતના ચરણમા બેસીને ધર્મોપદેશ સાંભળું. આશ્રવ અને સંવરના ભેદે અને ભેદાનભેદોને બરાબર સમજી મારા જીવનમાંથી આશ્રનો ત્યાગ કરી સંવરધર્મની આચરણ કરું. આવા પુણ્યકર્મોના ઉદય મારા ભાગ્યમાં ક્યારે આવશે ? આવા વિચારો કરતાં ઉદાયન રાજાએ ધર્મ જાગરિકા કરી પ્રાતકાળે પૌષધ પારું, આ બાજુ ભગવાન મહાવીરસ્વામી પણ ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતા વીતભય નગરના મૃગવન નામના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણમા બિરાજમાન થઈને પ્રભુએ ધર્મોપદેશ આપે. ઉદ્યાનરક્ષક માળીએ રાજાને વધામણાં આપ્યાં અને ખુશ થયેલા રાજાએ સ્નાન કર્યું તથા વેષભૂષા સજીને સમવસરણ તરફ રાજા આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને યથાયોગ્ય આસને બેઠા, ધર્મોપદેશ સાભળ્યો. વૈરાગ્યવાસિત રાજાએ દીક્ષાનો ભાવ કર્યો અને કહ્યું કે, “પ્રભે ! હું મારા પુત્રને રાજગાદી પર બેસાડીને આપશ્રી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું કે, “હે રાજન ! સારા ધર્મકાર્યોમાં વિલંબ કરશે Page #257 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૬ ૧૯૯ નહિ” ત્યાર પછી તે હાથી પર બેસીને રાજમહેલે આવ્યું. પરંતુ તેના વિચારોમાં આ પ્રમાણે પરિવર્તન થયું “મારે પુત્ર રાજનીતિમાં કુશળ છે, લાડકવાય છે, સંધિ–વિગ્રહ અને મ ત્રશક્તિમાં દીર્ધદષ્ટિ ધરાવનાર છે. આવા પુત્રને રાજગાદી ઉપર બેસાડતાં તે મેહમાં લપટાઈને દુર્ગતિને માલિક ન થાય માટે મારા ભાણેજ કેશિકુમારને રાજ્ય સેંપવું તે મને ઠીક લાગે છે.” એમ સમજીને મંત્રીઓને બોલાવ્યા. તેમની સલાહ લીધી અને સારા મુહુ ભાણેજને રાજ્યાભિષેક અને પિતાને દીક્ષા લેવાને સમય નકકી કરાયે. ત્યારપછી ભાણેજને રાજ્યાભિષેક કરીને પિતે શુભ લગ્ન, નવમાશ દિનશુદ્ધિ અને ચંદ્રસ્વરમાં દીક્ષા લીધી અને વિવિધ પ્રકારે જ્ઞાન, ધ્યાન, તપથી સંવે કર્મોને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. રાજકુમારને આર્તધ્યાન: પિતાના પુત્ર અભિજિતુ કુમારને રાજગાદી નહિ દેવામાં ઉદાયન રાજાને અભિપ્રાય સારો હોવા છતાં પણ કુંવરના મનમાં એ વિષયને સંતાપ હતું કે, “રાજાએ મને રાજગાદી ન આપતાં કેશિકુમારને આપી તે સારુ ન કર્યું ” પછી તો આર્તધ્યાન વધતું ગયું અને પિતાને સરસામાન લઈને ચ પાનગરીમાં કુણિક રાજાને મળે અને ત્યાં જ સ્થાયી બની ગયે ઘણું વર્ષો સુધી શ્રાવકધર્મની આરાધના કરી. ૫ દર દિવસની સલેખના કરી ૩૦ ટંકનું ભેજન છેડયું છતાં પણ મૃત્યુકાળ પાસે આવતા પિતાની સાથે બધાયેલું વૈર ન છૂટ્યુ. વૈરપાપનું પ્રતિક્રમણ ન કર્યું માટે મૃત્યુ પામીને ભવનપતિના આવામા આતાપના સુરકુમાર નામે દેવ થયે, જ્યાં એક પલ્યોપમની આયુષ્ય મર્યાદા છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રમણોપાસક ધર્મ (શ્રાવક ધર્મ) સ્વીકાર્યા પછી પણ અભિજિત કુમાર હદયના પવિત્ર ભાવથી શ્રાવક ધર્મને આરાધી શક્યો નથી. માટે પ્રતિ સમયે વિરાધના વધતી ગઈ, જેમાં હૈયાની કલુષિતતા, આર્તધ્યાન, રાગ તથા ટ્રેષના ભાવે મુખ્ય હોય છે ચંપાનગરીના ઘણા શ્રમણોપાસકે સાથે રહેવા છતાં પણ, તેમની સાથે દ્રવ્યારાધના કરતાં પણ ભાવ આરાધનાને જીવનમાં લાવી શક્યો નહિ અને પિતાપ્રત્યેનો રોષ ઓછો થયે નથી અથવા ઓછો કરવા માટે પુરૂષાર્થ પણ કરી શક્યો નથી. મેહકર્મનો ઉપશમ હૈયાના કાય કરી શકતા નથી. માટે જ “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેવાયું છે. અને દ્રવ્યથી પ્રતિક્રમણ–પૌષધ-તપ-જપ કરવા છતા પણ આવા શ્રાવકે વૈમાનિક ગતિ મેળવી શકતા નથી. અભિજિત્ કુમાર અગ્નિકુમારના ભવથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને મોક્ષમાં જશે. શતક ૧૩ને ઉદેશો છઠ્ઠો પૂણ. એક Page #259 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૭ ભાષા સંબંધી વકતવ્યતા : આ સાતમા ઉદેશામાં ઘણા પ્રકારના પ્રશ્નોત્તરે છે, જે જ્ઞાતવ્ય, મનનીય અને ઉપાદેય છે. પ્રારંભમાં ભાષા માટેની વક્તવ્યતા છે. બીજાઓને આપણું હૈયાના ભાવ સ્પષ્ટ શબ્દોમાં સમજાવી શકીએ તેને ભાષા કહે છે. “માધ્યતે ફર મા” જેનાથી બેલાય અથવા જે બેલાય તે ભાષા છે. શરીરધારી આત્માને જ મુખ-નાક-દાત–૪–તાલુ આદિની પ્રાપ્તિ હેવાથી તે બેલી શકે છે. સારાશ કે ભાષા જીવાત્મા દ્વારા ઉત્પાદ્ય છે અને જે ઉત્પાદ્ય હોય તે પૌગલિક જ હોય છે તથા આઘાત તથા પ્રત્યાઘાત તેના ધર્મો છે. સંસારમાં સમ્યજ્ઞાન કરતાં મિથ્યાજ્ઞાન, વિપરીત જ્ઞાન અને પૂર્વગ્રહ જ્ઞાનના પરમાણુઓ અનંતગુણ વધારે હોવાથી તેમની અસરતળે આવેલા માણસોને યથાર્થજ્ઞાન હોતું નથી. પૂર્વગ્રહથી ગ્રસિત હેવાના કારણે સમ્યજ્ઞાન મેળવવાને માટે તેઓ પ્રયત્નશીલ પણ હોતા નથી. માટે જ તેઓ કહે છે કે ભાષા વ્યવહારમાં બોલાતા શબ્દો પૌદ્ગલિક નથી હોતા પણ ગુણ છે. પરંતુ સંસારને સર્વથા ઠેઠ માણસ પણ એટલું તે જાણે છે કે “ગુણે કેઈને પણ આઘાત પ્રત્યાઘાત કરતું નથી, જ્યારે શબ્દોમાં તે આઘાતત્વ અને પ્રત્યાઘાતત્વ અવશ્યમેવ રહેલું જ છે. વર્ણાત્મક હેવાથી શબ્દો ગુણ હોઈ શકે નહિ. પણ પુદ્ગલ હોય છે. શબ્દોમાં સ્પર્શ પણ રહેલે છે કેમકે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કાન ઇન્દ્રિયને તેને સ્પર્શ થયા પછી જ સાંભળનાર સાંભળે છે. ગુણોમાં સ્પર્શ હોતો નથી. શબ્દો ઉત્પાદ્ય હોવાથી પૌરુષેય છે, ચૈતન્યશક્તિ સંપન્ન આત્મા શબ્દોને ઉત્પાદક હોવાથી તેમની ઉત્પત્તિ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અપૌરુષેય શબ્દો કેઈએ સાંભળ્યા નથી, કેઈ સાભળતા નથી અને સાંભળશે પણ નહિ, ઈત્યાદિક કારણથી શબ્દો પૌગલિક છે. હવે આપણે ભગવતી સૂત્ર તથા ટીકાકારોને સાંભળીએ. - શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે, “હે પ્રભે! બોલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે ? કે નથી ? ભાષાને પ્રયોગ જીવ કરે છે અને સંસારના બંધન તથા મેક્ષ આદિની વ્યવસ્થા ભાષા દ્વારા જીવ કરે છે માટે જ્ઞાનની જેમ ભાષા પણ જીવનો ધર્મ છે ? તથા ધર્મ અને ધર્મીમાં અભેદ હોવાથી ભાષા શુ આત્મસ્વરૂપ છે ?” “ભાષા માત્ર શ્રેગ્નેન્દ્રિય દ્વારા ગ્રાહા હોવાથી તે રૂપી છે, તેથી શુ તે આત્માથી ભિન્ન ગણી શકાય?” ભગવંતે કહ્યું કે, “તે ભાષા વર્ગણાઓથી ઉત્પન્ન થવાને કારણે પૌગલિક છે, અને જીવાત્મા દ્વારા ઉપયુક્ત થાય છે. હાથ વડે ફે કાતા માટીનાં ઢેફાની જેમ તથા આકાશની જેમ જડ છે. જીવથી વ્યાપાર્યમાણ હોવા માત્રથી ભાષા આત્મસ્વરૂપ બનતી નથી.” ભાષા રૂપી છે ? અરૂપી છે ? વર્ણગંધરસ અને સ્પર્શ જેમાં હોય તે મૂર્ત (રૂપી) કહેવાય છે. ગૌતમસ્વામીજી જાણવા માંગે છે કે, “કાનમાં ધારણ કરેલાં આભૂષણો કાનને ઉપકાર અને નાશ કરે છે તેવી રીતે મીઠી-મધુરી, સત્ય અને વિનય વિવેકપૂર્વકની ભાષાથી Page #261 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદેશક-૭ ૨૦૩ સાંભળનારનાં કાનને અનુગ્રહ થાય છે, અને કડવી-કઠેરકર્કશ-હિંસક તથા અસત્ય ભાષાથી કન્દ્રિયનો ઊપઘાત પણ થાય છે માટે ભાષા શું રૂપી છે? અને ચક્ષરીન્દ્રિયથી ભાષા ગ્રહણ થતી નથી માટે ધર્માસ્તિકાયની જેમ તે અરૂપી છે ?” જવાબમાં ભગવંતે કહ્યું કે, “ગૌતમ ! મારા શાસનમાં ભાષા રૂપી છે, પણ અરૂપી નથી. ધર્માસ્તિકાયની જેમ ચક્ષુથી અગ્રાહ્ય હોય તેટલા માત્રથી ભાષામાં અરૂપીત્વ સિદ્ધ થતું નથી. જેમ કે પરમાણુ, વાયુ કે પિશાચાદિ ચક્ષુગ્રાહ્ય નથી હોતા તે પણ તે રૂપી જ હેય છે. આ પ્રમાણે ચક્ષુથી અગ્રાહ્ય હોવા છતાં પણ "ભાષા રૂપી છે. હે પ્રભો ! ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે? સારાંશ કે, “ભાષા અનાત્મરૂપ હોવા છતાં પણ જીવના શરીરની જેમ સચિત્ત પણ હોઈ શકે છે અને જીવ દ્વારા નિસૃષ્ટ પુગલમય હોવાથી ભાષા અચિત્ત પણ હોઈ શકે છે?” જવાબમાં કહેવાયું કે, “હે ગૌતમ! ભાષા સદેવ પૌદગલિક હોવાથી અને જીવ દ્વારા નિસૃષ્ટ હેવાના કારણે પણ અચિત્ત જ હોય છે.” હે પ્રભે ભાષા શું જીવસ્વરૂપવાળી છે કે અજીવ સ્વરૂપવાળી છે?” - જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! ભાષા ઉછુવાસાદિ પ્રાણધારણવાળી નહિ હોવાથી તે અજીવરૂપ જ હોય છે. ભાષાને વ્યવહાર જીવને જ હોય છે, અ ને હોતે નથી, માટે પુરૂષ પ્રયત્ન વિનાની અપૌરુષેયી ભાષા કોઈ કાળે પણ હોતી નથી.” Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાષણ પહેલાની ભાષા ભાષા નથી તેમ બોલાઈ ગયેલી પછીની ભાષા પણ ભાષા નથી. જ્યારે જે સમયે ભાષા બોલાતી હોય છે ત્યારે તે ભાષા ભાષારૂપે કહેવાય છે. જેમાં માટીના પિંડને ઘડે કહેવાતું નથી, તેમ ફૂટી ગયેલે ઘડે પણ ઘડે કહેવાતું નથી, પણ ઘડાની વિદ્યમાન અવસ્થામાં જ તેને ઘડે કહીએ છીએ. તે પ્રમાણે બેલાયા પહેલા જેની ઉત્પત્તિ જ નથી અને બોલાયા પછી શબ્દ નાશ પામ્યા છે માટે તેને ભાષા શી રીતે કહેવાય? તેથી જે સમયે ભાષા બોલાય છે તે ભાષા છે જે પિતાને અર્થ મૂકીને નાશ પામે છે. “આ તે કાર છે જેને તમે પહેલા બેલી ગયા હતા.” આ બેલાતે પ્રકાર એટલા માટે અસત્ય છે કે યદ્યપિ “ગ”નું સ્વરૂપ એક સમાન છે, તે પણ પહેલાનો ઉચ્ચારાયેલે તે ગકાર નાશ પામે છે અને અત્યારે ઉપચારાતે “ગકાર પહેલા “ગકારથી સર્વથા જૂદો જ છે, માટે ઉચ્ચારણે કરાતી ભાષાને જ ભેદ થાય છે, એટલે કે મદ પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દ અસંખ્યાત પ્રદેશાત્મક અને સ્થૂળ હોવાથી સંપ્રખ્યાત અવગાહના વણઓને પાર કરીને તેનું ભેદન થાય છે (નાશ થાય છે. અર્થાત્ તે શબ્દરૂપ દ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દ પરિણામને ત્યાગ કરે છે, જ્યારે મોટા પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દો સૂક્ષ્મ હોવાથી તથા વધારે હોવાથી અને તગણી વૃદ્ધિરૂપે વર્ધિત થઈને છએ દિશાઓમાં કાન્તનો સ્પર્શ કરે છે (અહીં કે બીજે સ્થળે પણ ભાષ્યમાણ ભાષાને ગ્રહણ કરવી.) ભાષાના ચાર પ્રકાર–હે ગૌતમ! સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષારૂપે ભાષા ચાર પ્રકારે છે, જેનું વર્ણન પહેલા અને બીજા ભાગમાં આવી ગયું છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૭ ૨૦૫ સંસારભરમાં મનુષ્યેા ચાર પ્રકારના હાવાથી ભાષાના પણ ચાર ભેદ પડ્યા છે. ૧. કેટલાક ભાગ્યશાળીએ સ્વભાવથી જ સત્ય ભાષા ખેલનારા હાય છે, તેમના જીવનમાં ચાહે હજારા અંતરાયે આવે, જીવનમાં લૂખા સૂકા રેટલાએ ખાવા પડે, ઉન્નતિની તા ગમે તેટલી હાથમાંથી ચાલી જાય તેા પણ સત્ય ભાષાથી જ પેાતાના વ્યવહાર ચલાવશે. ઘેાડી વધારે વિચારણા કરીએ તે આપણને ખ્યાલ આવશે કે તે ભાગ્યશાળીએ ગમે તેવા નિમિત્તે પણ જૂઠ ભાષણને પાપ તથા મિથ્યાત્વ જ માનનારા હેાવાથી પેાતાના વ્યાપાર કે વ્યવહાર પણ મર્યાદિત રાખશે જેથી કચાય પણ જૂઠ ખેાલવાનું, જૂઠી સાક્ષી દેવાનું, કૂડતેલ માપ કરવાનું કે ભેળસેળ કરવાનું નતુ નથી, તેમ તેવા પ્રસ ગે। ઊભા થવા પામતા નથી. ૨. દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવીને અગણિત માનવા એવા પણ હોય છે કે સત્ય ખેલવામાં પાપ નહિ તે પણ ઢોંગ જ માનનારા હાય છે તેઓને અકાટ્ય સિદ્ધાન્ત હાય છે કે જૂઠ ખેલ્યા વિના પૈસે મળતા નથી, તે વિના પેાઝીશન વધતું નથી, અને તે વિના સમાજમાં, ટ્રસ્ટમાં, દેશમાં કે કે જાતપાતમાં આગેવાન થવાતું નથી. જ્યાં સુધી કોઇ પણ ટ્રસ્ટની આગેવાની ન મળે તેા જીવન, ભણતર, ચાલાકી, ચતુરાઈ બધીયે ધૂળધાણી છે, માટે એવા જીવા ખાટા વ્યવહાર, વ્યાપાર, તાલમાપ, વ્યાજ, ભેળસેળ અને કાળા બજારને છેડી શકતા નથી મહાવીરસ્વામીના પ્રરૂપેલા ત્રીજા વ્રત પ્રત્યે શ્રદ્ધા રાખનારા હોવા છતા પણુ જીવન વ્યવહારમાં તેના પ્રત્યે આંખમિંચામણાં કરી પોતાના જીવનમાં ત્રીજું વ્રત લાવી શકતા નથી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬, શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને ખોટા ધંધા છેડી પણ શકતા નથી. તેઓ પોતાના ગૂઢ, મૂઢ અને ગુપ્ત હૈયામાં લક્ષ્મીદેવીના પરમપાસક હોવાથી પાકે પાયે માનીને બેઠા હોય છે કે અત્યારે તે જૂઠ-પ્રપંચ કરીને લાખો કરોડોની માયા ભેગી કરી લઈએ, પછીથી કથિત અનુષ્ઠાન કરીને કરાવીને પાપ ધોઈ નાંખીશું, ઈત્યાદિ અસંખ્ય પ્રસંગે તે જીવાત્માઓમાં હોય છે. ૩. આંતર હૈયાના કેરા ધાકેર હોવાથી માયામૃષાવાદના ઝૂલણે ખૂલનારા ઘણે ભાગ્યશાળીઓને, ધર્મના અધિકારી તથા ઠેકેદારોને, રાજનૈતિકને, મિનીસ્ટને, શ્રીમંતને તેમજ નાની મોટી સંસ્થાને સ ચાલકને આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અથવા તેમની સાથેના વાર્તાલાપમા આપણે અનુભવી રહ્યા હોઈએ છીએ કે તેઓ જ્યારે બેલતા હોય છે ત્યારે તેમની ભાષામાં સત્યતા પણ હતી નથી, અસત્યતા પણ હતી નથી. પર તુ પોલીટીકલ ભાષા (માયામૃષાવાદ)નો ચક્કા જ હેય છે. આવા ભાગ્યશાળી ટીનાપલથી ધોયેલા ઉજળાં કપડાં પહેરેલા હેવાથી જૂઠ બોલવામાં માનતા નથી, અને હૈયાના નિષ્ફર હોવાથી સત્ય બોલવામાં રતિમાત્ર શ્રદ્ધા ધરાવતા નથી. માટે પિોલીટીકલ ભાષાનો અભ્યાસ કરીને, વધારીને આખી જિંદગી સુધી પિતાના માનેલા પોલીટીકલના મૂલણે ઝૂલવાના નશામાં ચકનાચૂર હોય છે. પછી તે નશામાં બેભાન બનેલા તેઓ પિતાના વડીલે, ગુરુદે, પુત્ર, માવડી અને છેવટે ધર્મપત્ની સાથે પણ વાતેવાતે પોલિટીકલ ભાષાને ઉપયોગ કરી પિતાની જાતને ધન્ય માને છે અથવા જીવનધનને સર્વથા ધૂળધાણું કરે છે. ૪. અસત્યામૃષા–આ ભાષાના માલિકે ધર્મના ઊંડા Page #265 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૭ ૨૦૭ ણમાં ઉતરતા નથી, તેમ પ્રાયઃ કરીને ઉતરવા જેટલી ક્ષમતા પણ ધરાવતા નથી, છતા પણ હૃદયના ભદ્રિક, પાપભીરુ તથા વિશ્વાસઘાતને પાપ માનનારા હોવાથી તેઓ કેવળ વ્યાવહારિક ભાષાને આશ્રય લઈને જીવનયાપન કરતા હોય છે. અરિહંતેનું શાસન હંકાની ચેટ સાથે ફરમાવે છે કે સત્ય ભાષા બોલનારા જી ભાષા સમિતિના સ્વામી બને છે અને ઘણુ પાપમાથી પોતાના અમૂલ્ય જીવનને બચાવી લેનારા હોય છે. જ્યારે વચલા બંને જીવાત્માઓ ભાષાસમિતિનું દેવાળું કાઢીને અરિહંતના શાસનની એક વાર નહિ પણ હજારવાર આશાતના કરે છે. માટે જ કહેવાયું છે કે “ભાષા સમિતિ ન ઓળખી જિનશાસનનું મૂળ કરણ લેખે લાગે નહિ જાય ધૂળમાં ધૂળ.” મન માટેની વક્તવ્યતા : સમ્યગજ્ઞાન મેળવવાને કે વધારવા માટે સર્વથા બેદરકાર માનવનું મંતવ્ય છે કે “મન અને આત્મા એક જ છે. પરત આ માન્યતા ભ્રમણાત્મક એટલા માટે છે કે જીવ ચૈતન્યસ્વરૂપી અને મન પૌગલિક હોવાથી જડ છે માટે બંને એક નથી - પણ સર્વથા જૂદા છે. જીવ અજરઅમર અને અજન્મા છે. જ્યારે મને તેનાથી વિપરીત છે, જે આત્માની માફક શરીરવ્યાપી છે. - દ્રવ્યમન અને ભાવમન એમ મનના બે ભેદ છે. વિદ્યમાન ભવમાં અંતિમ સમયે ઈન્દ્રિયની સાથે દ્રષ્યમનની પણ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમાપ્તિ થઈ જાય છે અને ગર્ભસ્થ જીવ જ્યારે મન:પર્યાપ્તિ દ્વારા મનની રચના કરે છે ત્યારે પુનઃ દ્રવ્યમનનો માલિક બને છે અને ભાવેન્દ્રિાની જેમ ભાવમન જીવની સાથે સદૈવ સહચારી હોય છે. રાગદ્વેષ મેહપ્રમાદ આદિ કારણોને લઈને ભવભવાંતરના કરેલા કુસંસ્કારે, અપરાધો, હિંસાત્મક વિચારે આદિનું સંગ્રહસ્થાન મન પાસે હોવાથી જીવની જેમ મનની પણ અનંત શક્તિઓ છે. હવે આપણે સૂત્ર અનુસારે મનની વ્યવસ્થિતિ જાણીએ. મન આત્મા નથી પણ અનાત્મા છે.” “અરૂપી નથી પણ પૌગલિક હેવાથી રૂપી છે.” સચિત્ત નથી પણ અચિત્ત છે.” જીવરૂપ નથી પણ અજીવરૂપ છે. - જીમાં જ તેને સદ્ભાવ છે, અને મન હતું જ નથી.” ભેગવાઈ ગયેલી કે ભેગવવાની કઈ પણ વસ્તુના મનનની પહેલાં મન હોતું નથી, પરંતુ ભુત કે ભેચ્ય પદાર્થના મનનના સમયમાં જ મન હોય છે અને ત્યારપછી તેનું ભેદન થાય છે. મનના ચાર પ્રકારે જેમ સમજવા છે, તે ચાર પ્રકારની ભાષાની Page #267 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૭ - ' ૨૦૯ કાય( શરીર ) માટેની વક્તવ્યતા : શરીરની વિદ્યમાનતા હોય ત્યારે જ મન હોય છે. તેથી શરીર સંબંધી પ્રશ્ન પૂછને શ્રી ગૌતમસ્વામી કહે છે કે, હે પ્રભો ! શરીરથી આત્મા ભિન્ન છે ? અભિન્ન છે? એટલે કે આત્મા અને શરીર એક જ છે કે બંને જુદાં જુદાં છે ? યદિ બને એક જ હોય તે શરીરના નાશમાં જેમ હાથ, પગ, આંખ, કાન, નાક આદિ બળીને ભસ્મ થઈ જાય છે તેમ આત્માનો પણ નાશ થઈ જ જોઈએ પણ તેમ થતુ નથી. કદાચ થાય તે પરલોકના નાશમાં પરલેકમા જનારનો અભાવ હેવાથી પરલેક(સ્વર્ગ, નરક આદિ)ને પણ અભાવ થશે. પણ આવું કેઈ કાળે બનતું નથી, બન્યું નથી અને બનશે નહિ શરીરને આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરથી કરાયેલાં કર્મો આત્મા સાથે સંબંધિત શી રીતે થશે ? જેમ રામજી અને શામજી બંને જુદા છે, માટે રામજી પાન ચાવે તે શામજીનું મેં લાલ થઈ શકતું નથી, તેવી રીતે ખાનપાન–મજ આદિ શરીરે કરેલાં હોવાથી તે દ્વારા બંધાયેલું પાપ આત્માને શી રીતે લાગશે? જવાબમાં યથાર્થવાદી ભગવતે કહ્યું, “હે ગૌતમ! આત્મા શરીરરૂપ પણ છે અને તેનાથી ભિન્ન પણ છે. લોખંડને ગળ અને અગ્નિની જેમ બંનેમાં અભિન્નતાના કારણે જ શરીર દ્વારા કૃતકાર્યોનું સંવેદન આત્માને થાય છે, તેમ શરીરના માધ્યમથી કરાયેલાં કમેને લઈને આત્માને ભવાતરમાં પણ તેનું વેદના થાય છે અને તે પ્રમાણે જીવ માત્ર કર્મોને જોગવી રહ્યા છે, જે સૌને પ્રત્યક્ષ છે. યદિ આત્મા અને કાય(શરીર)ને સર્વથા ભિન્ન માનવામાં આવે તે કરાયેલાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મોને નાશ, નહિ કરાયેલાં કર્મોને ભગવટો આ બે દોષ લાગુ પડે છે, કેમકે કૃતકર્મો અવશ્યમેવ ભક્તવ્ય જ હોય છે તથા અકૃતકનુ વેદન કેઈકાળે પણ થતું નથી. કેટલાક આચાર્યો “કાય શબ્દથી કાશ્મણ શરીરનું ગ્રહણ કરે છે જેને સંબંધ સંસારી આત્મા સાથે અભિન્ન કહ્યો છે અને ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ આત્મા ભિન્ન છે, તેને સંગ્રહ અને નાશ થતાં વાર લાગતી નથી. શરીર રૂપી છે કે અરૂપી ? જવાબમાં કહેવાયું કે, “શરીર રૂપી પણ છે અને અરૂપી પણ છે.” પૌગલિક હોવાથી અને ઔદારિકાદિ શરીરે સ્કૂલ હેવાથી પણ રૂપી છે. કાર્પણ શરીરમાં અતિ સૂક્ષ્મતા હોવાથી શરીર અરૂપી પણ છે. શરીરમાં જ્યા સુધી જીવ છે ત્યાં સુધી તે સચિત્ત છે, અને મૃતાવસ્થામા તે અચિત્ત છે. ઔદારિકાદિ શરીરમાં ઉચ્છવાસાદિ ક્રિયાઓ હોવાથી શરીર જીવસ્વરૂપ અને કાશ્મણ શરીરમાં તેને અભાવ હોવાથી અજીવસ્વરૂપ છે. જીમાં કાય (શરીરાકાર) હોય છે. તેમ અજીવ એવા પગલેમા પણ હાથપગ આદિ હોવાથી કાય કહેવાય છે. જીવસંબંધ પહેલાં અને ભવિષ્યમાં પણ જેમાં જીવને સ બંધ થવાનો છે તે મરેલા દેડેકાના ચૂર્ણમાં પણ જીવસંબંધ છે. . પુદ્ગલેનું ગ્રહણ થવાના સમયે પણ કાર્યને સભાવ Page #269 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૭ ૨૧૧ છે, અને જીવ દ્વારા કાયતકરણરૂપ કાયને સમય વ્યતીત થયા પછી પણ મૃત શરીરમાં કાય હાય છે. કાયરૂપે ગ્રહણ થયા પહેલાં પણ કાયનું ભેદન દ્રવ્ય કાયની અપેક્ષાએ થાય છે, કેમકે પુદ્ગલેને ચય અને ઉપચય પ્રતિ સમયે થતા રહે છે અને મુઠ્ઠીમાં ભરેલી રેતી જેમ ક્ષણે ક્ષણે સસ્તી જાય છે તેમ શરીર ગ્રહણ કરવાના સમયે શરીરનું ભેદન થાય છે તથા કાય સમય વ્યતીત થયે કાયને ભેદ થાય છે. પરમાત્માએ શરીર સાત કહ્યાં છે. - (૧) દારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વેકિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાશ્મણ. મરણ વકતવ્યતા : જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં મરણ અવસ્થંભાવી છે. અમરફળનું ભજન કે અમૃત ઘૂંટડાનુ પાન તે બિચારા કવિએની કલ્પના માત્ર જ હોય છે. અથવા કેઈની ખાનદાનીમાં ચાર–પાચ દશ પેઢી સુધી ટૂંકા આયુષ્યવાળા જ જમ્યા હોય છે અને બીજાને ત્યાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા મનુષ્યનો જન્મ થયે હેય છે, ત્યારે ટૂંકા આયુષ્યવાળા કહેશે કે આ જીવ મારા બાપના સમયમાં હાજર હતા. યાવત્ દાદા પરદાદા તેના દાદા આદિ અમારી આઠ-દશ પેઢીએ આ માણસને Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જે છે. કેઈક ગામના નાકે આંબલી આદિનું ઝાડ ઊભું હોય છે ત્યારે પણ લકે કહે છે કે, “આ ઝાડને મારા પરદાદા, દાદા અને બાપા પણ એમને એમ જોતા આવ્યા છે. ઈત્યાદિ કારણોને લઈને કેક્તિ રચાઈ જાય છે કે અમુક જીવ અમર હોય છે. વસ્તુતઃ તેવું હોતું નથી આ અને આવી કલ્પનાઓમાં આયુષ્યકર્મની મર્યાદાને ચમત્કાર રહે છે. મનુષ્યની આયુષ્ય મર્યાદા ૮૪ લાખ પૂર્વની છે અને યુગલિકે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે જે મનુષ્ય નિના જ જીવો કહેવાય છે. બંધાતું કે બાંધેલું આયુષ્યકર્મ ઈશ્વરને આધીન નથી, પરંતુ કર્મસત્તાને આધીન છે. અને આઠે કર્મોમાં આયુષ્યકર્મ કેવળ એક જ વાર બંધાય છે, જે બેડીની ઉપમાવાળું છે. હાથકડી (બેડી) પહેરેલે માણસ જેમ જેલરને આધીન હોય છે તેમ ચારે ગતિના ચેરાશી લાખ એનિના જીવાત્માઓ પણ આયુષ્યકમ રૂપી બેડીને આધીન છે અને જ્યાં સુધી આ બેડીમાં બંધાયેલા જીવાત્માને મૃત્યુનાં હજારો નિમિત્તો મળે તે પણ તે મરી શકતા નથી અને સાવ નિરંગી માણસ વાતેના તડાકા મારતા-મારતે પણ આંખના પલકારે મૃત્યુને શરણ થાય છે. માનવ માત્રને સર્વથા પક્ષ મૃત્યુ સંબંધીની વક્તવ્યતા મહાવીરસ્વામીના શાસન પ્રમાણે આ રીતે જાણીએ. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! મૃત્યુ પાંચ પ્રકારે છે... ૧. આવીચિક મરણ ૨. અવધિ મરણ.. ! Page #271 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૭ ૨૧૩ ૩. આત્યન્તિક મરણ ૪. બાળ મરણ ૫. પંડિત મરણ અગમનિગમનું જ્ઞાન પર્ષદાને સૂક્ષ્મ પ્રકારે થાય તે માટે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, “જેમ તળાવમાં કે સમુદ્રમાં પહેલું મોજું ઉત્પન્ન થાય છે અને પાછળથી ઉત્પન્ન થઈને આવનારા મજા સાથે મળીને પહેલું મેજુ નાશ પામે તેવી રીતે જે જીવાત્માએ આયુષ્યકર્મના જેટલા પ્રમાણમાં દલીકે બાંધ્યા હોય છે તે પિતાની સ્થિતિ પ્રમાણે પ્રતિ સમયે ઉદયમાં આવતા જાય છે અને બીજા સમયે ઉદયમાં આવનારા દલિકે સાથે પહેલાનાં દલિકે નાશ પામે છે, તે મૃત્યુનું નામ આવીચિક મરણ કહે છે. ઉદાહરણ રૂપે ગત ભવમાં મનુષ્યગતિનું આયુષ્યકર્મ બાંધીને અને તે ભવ પૂર્ણ કરીને જે સમયે માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી મનુષ્યભવના આયુષ્યકમનું વદન ચાલુ થાય છે. નિષેક અવસ્થાની મર્યાદામાં પ્રવેશ પામેલા તે કર્મ દલિકે પ્રતિસમયે વેદાતા જાય છે અને નિર્જરાતા જઈને નાશ પામે છે પ્રત્યક્ષ દેખાતા સસારના સ્વરૂપનો નિર્ણય કોઈક સમયે વ્યવહાર પદ્ધતિએ કરાતે હોય છે, જ્યારે બીજા સમયે નિશ્ચય પદ્ધતિથી કરાતે હોય છે બંને દષ્ટિએ પિતપિતાનાં સ્થાનમાં પ્રધાન છે, તેમ છતા પણ નિશ્ચયદષ્ટિને અપલાપ કરીને કેવળ વ્યવહારદષ્ટિથી જ કરેલા નિર્ણયથી જીવનમાં ઘણા પ્રકારે અજ્ઞાન રહેવા પામશે, જેનાથી વૈરવિધ-વિતંડાવાદ આદિ માટે નવા નવા કુતર્કો ભડકશે અને આધ્યાત્મિક જીવનની ક્રુર મશ્કરી કરશે. આ પ્રમાણે વ્યવહારદષ્ટિને અપલોપ કરીને કેવળ નિશ્ચયદષ્ટિથી સંસારની માયા હલ કરવા જતાં હૃદય અને મસ્તિષ્ક કેરાં ધાકેર જેવાં રહેશે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેનાથી કેવળજ્ઞાન તો દૂર રહેશે, પરંતુ ભાગ્યદયે મેળવેલું મતિજ્ઞાન પણ મતિજ્ઞાનાવરણીયમાં પરિણત થતાં વાર લાગશે નહિ આવી સ્થિતિમાં બને નાને સાથે લઈને ચાલવાની વૃત્તિ રાખવાથી સમ્યકજ્ઞાનની વૃદ્ધિ થશે. આ ચાલુ પ્રશ્નમાં નિશ્ચયદષ્ટિને ઉપગ કરવાથી અને દ્રવ્ય આયુષ્યને નજરમાં રાખવાથી પ્રશ્નનું હાર્દ સમજવામાં આવશે. તે આ પ્રમાણે યદિ પ્રથમ સમયથી આયુષ્યકર્મના દલિને ક્ષય સ્વીકારવામાં ન આવે તે મૃત્યુ સમયમાં એક સામટા દલિકને ક્ષય પણ શી રીતે થશે ? અને બાલ્યકાળ, યુવાકાળ, તરૂણકાળ અને વૃદ્ધકાળની પ્રાપ્તિ પણ સુલભ શી રીતે બનશે? માટે “ચાલતું હોય તે ચાલ્યું. વેદાતું હોય તે વેદાયું. મરતું હોય તે મરાયું. અને નિર્જરાતું હોય તે નિર્જરાયું.” આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની યથાર્થ વાણી વડે જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ અને મેળવેલ હોય તે વધારી શકીએ છીએ. સારાંશ એ કે પ્રતિ સમય માણસનું મરણ થઈ રહ્યું છે એમ સમજીને જીવ માત્રે અજ્ઞાન-મેહમાયા આદિના કુસંસ્કારોને છોડીને વૈરાગ્યવાસિત થઈને રહેવું, જેથી આવતા ભવને માટે સદ્ગતિનું આયુષ્ય સરળતાથી બધાય. (૨) અવધિ મરણ જેટલી અવધિ-મર્યાદાનું આયુષ્ય બાંધ્યું હોય તેટલી અવધિમાં પિતાનાં ઉપાર્જિત બીજાં કર્મોને કારણે જ્ઞાન–અજ્ઞાન, Page #273 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ સુ* : ઉદ્દેશક-છ ૨૧૫ આ સુખ-દુઃખ, પુણ્ય-પાપ, સચેગ-વિયેાગ આદિ કર્મો જે આ ચાલુ ભવ પૂરતાં જ છે તેમને ભેગવી લીધા પછી વર્તમાન આયુષ્યકના છેલ્લે પરમાણુ નાશ થયે છતે માણસનુ મૃત્યુ થાય છે. એટલે કે આ ભવના સુખદુ ખાદિને ભોગવવા માટેની છેલ્લી મર્યાદા આયુષ્યકમના છેલ્લે પરમાણુ છે, તે પછી “ આપ મુએ મર ગઈ દુનિયા ” ખેલ ખતમ છે. મદારીને ખેલ પૂરા થયે મદારી જેમ બીજી બજારમાં જાય તેમ જીવાત્મા આ ભવની શ્રીમંતાઈ, સત્તા, હીરા મેાતીના દાગીના અને પુત્રપરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત થાય છે. આ આયુષ્યની મર્યાદા ચરમશરીરી દેવ, નારક કે લાંબા આયુષ્યવાળા તિય ઇંચ કે મનુષ્યાને છેડીને ઘટી શકે છે પણ વધતી નથી વિષપાન, શસ્ત્રઘાત, જળસમાધિ, પત આદિથી પતન, વધારે પડતી ભૂખ, તરસ આદિના કારણે મર્યાદા ઘટે છે અને તે સમયે ખીજા' કર્યાંના ભાગવટાના હિંસામ એક સાથે જ સમાપ્ત થાય છે (૩) આત્યંતિક મરણ—— નરક આદિ આયુષ્યકલિકાને ભેગવીને જીવ મરે છે અને મરીને એ જ આયુષ્યક દલિકાને ભાગવ્યા વિના તેનુ જે આગામી મરણુ થશે તે આત્યંતિક મરણુ છે. (૪) માળ મરણુ વર્તમાન જીવનમાં આપણે પતિ-મહાપ'ડિત-ત્યાગી— મહાત્યાગી વૈરાગી અને એછે વત્તે અંશે વ્રતધારી હાઇને ઘણાએ સદનુષ્ઠાનામાં જીવન પૂર્ણ કર્યું હોય તે પણ આંતરજીવનનું થર્મોમિટર ( માપ દંડ) મૃત્યુશય્યા છે. તે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે તમારી વેશ્યા કેવી રહેશે ? એ જ ખાસ મહત્ત્વની વસ્તુ છે. માટે આન્તરજીવનને કોઈ કાળે પણ અશુદ્ધ બનવા ન દેવુ, તે જ મૃત્યુ સમયે પિતાની શુદ્ધિ દરમ્યાન તે જીવ પિતાની મેળે જ ચારાશી લાખ ચેનિના જીવોને તથા અઢારે પાપસ્થાનકેને આલેચીને તેનું પ્રતિક્રમણ કરશે. ચાર કારણ સ્વીકારશે અને પિતાની યાત્રા પૂર્ણ કરશે. અન્યથા બાહ્ય જીવન ગમે તેટલું સારું હશે તો ય આંતરજીવનની મલિનતાપાપિષ્ટતા, માયા-મૃષાવાદિતા છેલ્લા સમયે વિશ્વાસઘાત કર્યા વિના રહેવાની નથી. કેમકે બીજી બધી અવસ્થાઓમાં આપણે સૌની સાથે છેતરપીંડી કરી શકીએ છીએ, પણ મૃત્યુશચ્યા પર તમારું કંઈ પણ ચાલવાનું નથી. આખી જિંદગીમાં કરેલા, કરાવેલા કે અનુમોદેલા પાપ-પ્રપંચે સિનેમાની ફિલમની જેમ તમારી આખેની સમક્ષ ઉપસ્થિત થશે અને તમને આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ડુબાડીને મૃત્યુ બગાડી મારશે. ઘણા જીવને આપણે મરતા જોઈએ છીએ કે તેઓ મરતી વખતે જ આમાંથી આસુ ટપકાવી રહ્યા હોય છે. જેમકે – “હવે તે ભાઈ, મારે છેલ્લો સમય છે માટે સેપારીને ટકડે આપ, નવા કપડાં પહેરાવ. અમેરિકાથી જમાઈ આવ્યા કે નહિ? બેટી આવી કે નહિ? અને જો! કેર્ટમાં ચાલતો તારા કાકા સામે કેસ બરાબર લડજે. બીજો વકીલ કરજે અને તેને જેલ ભેગે કરાવીને જ જંપજે. બીજી બધી લાખો નિના જીવને મિચ્છામિ દુક્કડં આપજે, પરંતુ તારી ફઈબા, કાકા, જેઠાણી, સાસુ કે ફલાણા પાડોશીને તે ખમાવા પણ જઈશ મા. અને જે બેટા ! ધર્મધ્યાનમાં વધારે પડતું ગાડપણ ન રાખવું પણ માયા ભેગી કરી હશે તે કામ લાગશે.” ઇત્યાદિ પ્રસગે જે આપણી સગી આંખે જોઈ રહ્યા છીએ, Page #275 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક–૭ ૨૧૭ અનુભવી રહ્યા છીએ, તેવું મરણ ભગવતીસૂત્ર કહે છે કે “બાળ મરણ” છે. એમાં મૃત્યુ પામતે ગૃહસ્થ કે સાધુ સદ્ગતિ પામી શકતું નથી. પાપી પેટને ખાતર એક બજારમાં પિતાના કરંડિયામાંથી જુદી જુદી આઈટેમ ( પ્રોગ્રામ) કાઢીને લેકજન કરીને બે પૈસા મેળવનારો મદારી કે હાથચાલાકીના ખેલ કરનાર મંત્રવાદી પણ આ બજારમાં ખેલે પૂરા કરીને બીજી બજારમાં જાય છે એ જ પ્રમાણે માનવશરીર મેળવેલે જીવાત્મા પણ આ ભાવ પૂરતી સ સારની માયામા કરજદાર બનીને આવ્યું હોય તે કરજ ચૂકવીને અને લેણદાર બનીને આવ્યો હોય તો લેણું વસુલ કરીને જીવનને અ ત આવ્યે સસારના બીજા બજારમાં જવાને માટે કર્મસત્તાને સૂત્રમાં બંધાયેલ છે. એવી સ્થિતિમાં માનવમાત્ર એટલું જ વિચારવાનું રાખે કે ગયા ભવમાં ઘણી રીતના દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવાદિ ધર્મ આરાધના કરીને મેળવેલા પુણ્યના જોરે આ ભવમા મનુષ્ય અવતાર પામ્યો છું, જ્યા ત્રાણાનુબંધની બેડીઓમાં ફસાયેલું હોવાથી કર્માનુસારે મારે ચેષ્ટાઓ કરવી પડે છે. આવી સ્થિતિમાં હું મોક્ષ ન મેળવુ કે કેવળજ્ઞાનના રસ્તે ન આવું તે પણ વાધે નથી, પરંતુ દુર્ગતિના દરવાજે જવા ન પામુ તેટલી કાળજી હું રાખું તે મને ક્યાંય વાધ આવી શકે તેમ નથી. માટે જીવતા જીવનમાં તેવા કાર્યો મારે કરવા ન જોઈએ જેનાથી મારું મૃત્યુ બગડવા પામે, મને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય, જેથી સંસારની માયામાં મારું મન અને જીવ અટવાઈ જાય. બસ ! આટલી જ વિચારણાને કેન્દ્રમાં રાખી પોતાનું જીવન ઘડવામાં આવે તે બાળ મરણથી તે ભાગ્યશાળી બચી જવા પામશે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩ (૫) પંડિત મરણ– જીવનની રામલીલા રમવા છતાં, વૈરી અને વિરોધીઓની વચ્ચે રહેવા છતાં, હજારો લાખે ની માયા ભેગી કરવા છતાં પણ પિતાનું આંતજીવન નિર્લેપ, અનાસક્ત, અને સભ્યત્વવાસિત રાખનારને મૃત્યુ સમયે સંસારની એક પણ માયા યાદ આવવાની નથી. કદાચ તે સમયે શારીરિક અસહ્ય વેદના ભેગવતે હશે તે પણ શરીર અને આત્મા જુદા છે એમ સમજીને વેદનાઓ પ્રત્યે લક્ષ્ય રાખ્યા વિના આત્માને પરમાભાના ધ્યાનમાં મસ્ત બનાવશે. અને પોતે પોતાની મેળે જ સંસારની રમત રમતાં પૃથ્વીકાયિક જીથી લઈને યાવત્ દેવલોક સુધીના જીવની ત્રિવિધે થયેલી આશાતનાને પશ્ચાત્તાપ કરશે, મિથ્યાદુકૃત દેશે તેમજ પિતાથી લેવાયેલા અઢારે પાપસ્થાનકેની નિંદા ગહ કરશે તથા ભવાંતરમાં હું પાપને સંપૂર્ણ ત્યાગ કરીને દીક્ષા લઉં અને આ ભવની અધૂરી આરાધના આવતા ભવે પૂર્ણ કરનારે થાઉ, ભવભવ મને જૈનધર્મ, અરિહંતદેવ, તેમની મૂર્તિ મળે અને હું આરાધક બનવા પામું એવી ભાવનામાં મૃત્યુ પામતે મનુષ્ય પંડિત મરણનો માલિક બને છે. ઉપર્યુક્ત પચે પ્રકારના આયુષ્યના ભેદ ભેદાંતર સમજાવતાં ભગવંતે કહ્યું કે, “આવચિક મરણના પાચ ભેદ છે.” તે આ પ્રમાણે – ૧. દ્રવ્યાપીચિક મરણ ૪. ભવાવાચિક મરણ ૨. ક્ષેત્રાચિક મરણ પ. ભાવાવચિક મરણ. ૩. કાળાવાચિક મરણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શતક ૧૩ મું ઉદ્દેશક દ્રવ્યાવચિક મરણ પણ નરયિક દ્રવ્યાપીચિક મરણ, તિર્યંચ દ્રવ્યાવાચિક મરણ, મનુષ્ય દ્રવ્યાવચિક મરણ અને દેવ દ્રવ્યાવિચિક મરણરૂપે ચાર પ્રકારનું છે. નરકગતિમાં રહેલા નારકે જે રૂપે આયુષ્યકર્મ બાંધ્યું હોય, (જેમકે મજબુત, વધારે રસવાળું, વધારે સ્થિતિવાળું બાંધ્યું હોય) તે કર્મ નરકભૂમિમાં જવાના સમયથી પ્રતિ સમયે ગવાતું રહે છે અને ભગવાન ચેલ કર્મ આત્મપ્રદેશથી છૂટું પડે છે, એ જ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવે માટે પણ સમજવું. ક્ષેત્રાવાચિક મરણ પણ ઉપર પ્રમાણે પાંચ ભેદે અને પ્રત્યેકના ચાર ચાર ભેદે જાણવું. કેમકે નરકગતિના ક્ષેત્રમાં ભોગવવા ગ્ય આયુષ્યદલિકે નરકક્ષેત્રમાં ભેગવવાના હોય છે અને કાળાવાચિક મરણ પણ નરક ગતિમા ગયા પછીના કાળમાં આયુષ્યદલિકે ભેગવવાના હોય છે. આ પ્રમાણે અવધિ, આત્યન્તિક સમજવું. બાળ મરણના પ્રસંગે પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. પંડિત મરણ–૧. પાદપોગમ મરણ ૨, ભક્ત પ્રત્યાખ્યાન રૂપે બે પ્રકારે છે. પાદપોગમ એટલે સમ્યક્ષશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિપૂર્વક વિષય કષાયોને અત્યંત પાતળા કરવા માટે, ફરીથી સંસાર વૃદ્ધિ ન થાય તે માટે, મરણાંતિક સંલેખનાપૂર્વક પિતાના શરીરને ઝાડની જેમ સર્વથા નિશ્ચલ બનાવે છે. મન, વચન તથા કાયાના હલન ચલનને જ્ઞાનશક્તિપૂર્વક અવરોધી લે છે. આવી સ્થિતિમાં મૃત્યુ પામતે સાધક- પાદપિગમ મરણનો અધિકારી બને છે. જ્યારે પોતાના અદમ્ય પુરૂષાર્થ વડે આત્માની શક્તિઓને વિકાસ સાધતે સાધક ચારે પ્રકારના આહારને અને આહારજન્ય વિષય કષાને ત્યાગ કરીને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મરગુ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહેવાય છે. પાદપોગમ મરણના બે પ્રકાર છે. નિહરિમ એટલે મરણ પામેલા સાધકને ઘરથી બહાર લાવીને સંસ્કારિત કરાય છે, જ્યારે અનિહરિમમાં પર્વતની ગુફામાં, જંગલમાં કે એકાન્ત સ્થાનમાં પાદપિગમથી મરણ પામેલા સંસ્કાર કરવામાં આવતું નથી. આ રીતે બને પ્રકારના પાદપેગમ મરણમાં સાધકને ચારે પ્રકારને આહાર ત્યાજ્ય હોય છે. શરીરને સંસ્કાર–સેવા–શુશ્રષાઆદિથી રહિત હોય છે. તેમ પોતાના શરીરની સેવા પિતે કરતે નથી અને બીજા પાસે કરાવતો નથી. જ્યારે ભક્ત પ્રત્યાખ્યાન મરણ પણ નિહરિમ અને અનિહરિમરૂપે બે પ્રકારનું છે, છતાં બંને સપ્રતિકર્મ એટલે કે મરણાન્તરે સંસ્કાપ્તિ થાય છે. ઉપર્યુક્ત બંને પ્રકારનાં પંડિત મરણે પિતાની શક્તિ અને પરિસ્થિતિને ખ્યાલ કરીને અવશ્યમેવ સ્વીકાર્ય છે. આમાં બે મત કેઈને પણ હોઈ શકે નહિ પરંતુ ધ્યાન માં રાખવાનું કે વાષભનારા સંઘયણના માલિકના આત્મિક કે શારીરિક બળની તુલનામાં છેલ્લા સંઘયણના માલિકનું બળ સર્વથા નગણ્ય હોય છે. કદાચ શરીરબળ સાધારણ રૂપે સારું હોય તે જ્ઞાનબળની કેડી કે વધુ ખામી હોય છે. અથવા અપેક્ષાકૃત જ્ઞાન કે આત્મબળ સારું હોય તે શરીર બળ તેવું હોતું નથી અને આત્મિક કે માનસિક બળને શરીરબળની અપેક્ષા રાખ્યા વિના ચાલવાનું જ નથી. તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમમા રહેતા શ્રાવક કે શ્રાવિકા ચાહે ગમે તેટલા પિતાના બળની વાતે કરે તો પણ તેઓ છઠ્ઠા ગુણસ્થાનકના માલિકે કેઈ કાળે હાઈ શકતા નથી. કેમકે મહાવતે ધાર્યા વિના છઠ્ઠ ગુણસ્થાનક Page #279 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું: ઉદ્દેશક-૭ ૨૨૧ હરહાલતમાં સ્પશી શકતું નથી. તેમ છતાં આ છઠ્ઠા ગુણસ્થાનકે પણ આનંધ્યાનની પ્રમુખતાને કેઈ તત્વજ્ઞાની ઈન્કારી શકવાને સમર્થ નથી અને આધ્યાનની પ્રમુખતામાં કે શક્યતામાં આત્મિક કે માનસિક બળને ગમે તેટલું પાણી ચડાવીએ તે પણ તે ભાડુતી પાણું ક્યાં સુધી ટકવાનું હતું? અને ન કરે નારાયણ ને વદિ શારીરિક વેદનાઓની વૃદ્ધિમાં આંતરજીવનમાંથી ભાડુતી રંગ ઉતરી ગયો તે અનશન કરનારને કે તેના હિમાયતીને આર્તધ્યાનના ચક્રાવે ચડતાં– ભૂખ રાંડ ભૂંડી આંખ જાય ઊડી, પગ થાય પાણી અને આંસુ આવે તાણી. ” ભૂખ અને તરસના ધ્યાનમાં ઉતરી ગયેલાનું અનશન ટકવા પામશે ? કે ધાર્મિકતાની મશ્કરી કરાવશે? આ બધી વાતને ખ્યાલ રાખીને આજના કરાતા અનશને પાદપેગમ કે ભક્તપ્રત્યાખ્યાનની તુલનામાં ન આવી શકે તે હકીકત છે. આ શતક ૧૩ નો ઉદ્દેશો સાતમે પૂર્ણ. ન wwww Page #280 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ કિમ સત્તા જીવમાત્રના કલ્યાણેષુ શ્રી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર પ્રભુને પૂછયું કે, “હે પ્રભે! જૈન શાસનમાં કર્મની પ્રકૃતિઓ કેટલી કહેવામાં આવી છે? એટલે કે કર્મોને ભેદ કેટલા છે?” જબાનમાં ભગવંતે ફરમાવ્યું કે, “ગૌતમ! અનંત વીશીના અનંત તીર્થકરેએ કર્મોને આઠ વિભાગમાં વિભાજિત કર્યા છે, અર્થાત્ કર્મોના ભેદ આઠ છે, જે પ્રકૃતિબંધ-રસબંધસ્થિતિબંધ અને પ્રદેશબંધથી પ્રત્યેક કર્મ ચાર ચાર પ્રકારે છે અને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પદે કહેલું પ્રકરણ જોવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ભલામણ કરે છે. મદિરાપાનમાં મસ્ત બનેલાનાં જ્ઞાનતંતુઓ તે સમયે પૂરતા તેવી રીતે દબાઈ ગયેલાં હોય છે, જેથી તેની સ્મરણશક્તિને ઘણો જ હાસ થઈ જતાં તે ભાઈને પાંચ મિનિટ પહેલાં બેલેલી–ચાલેલી–ખાધેલી–પીધેલી વાત પણ યાદ રહેતી નથી. તેવી રીતે સાતેય કર્મોનું મૂળ મેહનીય કર્મ છે, જે શરાબપાનને ચરિતાર્થ કરનારૂં હોવાથી મેહ અને માયાઘેલા માનને સસારની ખટપટો, શૃંગારાદિ ની વાર્તાઓ અને ભજનો યાદ રહે છે, પણ સમ્યગજ્ઞાનની વાતે, ચર્ચાઓ યાદ રહેવા પામતી નથી. તેવી પરિસ્થિતિમાં દયાના સાગર, પ્રાણીમાત્રના કલ્યાણમિત્ર ગૌતમસ્વામીજી ફરી ફરીને કર્મોના સંબંધવાળા પ્રશ્નો પૂછતા રહે છે અને ભગવત જવાબ આપે છે. આ પ્રસ્તુત પ્રશ્ન પણ કર્મ સંબંધી જ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ′ : ઉદ્દેશક-૮ ૨૨૩ મહુવા મનેલા જીવના અધ્યવસાયે અસંખ્યાત અને અનંત હાવાથી કર્માં પણ અનતા હેાય છે; પણ તે બધાના સમાવેશ આઠની સખ્યામાં થઈ જાય છે કેમકે કોઈપણુ અધ્યવસાય તેવે નથી જે આઠ કર્માંમાથી એકાદમાં સમાવેશ ન પામતા હેાય. માટે સામૂહિક રૂપે કર્માં આઠ કહ્યાં છે, તે ખધાનુ વિસ્તૃત વર્ણન પહેલા ભાગમા અને બીજા ભાગમાં આવી ગયુ છે. કર્માંણુ વિનાના જીવાત્મા ઈશ્વર જ હોય છે, જે નિરજન નિરાકાર હોવાથી એકેય કર્માણુ તેને અસર કરા નથી. જ્યારે સ સારવી જીવ અનાદિકાળથી કર્માંના ઓછાવત્તા અણુએથી મિશ્રિત છે. જીવ પહેલા કે કુ પહેલા ? પ્રત્યક્ષ દેખાતા સંસારમાં ઘણી વસ્તુએ એવી છે જે માટે પ્રશ્ન અને ઉત્તરના અવકાશ હાતા નથી. જેમકે ‘આંબાની ગોટલી પહેલાં હતી કે આંબાનું ઝાડ પહેલાં હતું ?? આપણે માયાના ચમત્કારો પ્રત્યક્ષ જાણી રહ્યા છીએ કે ૩૩ કરોડ દેવતાઓ પણ ભેગા પ્રળીને આંખાની ગેટલી વિના ઝાડ તૈયાર કરી શકે નહિં. તેમ આંબાના ઝાડ વિના ગોટલીના ઉત્પાદક સ સારભરમા ગેાતવા છતા પણ મળી શકે નહિ. તેવી રીતે ઈડા વિના કબૂતર હાઈ શકે જ નહિ. અને તે વિના ઈંડાનું ઉત્પાદન આકાશમાથી પણ થઈ શકે તેમ નથી. અનાદ્રિ કાળથી રાત્રિએ અને દિવસે થ લ્યા વિના ચાલુ જ છે. પણ કોઈની પાસે તેના નિવેડો નથી કે સૌથી પહેલુ રાત્રિનું નિર્માણ થયું હશે કે દિવસનુ’ ? ઇત્યાદિક પ્રશ્નો અને જવાખામાં મતિજ્ઞાનને ફસાવી Page #282 -------------------------------------------------------------------------- ________________ છે કાળા પડતાં તે આકાશમાંથી જવાબ છે ૨૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાને પ્રયત્ન સર્વથા નિરર્થક છે; કેમકે જેને જવાબ છે જ નહિ તેવા પ્રશ્નો પણ બેકાર છે. આકાશમાંથી વરસાદ, કા, માછલા અને વીજળી પડતાં તે સૌ કોઈ અનુભવી શકે છે પર તુ ત્રણે કાળમાં આંબાની ગોટલી કે કબૂતરનાં ઈંડાં આકાશમાંથી પડ્યાં હોય કે કેઈની ફેકટરીમાં બનતા હોય એવે અનુભવ ભૂતકાળમાં પણ કેઈને થયેલ નથી અને ભાવિકાળમાં પણ કેઈને થવાનો નથી. સત્યાર્થ એ છે કે સંસારને, માનવેને, ઝાડે, નદીઓ કે નાળાઓને જેઓ ઈશ્વરનું સર્જન માને છે તેમને તથા મિથ્યાજ્ઞાનીઓને જ આવા પ્રશ્નો ઉદ્દભવે છે. પરંતુ હજુ સુધી એક પણ બ્રહ્મવેત્તા તેને થયેલ નથી કે પોતાના ભક્તોને શંકામુક્ત કરી શકે. જ્યારે અરિહંતનું શાસન ફરમાવે છે કે હે પુણ્યશાળીઓ ! આ સંસાર અને તેની માયા સૌને માટે પ્રત્યક્ષ છે, માટે તમે પિતે તેને અનુભવ કરે, જેથી સત્યજ્ઞાનના માલિક બની શકે.” મુક્તાત્માને છેડીને કર્મ વિનાને એકેય જીવ નથી. તેથી જીવ અને કર્મનું મિશ્રણ જ સંસાર છે. તે કર્મોને ઉત્પાદક (સંગ્રાહક) અને વિનાશક જીવ છે, પણ જીવને ઉત્પાદક કઈ હોઈ શકે નહિ. બેશક ! સંસારનું કે જીવનું રૂપાંતર જૈન શાસનને માન્ય છે અને તે કાર્યમાં પણ કર્મસત્તાનું આધિપત્ય જ રહેલું છે. ઘી, તેલ, કે ૨ ગગાન ઉપર વિના ઈછાએ પણ રજકણાદિ ચંચ્યા વિના રહી શકે તેમ નથી. તેવી રીતે રાગદેષની ચીકાશવાળા આત્માને મન-વચન તથા કાયાના વ્યાપાર સર્વથા અનિવાર્ય હોય છે અને જ્યાં વ્યાપારે છે ત્યાં કર્મ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ રજ ચડ્યા વિના રહેતી નથી. જૈન શાસન તે પ્રક્રિયાને કર્મબંધન કહે છે. ખાધેલા ખોરાકને અમુક ભાગ લેહરૂપે, માં રૂપે, મેદરૂપે, હાડકાંરૂપે ચાવત્ શુક કે રજરૂપે નિણિત થઈ જાય છે, તેવી રીતે નવાં બંધાતાં કર્મોના પણ ચાર વિભાગ પડી જાય છે. તેને જ પ્રકૃતિ (સ્વભાવ, રસ, સ્થિતિ અને પ્રદેશ કહેવાય છે. જુદા જુદા અધ્યવસાયેથી બધાયેલાં કર્મોને સવભાવ એકરૂપ નથી હોતે પણ આઠ રૂપે હોય છે. જેમકે (૧) ચૈતન્ય સ્વરૂપ આત્માના ચૈતન્ય(જ્ઞાન)ને જે અવછે તે જ્ઞાનાવરણીય (૨) દર્શન સ્વરૂપી આત્માને દર્શન અવરેજના અનુભવે થાય તે દર્શનાવરણીય. - (૩) શુદ્ધ સ્વરૂપી આત્માને જેનાથી સુખ–દુઃખના અનુભ થાય તે વેદનીય. (૪) પોતાની મૂળ સ્થિતિનું ભાન થવા દે નહિ તેમ શુદ્ધ સ્વરૂપનાં પ્રકટીકરણમાં પણ પથ્થર ફેકતો રહે તે મેહનીય કર્મ. (૫) સુખ-દુખના ભંગ માટે શરીરની રચનામાં રહેલું પાર્થફય નામકર્મના કારણે છે. (૬) જીવનું ઉંચનીચપણું ગોત્રકર્મને આધીન છે. (૭) ચારે ગતિમાં રખડપટ્ટી કરાવનાર આયુષ્યકર્મ છે. (૮) જીવનની બધી વાતમાં અવરોધ કરે તે અંતરાય આ પ્રમાણે અધ્યવસાને આધીન થઈને કર્મોને બાંધતા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ તેમનામાં ફળ દેવાને તે સ્વભાવ પણ પિતાની મેળે જ બંધાઈ જાય છે. સ્વભાવની જેમ આત્મા સાથે રહેવાનો કાળ પણ તે સમયે કે ત્યાર પછીના સમયમાં બંધાઈ જાય છે. પહેલા ભાગમાં ચર્ચાઈ ગયેલે વિષય હોવા છતાં અત્યુપયેગી હોવાથી ફરીથી વિચારી લઈએ અન ત સ સારના અન ત ભવેને ભેગવી ચૂકેલે આ જીવાત્મા રાગદ્વેષ-મેહ-માયા અને કામોપાસના આદિના કારણે પ્રત્યેક ભવમાં સેંકડો-હજાર–લાખ અને કરોડથી પણ વધારે બીજા જીવે સાથે સ બ ધિત થયે છે અધ્યવસાની તરતમતાના કારણે સંબંધો પણ વિચિત્ર જ હોય છે. અનિકાચિત સંબંધો અને કર્મોની વાત ન કરીએ તે પણ નિકાચિત, ગાઢનિકાચિત થયેલા રાગ કે દ્વેષના સંબંધે કે કર્મોમાં તે ઘણું જ વિચિત્રતા આવવાનું કારણ એ છે કે – કર્મ સાંકળથી બંધાયેલા તે બને છે કે જાણે પાછા એક સ્ટેજ ઉપર ક્યારે ભેગા થશે તેનું કંઈ પણ કહી શકાય તેમ નથી. કેમકે સૌ જીવની ગતિ અને આગતિ સર્વથા કર્માપેક્ષ છે. મહાવીરસ્વામીને આત્મા, શય્યાપાલકના આત્માને ૮૦ સાગરોપમ પછી ભેગે થયે છે, જ્યારે પાર્શ્વનાથનો આત્મા કમઠને તથા ગુણસેનને આત્મા અગ્નિશમને એક એક ભવના આંતરે લગભગ સાગરોપમની સ ખ્યા પૂર્ણ થયે મળે છે અને મળ્યા ત્યારે વૈરના બદલા જીવલેણમાં પરિણમ્યા છે, એ જ પ્રમાણે અતિ નિકાચિત રાગના સંબંધે આનતપ્રાણત દેવલોકન દેવ પિતાની ૨૦ સાગરોપમ જેટલી આયુષ્ય મર્યાદા લગભગ પૂરી કરી રહ્યા પછી, પોતાની ૨૦ સાગરોપમ પહેલાંની અને નિકાચિત Page #285 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૮ ૨૨૭ બંધનમાં બંધાયેલી સાથોસાથ બીજા પુરૂષથી તત્કાળ ભેગવાયેલી સ્ત્રીના શરીર સાથે આંખના પલકારે કામચેષ્ટિત થઈને દેવઅવતાર પૂર્ણ કરે છે અને પુત્રરૂપે તે સ્ત્રીની કુક્ષિમાં અવતરે છે. આ કારણે જ મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડીકેડી સાગરોપમની કહેવાઈ છે એ જ પ્રમાણે મરીચિ મુનિના આત્માએ શિષ્યના લોભમાં નિકાચિત બાધેલું દર્શન મેહનીય કર્મ સેળમા ભવ સુધી કાયમ રહીને ઉપશમિત થયું છે. વચ્ચે કેટલાયે સાગરોપમે દેવલોકમાં અને લાખો પૂર્વેની આયુષ્યમર્યાદા બ્રાહ્મણકુલમાં પૂર્ણ થઈ છે, તે આ પ્રમાણે— મરીચિ ૮૪ લાખ પૂર્વાયુ ચોથા ભવે ૧૦ સાગરોપમ આયુ પાચમે ભવે બ્રાહ્મણુકુલ ૮૦ લાખ પૂર્વાયુ (ત્યાર પછી લાબા કાળ સુધી બ્રમણ) છઠું ભવે બ્રાહ્મણ ૭૨ લાખ પૂર્વાયુ સાતમે ભવે સોંધર્મ સ્વર્ગે મધ્ય સ્થિતિ આઠમે ભવે અદ્યાત બ્રાહ્મણ ૬૦ લાખ પૂર્વાયુ નવમા ભવે કે ઈશાન સ્વગે મધ્ય સ્થિતિ દશમા ભવે છે અગ્નિભૂતિ બ્રાહ્મણ પ૬ લાખ પૂર્વાયુ અગિયારમા ભવે સનકુમાર સ્વર્ગ મધ્ય સ્થિતિ બારમા ભવે ભારદ્વાજ બ્રાહ્મણ ૪૪ લાખ પૂર્વાયું તેરમા ભવે મહેન્દ્ર સ્વર્ગ મધ્ય સ્થિતિ ચૌદમા ભવે સ્થાવર બ્રાહ્મણ ૩૪ લાખ પૂર્વાયુ ૫ દરમા ભવે બ્રહ્મલેક સ્વર્ગ મધ્ય સ્થિતિ ઉપર પ્રમાણે છ ભવ દેવલોકના થયા છે તેમાં પણ બે વાર પાંચમા સ્વર્ગે અને ચાર ભવે બીજા સ્વર્ગોમાં ઉત્કૃષ્ટ અને Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જઘન્ય વચ્ચે મધ્ય આયુને સ્વામી બન્યા, જ્યારે મનુષ્ય અવતારામા ૪૩૦ લાખ પૂર્વીયુ પૂરા થયા છે. એક પૂમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વર્ષાના સમાવેશ થાય છે. આવા ચારસા લાખ અને ૩૦ લાખ પૃ જાણવા શરીરની સુખાકારીના પાપે ખાંધેલુ ચારિત્ર મેાહનીય પણ કેટલાયે સાગરોપમ પૂર્ણ કર્યા પછી ખસે છે અને તે જ ભવમાં બાંધેલા નીચ ગેત્રના ઉદય ઠંડ મહાવીરસ્વામીના ભવમા ઉદિત થાય છે આની વચ્ચે લગભગ કાડાકોડી સાગરાપમને સમય પૂરા થયા છે. આ કારણે સૂક્ષ્મદશી જૈન શાસને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે કહી છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય કમની ૩૦ કોડાકોડી સાગરાપમની છે, નામ અને ગેાત્ર કમની ૨૦ કોડાકોડી સાગરે પમ અને મેહનીય કર્માં ૭૦ કાડાકેાડી છે અને આયુષ્યકમ કેવળ ૩૩ સાગરોપમની મર્યાદાવાળુ છે. - લેસ્યાઓની સ્થિતિ અનિયત હાવાથી ખંધાયેલા કે અધાતા કર્મમા રસ (કર્માંમાં ફળ દેવાની ચેષ્યતા) પણ વિચિત્ર પ્રકારે થાય છે. જેમકે—બ્રાહ્મણ સંસ્કૃતિના ચક્કરમાં ફસાયેલા રાજાએના જમાનામાં દશેરાના દિવસે હારા માણસેાની વચ્ચે શરાબપાન કરાવેલા પાડાને ભાલાએ દ્વારા અત્યંત દયનીય પદ્ધતિએ મારવામાં આવતા હતા. ક્રિયા એક જ છે છતાં પણ હજારો માણસાના અધ્યવસાયેા જુદા જુદા હેાવાથી કેટલાક ક્રૂર લેશ્યાવાળા થઈને પાડાને ભાલા મારે છે. કેટલાક કુતૂહલમાં આવીને, જ્યારે કેટલાકાને કેવળ જોવામાં જ મજા પડે છે અને ઊભા ઊસા તાલીએ પાડ્યા કરે છે, જ્યારે બીજાએ હિંસક د Page #287 -------------------------------------------------------------------------- ________________ - શતક ૧૩ મું ઉદ્દેશક-૮ २२६ કિયાને જોવાની મુલ ઈચ્છાવાળા નથી. પરંતુ મિત્રોની શરમથી જોતા હોય છે. આમ સૌની ભાવના વિચિત્ર અને જુદી જુદી હોવાથી એક જ ક્રિયા દ્વારા બંધાયેલાં કર્મોમાં રસનું તારતમ્ય પણ ઉતરે તેમાં નવાઈ જેવું નથી. રેલગાડી મેટર કે વિમાનના એકસીડંટમાં સેંકડે માણસો મરે છે. તેમાં કેટલાક સમાતીત રીબાઈ રીબાઈને મરે છે, જ્યારે કેટલાક હાથપગથી વિયુક્ત થઈ જીવતાં જીવનમાં રીબાઈ રહ્યા હોય છે. ત્યારે કેટલાકને કઈ પણ હાનિ થતી નથી અને આબાદ બચી જાય છે. એમા રસબંધની વિચિત્રતા સિવાય બીજું કંઈ પણ કારણ નથી પ્રદેશમાં ધ, કર્માણુઓના પ્રદેશને સમૂહ હોય છે. ક્રિયામાત્રમાં પ્રતિબધ અને પ્રદેશબંધ અનિવાર્ય છે જ્યારે રસ અને સ્થિતિમાં કષાયભાવની તરતમતા રહી છે. રસઘાત, સ્થિતિઘાત અને ગુણસંક્રમણ : ભવભ્રમણ કરતાં જીવને જ્યારે મોક્ષગમનની લાયકાત પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ (આત્માની અજબ ગજબની શક્તિ)ની પ્રાપ્તિ થતા જ દીર્ઘ સ્થિતિમાં અને તીવ્ર રસનાં કર્મો પણ ટૂંકી સ્થિતિવાળાં અને ઓછા રસવાળાં થઈ જાય છે. કર્મસત્તા પાસે જેમ અનંત શક્તિ છે તેમ જીવ પણ અન તશક્તિને સ્વામી છે. અનાદિ કાળથી બંને રણમેદાને ચડ્યાં છે અને અત્યાર સુધી કમ રાજાએ જીવ ઉપર વિજય મેળવ્યા છે, પરંતુ ભવભ્રમણમાં કેઈક જ સમયે જીવાત્માને જ્યારે પિતાનું ભાન થાય છે ત્યારે પિતાની અભૂતપૂર્વ શક્તિ વડે કર્મરાજાને પરાસ્ત કરવા માટે સમર્થ બને છે. તે સમયે લાંબા સમયનાં કર્મને કચ્ચર Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ક, સમ્યક્ત્વની પ્રથા છે. આ સ્થાન ઘાણ નીકળીને અંત કેડાછેડી જેટલા સમયવાળા જ કર્મો શેષ રહે છે. આત્માની આ શક્તિને “અપવર્તન કરણ” કહેવાય છે અહીં અનંતાનુબંધી ચાર કષા અને મેહનીયની ત્રણ પ્રકૃતિએને ક્ષપશમ થતાં ક્ષાપશમિક અને ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવાત્માને થાય છે, જે મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું છે. આ સ્થાનમાં સ્થિત થઈને આત્મા યદિ સમ્યકજ્ઞાન વધારી શકે તે કટાકેટી સાગરોપમમાંથી પણ પલ્યોપમના પલ્યોપમ જેવાં કર્મોને તેડી ફેડીને તેવી સ્થિતિમાં આ જીવાત્મા પ્રવેશ કરશે જ્યાં ભયકર ચીકણાં કર્મોને ફરીથી બાંધવાની લાયકાત પણ નાશ થશે અને ધીમે ધીમે કે વધારે જોરથી પિતાની ગતિમાં આગળ ને આગળ વધતો તે ભાગ્યશાળી મિક્ષમહેલમાં પણ પહોંચી શકશે. સાગરોપ - શતક ૧૩નો ઉદ્દેશ આઠમો પૂર્ણ. મા Page #289 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદેશક-૯ અતિચારોની આલોચના ન કરવામાં આવે છે? ત્રીજ શતકના પાંચમા ઉદેશામાં જે વિષય ચર્ચા છે. બરાબર તે જ વિષય પ્રસ્તુત ઉદ્દેશામાં કહેવાય છે. સાર નીચે લખ્યા પ્રમાણે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલે ગૃહસ્થ ગમે તેટલે સભ્યત્વધારી કે વ્રતધારી હોય તે પણ મુનિરાજોના મહાવ્રત આગળ શ્રાવકનાં વ્રતને સર્વથા અલ૫ જ કહેવાય છે, કેમકે તે અણુવ્રતધારી છે અને મુનિરાજ મહાવ્રતધારી છે ગુરુ આજ્ઞામાં રહીને જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ધાર માં આગળ વધતે તે મુનિ વૈકિય શક્તિઓને ધારક બનવા છતાં પણ યદિ આત્મશક્તિને વિકાસ ની સાથે હોય તે તેમની આધ્યાત્મિકતા માયા મૃષાવાદથી મુક્ત બની શકતી નથી. તેથી ભાવ આધ્યાત્મિકતા વિનાને મુનિ ચાહે ગમે તેટલી લબ્ધિઓ પ્રાપ્ત કરે, આકાશમાર્ગે વિહરણ કરે, ગમે તેવાં અને ગમે તેટલાં રૂપોની વિમુર્વણા કરે તે પણ પ્રમાદી બનીને પિતાનાં વતને લાગેલા અતિચારે, ચરણ—કરણમાં સેવેલી પ્રમાદિતા આદિ દોનું પ્રતિકમણ કે આલેચન કરતું નથી તે તે મુનિ આરાધક બનતું નથી પણ વિરાધક બને છે. લાગેલા કે લગાડેલા અતિચારોનું પ્રતિક્રમણ યદિ ભાવઆવશ્યક(પ્રતિકમણીથી સભર હશે ત્યારે તે અતિચારોથી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લા. ૩ મુક્ત બનીને ભાવ આધ્યાત્મિક્તા તરફ પ્રસ્થાન કરતે કલ્યાણ પામશે અન્યથા અકલ્યાણ પામશે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં છદ્યસ્થ મુનિને કે ગૃહસ્થને સુખદાયક ભૌતિક પદાર્થો અને ચમત્કારની પ્રાપ્તિમાં કઈક સમયે ચારિત્રબળ અને કેઈક સમયે કે સ્થળે પુણ્યબળ પણ કામ કરી રહ્યું હોય છે. મહાવ્રતની કે સમિતિ ગુપ્તિધર્મની આરાધના કર્મોની નિર્જરા માટે કરનાર મુનિનું જીવન અને શરીર બીજાઓને માટે ભાવમંગળ સ્વરૂપે બને છે, જેનાથી તેવા મહાતપસ્વી સુનિઓનાં દર્શનવંદન અને ઉપાસનાથી ગૃહસ્થ સંસારના ભૌતિક લાભ મેળવી શકે છે, જ્યારે નિર્જરા માટે આરાધના ન કરનાર મુનિએ કેવળ પૂર્વના પુણ્યના કારણે ગૃહસ્થને માટે ચમત્કારરૂપ બને છે. ખાસ વાત એ છે કે જે તે મુનિ આરાધક હશે તે પ્રતિક્રમણાદિથી પોતાના આત્માને બચાવી લેશે અન્યથા ગૃહસ્થની માથાકૂટમાં પડેલે મુનિ વિરાધક બનીને પોતે પિતાનું અધપતન કરશે. પહેલા ભાગમાં વર્ણવાઈ ગયેલા વૈકિય રૂપ આદિને મૂળ સૂત્રથી જાણી લેવા. શતક ૧૩ નો ઉદેશ નવમે પૂ. અ. Page #291 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું : ઉદેશક–૧૦ તેરમા શતકને આ છેલ્લે ઉદેશે છે. કેવળજ્ઞાનને મેળવ્યા પછી ભગવાન મહાવારસ્વામી ૩૦ વર્ષ સુધી વિહરમાન રહ્યા છે, પિતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી ભવ્ય જીને નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સથવસરણમાં વિરાજમાન થઈને જુદા જુદા વિષયેને સ્પર્શ કરતું જ્ઞાન જનતાને આપ્યું છે. ખાસ ધ્યાન એટલું રાખવાનું કે “બુદ્ધની જેમ ઘણું પ્રશ્નો પ્રભુએ જતા કર્યા નથી. જ્ઞાયકને ક્યા સમયે ક્યો વિષય જાણવાનો હોય તે કહી ન શકાય, માટે જ કેઈક સમયે સંબંધિત અને બીજા સમયે અસંબંધિત વિષયે પણ પુછાયા છે અને દયાના સાગરે જવાબ આપ્યા છે. આ ઉદેશામાં ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભો ! છદ્મસ્થ જીવને સમુદ્યાત કેટલા?” ભગવંતે કહ્યું કે, “છ સમુદ્રઘાતે હોય છે, તે આ પ્રમાણે. વેદના, કષાય, મારણતિક, વૈક્રિય, આહાર અને તેજસૂ સમુઘાત....જે પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે છઘસ્થને કેવળી સમુઘાત હેતે નથી. સંસારમાં કેવળી અને છદ્મસ્થ રૂપે બે પ્રકારના છે. સ સારાતીત કેવળી કહેવાય છે અને સંસારની ચારે ગતિઓમાં કર્મવશ ચક્કર મારનારાઓ છદ્મસ્થ છે. જેમાં પહેલા ગુણસ્થાનકથી લઈને ૧૧મા ગુણસ્થાનકના બધાય છે એટલે કે ક્ષપકશ્રેણી વિનાના છે તેમજ મતિજ્ઞાનથી લઈને મનઃ. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યવ સુધી બધાએ જ્ઞાનીઓ છદ્મસ્થ છે. તે બધાય છઘસ્થાને સમુદ્યાત છ હોય છે. વિશેષ પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે સૂત્રકારની ભલામણ છે. - શતક ૧૩ નો ઉદેશે દશમો પૂણું. - #nooo n ooooooo સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યતમ શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમારશ્રમણે) પોતાના સ્વાધ્યાય માટે જ્ઞાનની તાજગી માટે મતિજ્ઞાનના વિકાસ માટે તેમજ ભવ ભવાંતરમાં પણ જૈન શાસનના સંસ્કારે ઉદિત થાય તે માટે જ ભગવતીસૂત્ર સાર સ ગ્રહના દશ ઉદ્દેશા સાથેનું ૧૩મું શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् । सर्वे जोवाः सम्यग्ज्ञान' प्राप्नुयुः । ૧૩મું શતક પૂર્ણ. Page #293 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૧ ભાવિત્મા મુનિઓને ઉત્પાદ: સમ્યફચાન્નિદાતા, ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજને ભાવવ દન કરી ભગવતી સૂત્રના ૧૪મા શતકનુ વિવેચન કરવા માટે પ્રયત્ન કરું છું. જેની ચર્ચા રાજગૃહી નગરીમાં થઈ હતી. દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું આવાગમન સાંભળીને શ્રેણિકાદિ રાજા-મંત્રી–શેઠ આદિ સમવસરણ તરફ આવે છે અને નમન-વંદન કરીને દેશના સાંભળે છે. ભગવતે કહ્યું કે, હે ભાગ્યશાળીઓ ! જે જીવાત્મા જેવી લેણ્યામાં મૃત્યુ પામે છે તેને તે લેશ્યાના સ્થાનરૂપ બીજો અવતાર મળે છે. કેમ કે “યસ્તે કરવુ તજે રેવ ઉવવન'. દેશનાને પર્ષદા પિતપતાના ઘરે ગઈ અને ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! જે ભાવિતાત્મા (સંયમભાવથી જેમનું મન આત્મામાથી વાસિત હોય તે) અણગાર મૃત્યુના સમયમાં પૂર્વભાગવર્તી સૌધર્મ દેવાવાસ(દેવલેક)નું ઉત્પતિના હેતુભૂત યેગ્યતાનું પિતાના લેશ્યા પરિણામથી ઉલ્લંઘન કરી લીધું છે, પરંતુ હજી સનતકુમારાદિ દેવાવાસમાં ઉત્પન્ન હેતુભૂત લેશ્યા પરિણામની પ્રાપ્તિ થાય તે પહેલા જ તે મુનિ મરણ પામે તે તે ક્યા દેવલોકમાં જાય? તેને ઉત્પાદ ક્યાં થાય? પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ ઉત્તત્તર પ્રશસ્ત લેશ્યાઓમાં રહેનાર મુનિએ, સૌધર્મ દેવલેના દેવોની સ્થિતિ આદિ બન્ધ ગ્યતાને ઉલ્લંઘી લીધી છે, અર્થાત્ પહેલા દેવલોક કરતાં પણ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ લેશ્યાના જોરે તે મુનિ આગળ વધી ગયે છે અને સનતકુમાર આદિ દેવલેકમાં રહેલા દેવની સ્થિતિ આદિ બન્ધ ચગ્યતાને પ્રાપ્ત કરે તે પહેલા જ મનુષ્યભવને છેલ્લે આયુષ્યકર્મ પરમાણુ સમાપ્ત થયે મૃત્યુ પામે છે તે મુનિની ઉત્પતિ ક્યા દેવકમાં થશે ? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, જે અણગારે પિતાના અધ્યવસાયથી પહેલા દેવલોકના ૩૨ લાખ વિમાનને ઉલ્લ ઘી લીધા છે, પરંતુ હજી સુધી સનતકુમારાદિ દેવલેક સુધી અધ્યવસાયે પહોંચ્યા નથી અને મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં તે મુનિ ઇશાન નામના બીજા દેવલોકમાં ઉત્પાદિત થશે અને તેમાં પણ ધારે કે ૨૮ લાખ વિમાનોમાંથી ઘણાખરા વિમાનોને ઉલ્લ ઘી લીધા પછી મૃત્યુ પામે છે. માટે તે સમયે જે વિમાનને યોગ્ય લેશ્યાને માલિક તે મુનિ હશે ત્યાં તેમને ઉત્પાદ થશે અર્થાત્ તે બીજા દેવલોકના તે વિમાનમા અવતાર લેશે અને કમલેશ્યા(ભાવસ્થા)નો ત્યાગ કરીને તે વિમાનની દ્રવ્યલેશ્યાન માલિક બનવા પામશે. અથવા મૃત્યુ સમયે તે મુનિ જે ભાવ લેક્શામાં મૃત્યુ પામે છે, તેને યદિ છેડતે નથી તે તે ભાવ લેશ્યા પણ તે દેવને કાયમ રહેશે. આ કથન સામાન્ય છે. જે મુનિ સ્થિતિઆદિની અપેક્ષાએ અસુરક્મારવાસના પૂર્વ ભાગવતને ઉલઘન કરી હજી આગળના આવા ને પ્રાપ્ત કર્યા નથી અને વચ્ચે મૃત્યુ પામી જાય છે તે જવાબમાં ભગવતે કહ્યું કે પૂર્વની જેમ વચ્ચેના દેવાવાસમાં ઉત્પાદ થશે. આવા પવિત્ર ભાવિતાત્મા મુનિને ઉત્પાદ વૈમાનિક દેવલેકમાં કહ્યો છે, તે અસુરકુમારેમાં તેમની ઉત્પત્તિ શી રીતે સંભવી શકે ? જવાબમાં કહ્યું છે કે, પહેલા તે મુનિ ભાવ Page #295 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૧ ૨૩૭ સયમી હાય અને પછીથી સંયમમાં સ્થિત થઈને પણ વિરાધક બન્યા હાય, મનતા હોય અને છેલ્લા શ્વાસે પણ વિરાધનાઓનુ` પ્રતિક્રમણ ન કર્યુ હોય તે તે મુનિ અસુરકુમારાક્રિમાં જન્મી શકે છે જે નિષ્ટ દૈવલેાક છે. આ પ્રમાણે નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર આદિ જ્યેાતિષ્ક અને વૈમાનિકા માટે પણ જાણી લેવુ. નકુમાં જવાવાળાની શીઘ્રગતિ કેવી હોય છે ? નારકાની શીઘ્રગતિ કેવી રીતની હાય છે? શીઘ્રગતિના વિષય કેટલે ? અહીં શીઘ્રગતિથી શરીરનું ગમનાગમન લેવાનુ નથી; પરંતુ કાળ–સમયવાચક આ શબ્દ છે માટે શીઘ્રગતિના સમય કેટલા? ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, જેમ કેઈ જુવાન, ખળસંપન્ન હાય, વિશિષ્ટ યુવાવસ્થા પ્રાપ્ત કરી લીધી હાય, નિગી હાય, કાંડાથી મજબુત હાય, સહનશક્તિ ઘણી સારી હાય, અને ભુજા સશક્ત હાય, મુઠ્ઠી યથા સમય વાળી શકાતી હાય તેવા જુવાન પેાતાની મુઠ્ઠીને કે ભુજાને શીઘ્રતાથી સંકેચી કે પહેાળી કરી શકે છે. આ રીતે તેની ગતિમાં શીઘ્રતા હાય છે. ભગવાનની વાણીને ગૌતમસ્વામીએ ‘વ્હા’ કહીને સ્વીકારતા કહ્યુ કે હું પ્રભા ! તેની ભુજા કે મુઠ્ઠી શીઘ્રતાથી સ’કોચાઈને વિસ્તૃત થઈ શકે છે. આ પ્રમાણે જ નારકની ગતિ પણુ શુ આટલી જ શીવ્રતાવાળી હેાય છે? મનાઇ ફરમાવતા ભગવંતે કહ્યુ કે જે જીવાત્માએ નરકરાતિને ચૈાગ્ય આયુષ્યક, નરકગતિક અને નરકાતુપૂર્વી ક Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બાંધ્યું છે તે ત્રાજગતિથી એક સમયમાં જ નરકભૂમિમાં જવાની ક્ષમતા રાખે છે અને વિગ્રહગતિ(વક્ર ગતિ)થી બે અથવા ત્રણ સમયમાં નરકભૂમિમાં જશે. યદ્યપિ માણસના બાહ પ્રસારણમા શીવ્ર ગતિ જરૂર દેખાય છે તે પણ તે ગતિમા અસ ખાત સમય હોય છે માટે નરકગતિની શીવ્રતાને પુરુષની તે ગતિમાં સમાનતા હોઈ શકે તેમ નથી. તે પ્રમાણે અસુરકુમારાદિ ભવનવાસીઓની, પૃથ્વીકાયિકો આદિ-એકેન્દ્રિયની, વિકલેન્દ્રિયની, મનુષ્ય તથા પશુઓની વાનવ્ય તર, તિષ્ક તથા વૈમાનિક ગતિ પણ એક, બે કે ત્રણ સમયની હોય છે. તેમાં સ્થાવર માટે ચાર સમય સુધીની મર્યાદા છે. સારાંશ કે એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે સમશ્રણમાં જુગતિથી એક સમયમાં અને વિ–શ્રેણીમાં વિગ્રહ-ગતિથી બે કે ત્રણ સમયમાં ઉત્પત્તિસ્થાને જીવ માત્રને ગયા વિના છુટકારે નથી; માટે ખરી રીતે આને જ શીધ્રગતિ કહેવાય છે. બાહ પ્રસારણમાં આપણે ચર્મચક્ષુ ભલે શીવ્રતાની કલ્પના કરી લે તે ય તેમાં અસ ખ્યાત સમયે સમાયેલા છે. બે સમયમાં એક વિગ્રહગતિ, ત્રણ સમયમાં બે અને ચાર સમયમાં ત્રણ વિગ્રહ સમજવાના છે એ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે –કેઈ જીવ જ્યારે ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાનો હોય છે, ત્યારે પ્રથમમા તે નીચે આવે છે અને બીજા સમયમાં તિર છે ઉત્પત્તિસ્થાને જાય છે. આ બે સમયની એક વિગ્રહગતિ માટે જાણવું. ત્રણ સમયની વિગ્રહગતિ આ પ્રમાણે જ્યારે જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકના વાયવ્ય કોણમાં ઉત્પન્ન થવાને હોય છે ત્યારે પ્રથમ સમયે સમ શ્રેણીથી નીચે આવે ચમાં ત્રણ -કઈ છે? Page #297 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ : ઉદ્દેશક-૧ ૨૩૯ છે, બીજા સમયે તિરછી ગતિથી પશ્ચિમમાં જાય છે અને ત્રીજા સમયે તિરછી ગતિએ નરકના વાયવ્ય દિશામાં જાય છે. ચાર સમયની વિગ્રહગતિ આ પ્રમાણે :–એકેન્દ્રિય જીવ એક સમયમાં ત્રસ નારકીથી બહાર અધેાલાકની વિદિશામાંથી દિશામા આવે છે. ખીજા સમયે લેાકના મધ્યમા પ્રવેશ પામે Àત્રી સમયે ઉર્ધ્વલેાકમા અને ચેાથા સમયે નારકીમાંથી બહાર આવીને ક્રિશામા રહેલા ઉત્પત્તિસ્થાનમાં આવે છે આ પ્રમાણે બીજા ભવને પ્રાપ્ત કરવા જીવાની શીઘ્ર ગતિની વકૃતવ્યતા કહી. નરકને ચેાગ્ય આવા શુ' અન તરાપન્નક હાય છે ? હે પ્રભા ! નરકમાં જવાની લાયકાતવાળા જીવા શુ અનંતરે પજ્ઞક હાય છે ? પર પરાત્પન્નક હાય છે ? કે અને તરપર પરક અનુત્પન્નક હાય છે ? નરકમાં ઉત્પન્ન થવામાં સમયાદિકનું વ્યવધાન હોતું નથી તે અનંતાપન્ન કહેવાય છે, એ કે ત્રણ સમયનું વ્યવધાન હાય તે પર પરાત્પન્નક કહેવાય છે અને જે અને પ્રકારે નથી તે અનંતર પરંપરક અનુત્પન્નક કહેવાય છે. ઋનુગતિથી નરકમાં જવાવાળા પહેલા ભેદમાં છે અને વક્રગતિથી ખીજા ભેદમાં જાણવા. અનતરાપન્નક નારા ચારે ગતિનુ આયુષ્ય બંધન કરતા નથી, જ્યારે પર પરાત્પન્નક જીવા ચારે ગતિમાંથી મનુષ્યાયુ અને તિય ચાયુનુ ખંધન કરનારા છે તથા ત્રીજા ભેદના નારક પણ ચારે ગતિનુ આયુષ્ય બંધન કરતા નથી. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાન ભાવ પૂરતું પોતાના આયુષ્યને ત્રીજો ભાગ જ્યારે શેષ રહે ત્યારે આયુષ્ય કર્મ બંધાય છે. જેમકે કઈ જીવનું ૩૩ વર્ષનું આયુષ્ય હતા તેમાંથી ૨૨ વર્ષ વીત્યા પછી શેષ ભાગના ૧૧ વર્ષમાં ગમે ત્યારે પણ આયુષ્યકર્મનું બંધન થશે અને છેવટે અંતિમ શ્વાસોશ્વાસમાં બંધાશે. અનંતરોપન્નક જીવેને તેવા પ્રકારના આયુષ્યબ ધનના અધ્ય વસાને અભાવ હોવાથી આયુષ્ય બાધી શકતા નથી. અનંતરપરંપર અનુત્પન્નક જીવો વિગ્રહગતિમા હેવાથી તેમને ઉત્પાદ નથી, માટે આયુષ્યબંધન પણ નથી. જ્યારે પરંપરોપન્નક જ આયુષ્યના ૬ મહિને શેષ રહે ત્યારે અને જઘન્યથી કેવળ અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે આવતા ભવને માટે મનુષ્યનું અથવા તિર્ય ચનું આયુષ્ય બાંધે છે. પણ નરક કે દેવગતિના આયુષ્યબંધનની એગ્યતા ન હોવાથી તેમજ દેવજીને પણ દેવ અને નરક આયુષ્યની યોગ્યતા ન હોવાથી બાધતા નથી. આ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિક સુધી સમજી લેવું. પરંપત્પિન્નક જે તિર્યંચ અને મનુષ્ય છે તે ચારે ગતિનું બંધન કરે છે. આ પ્રમાણે નરગતિમાંથી બહાર આવેલા નારકેને બીજા સ્થાને ઉત્પન્ન થવામાં એક જ સમય લાગે તે અન તર નિર્ગત કહેવાય છે અને બે સમય લાગે તે પરંપરત્પન્નક નારક કહેવાય છે અને જે નરકગતિમાંથી નીકળી ગયા છે પણ હજી વિગ્રહગતિમાં છે એટલે કે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, તે અનંતર પરંપરક અનિર્ગત કહેવાય છે. આ શતક ૧૪ નો ઉદેશે પહેલે પૂર્ણ. માં Page #299 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-ર આ ઉદેશામાં નીચે પ્રમાણેની વક્તવ્યતા છે. જેને ઉન્માદ, ઈન્દ્ર શું વર્ષાદ કરે છે? ઇન્દ્ર વૃષ્ટિ કેવી રીતે કરતે હશે ? અસુરકુમારે વૃષ્ટિ કરે છે? ઈશાનાદિ ઈન્દ્રો શું તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રશ્નો છે અને તેના ઉત્તરો છે. ઉન્માદ માટેની વક્તવ્યતા ? ઉન્માદ એટલે? વ્યુત્પત્તિના અનુસારે “ઉન્માદનમિતિ–ઉન્માદઃ અથવા “ઉન્માદ્યતે ઉન્માદ:”જેનાથી જીવાભાને ઉન્માદ ચડે તે ઉન્માદ છે. સાધારણતયા ભાંગ–શરાબપાન કે અફીણ આદિને ન ચડ્યા પછી માણસની જ્ઞાનવ્રન્થિઓ કમજોર થઈ જાય છે અને સંભવ છે કે વધારે પડતી નબળી જ્ઞાનગ્રન્થીઓને લઈને માણસને હીસ્ટીરીયા, ફીટ કે બીજા પણ મસ્તિષ્કના રોગે પણ ઊભા થઈ શકે છે. આ જ પ્રમાણે આત્માને ન ચઢાવનાર “ઉન્માદ” છે. જેનાથી આત્મા પોતાની બધી શક્તિઓ સાથે કે ટેલ આઉટ થતાં માનવનું અધઃપતન નિશ્ચિત બને છે. ભગવતીસૂત્રના આ ઉદેશામાં ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! ઉન્માદ એટલે શું? અને તેના ભેદો કેટલા છે?” જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે, હે ગૌતમ! ઉન્માદ બે પ્રકારે છે –(૧) યક્ષાવેશ ઉન્માદ (૨) મેહકર્મના ઉદયથી ઉત્પન્ન થતે ઉન્માદ.” Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) યક્ષાવેશ ઉન્માદ : પૂર્વભવનો કેઈ વેરી દેવ કે દેવીને પ્રવેશ માણસમાં થવાથી, તે માણસ પોતાની શુધ બુધ ગુમાવી દે છે ત્યારે કેઈક સમયે માથું ધુણાવે છે, અસબધ બક્વાટ કરે છે, ઘરમાં તેડડ કરે છે સૌને પરેશાન કરે છે અને બીજા સમયે લાકડાની જેમ સૂતે હોય છે, ઈત્યાદિ યક્ષેન્માદના લક્ષણો છે. (૨) મહેદોન્માદ : મહ-મિથ્યાત્વ અને સંસારની માયામાં બેભાન બનીને તીવ્રાતિતીવ્રરૂપે ઉપાર્જન કરેલા મેહકર્મનો ઉદય જ્યારે આ ભવમાં થાય છે, ત્યારે માનવના શરીરમાં મહુવાસના, વિષયવાસના, પાપવાસના અને કષાયવાસના ભડકે બળે છે તે સમયે જીવાદિ તને જ્ઞાતા પણ પુરુષવેદ કે સ્ત્રીવેદના તોફાનમાં મર્યાદાતીત મસ્તી કરે છે, જેના કારણે પિતાના જીવનતત્ત્વની પણ શુધબુધ ખાઈ દે છે તે સમયે મેહવાસનાને ગુલામ બની ગમે તેવી અસભ્ય ચેષ્ટા, ભાષણ, ઈશારા, પત્રવ્યવહાર આદિમાં રાગાધ બનીને વડિલે, ગરએને, યાવત્ ધર્મપત્નીનો ધમ્ય વ્યવહાર ભૂલી જઈને ભૂડ જેવા કર્મો કે કૂતરાડા જેવા નિંદનીય કર્મોમાં પોતાની ખાનદાની કે પિતાના ભણતર ગણતરને પણ અભરાઈએ મૂકી દે છે. આ ઉન્માદ જ્યારે જ્યારે મર્યાદાથી બહાર જાય છે ત્યારે ગમે તેવા પુરુષ કે સ્ત્રીને, નાનાને કે મોટાને પંડિત કે મૂખે ને કુંવારા કે પરણેલાને, કુંવારી કે વિધવા તથા સધવાને સર્વથા તોફાને ચડાવી દે છે. . સંસારની ભયંકર વેદનાએ ભેગવ્યા પછી દીક્ષિત થયેલા સંભૂત મુનિને વંદન કરતી સનતકુમાર ચક્રવતીની રાણીના મૃદુલ વાળના સ્પર્શ માત્રથી ભહેભાદના નશામાં Page #301 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૨ ૨૪૩ ચકનાચૂર બનેલા તે મુનિને જોઈને ચિત્રમુનિ વિચાર કરે છે यावन्निदान' सम्भूतो विधातुमुपचक्रमे तावश्चाचिन्तयश्चित्रोऽहो मोहस्य विजृम्भितम् इन्द्रियाणां च दौन्त्यिं-विषयाणां दुरन्तता । अहो भोगपिपासाया दुर्जयत्वमतृप्तता ॥ तपोऽतिशययुक्तोऽपि ज्ञाताऽहंदुवचनोऽपि यत् । अय' युवतिबालाग्रस्पर्शादित्यध्यवस्यति ।। (ઉત્તરાધ્યયન સૂત્ર · કમળનયમી ટીકા) ચિત્રમુનિએ સમજાવવા કાંઈ પણ કસર રાખી નથી છતાં પણ તે મુનિને મેહોન્માદને ચડી ગયેલે ન ઉતરવા પાયે નથી અને નિદાનગ્રસ્ત થઈને બ્રહ્મદત ચકવતી થયા તે સમયે મુનિરાજે ચકવતને સમજાવવા માટે તનતોડ પરિશ્રમ કર્યો છે. પણ હાય રે ! કામદેવને ન–મહેન્માદ... ત્યારે હતાશ થયેલા મુનિએ કહ્યું કે : “તઃ તિરાનાના વઘવનસમા " આ ઉન્માદના દશ ભેદો છે, તેને ક્રમશઃ જોઈ લઈએ – (૧) ચિન્તન • સામેવાલી પ્રેમપાત્ર સ્ત્રી કે પ્રેમપાત્ર યુવાન પરસ્પર મિલન કે સંકેતના સમયે હાજર ન થાય ત્યારે ચિન્તનની ચિનગારી પ્રગટે છે તે આ પ્રમાણે – હજી કેમ નથી આવી? શું થયું હશે ? અવળે રસ્તે ન ગઈ હેાય ? કે બીજા પુરુષ સાથે તે નહીં ગઈ હેય? ઈત્યાદિ ચિતોન્માદ છે. (૨) જેવાની ઈચ્છા : પિતાની પ્રેમપાત્ર વ્યક્તિને Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારંવાર જોવાની ઈચ્છા થતાં તેને માટે ફાંફા મારતે રહે છે તે દ્રષ્ટ્રમિચ્છન્માદ છે. (૩) દીર્ઘ શ્વાસે શ્વાસ : પ્રેમપાત્ર વ્યક્તિ ફાંફા મારતા પણ જોવામાં ન આવે ત્યારે શ્વાસની ધમણ જોરદાર ચાલવા લાગે છે અને મકાનમાં, બારીમાં, દરવાજામા કે રસ્તામાં ચારે બાજુ નજર ફેંકતે ગાંડાની જેમ ઊભે ઊભે કેટલાય સમય પસાર કરે છે તે શ્વાસોશ્વાસોન્માદ કહેવાય છે. (૪) તાવ : શ્વાસે શ્વાસની ધમણ ચાલ્યા પછી પણ પ્રેમપાત્ર જેવાતે નથી ત્યારે બેકરાર (મર્યાદા બહાર) થયેલા મનજીભાઈ અને તનજીભાઈ(મન અને શરીર)માં તાવની ઉષણતા વધવા લાગે છે, જેને આપણે કામવર કહીએ છીએ, તે તાપન્માદ કહેવાય છે. (૫) દાહ : તાપની ગરમી જેમ જેમ વધે છે તેમ તેમ તેના શરીરમાં દાહ પણ વધવા માંડે છે. ફળ સ્વરૂપે હાથ, પગ, આંખ, ભાષા આદિ બેકાબુ થઈને સૌની સાથે બલવા, ચાલવા, ખાવા-પીવા આદિ દૈનિક ક્રિયાઓમાં પણ તેને મદલ રસ (ઈન્ટરેસ્ટ) રહેતા નથી, ઉશ્કેરાટમાં આવીને ચકા તદ્દા બોલવા માંડે છે અને છેવટે પોક મૂકીને રડવા માંડે છે, તેને દાહોન્માદ કહેવાય છે. (૬) ભજન અરુચિ : ખાવા-પીવા આદિ ઉપર એ નકરત આવે છે, ત્યારે ઠંડા પીણું પણ બેસ્વાદ લાગે છે, કેશરીયા દૂધને પણ ગળા નીચે ઉતરતાં વાર લાગે છે. મેવા શિપ્રાન્ન વિષ જેવા, મખમલના ગાદલા પણ અંગારા જેવા લાગે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૨ ૨૪૫ (૭) મૂછ : પછી તે વારંવાર ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે, પગની ચાલ વક બને છે, મોઢામાંથી ફીણ અને ઉંડા નીસાસા આવે છે અને આ ટગરમગર ફરવા લાગે છે. (૮) અને બેભાન બનીને ચાદર કે રજાઈ ઓઢીને લાકડાની જેમ પડ્યો રહે છે. (૯) અજ્ઞાન તેવી સ્થિતિમાં સામે કેણ ઊભે છે? શું કહે છે તેની પણ સ્મૃતિ તે ભાઈને રહેતી નથી. (૧૦) અને મૃત્યુ, છેવટે કાંકરીયાના તળાવમાં કે જૂઠ્ઠના દરિયામાં અથવા ઝેરના વાટકા પીને મૃત્યુના રસ્તે પહોચી જાય છે. નોંધ: જ્યારે જ્યારે આ જીવાત્માએ મનુષ્ય અવતાર મેળવ્યો હશે ત્યારે અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સેંકડે-હજારે કે લાખે-કડે જીવાત્માએ સાથે નિકાચિતરૂપે વૈર-વિધિના કર્મો બાંધ્યા હોય છે જેના કારણે વૈરમાં બધાયેલા તે બંને જીવને કર્મોનો વિપાક ઉદયમા આવે છે. ત્યારે દેવગતિમાં ગયેલે તે વૈરી આત્મા મનુષ્ય અવતારમાં રહેલા શત્રુને મારે નહીં તે પણ તેના ગૃહસ્થાશ્રમના સુખ અને સુખના સાધનના ભેગવટામાં અંતરાયભૂત થયા વિના રહેતું નથી. આમાં આછા-પાતળા વૈરાનુંબંધ હશે તે દવા દારૂ કરાવવાથી રેગ સાધ્ય બને છે અને નિકાચિત હશે તે હાડમારીઓ અસાધ્ય બને છે. ઘણું સાધનસંપન્ન ગૃહસ્થાશ્રમીઓ આપણી સામે છે કે જેમની પાસે ભૌતિક સાધનની કમી નહીં હોવા છતા પણ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમનું આંતરજીવન ભયંકર અશાંત હોય છે, દુખી હોય છે. પુણ્યકર્મ મજબુત હશે તે ઘી કેળાંમાં વધે આવતે નથી અને કદાચ આછું—પાતળું હશે તે દેવાળું કાઢીને, લુંટાઈને, એક બાજુ આર્થિક સ્થિતિની હાડમારીમાં, બીજી બાજુ ગૃહસ્થાશ્રમની હાડમારીમાં તે ભાઈને રિબાઈ રિબાઈ મરવા સિવાય છુટકાર નથી. આ કારણે જ ભાવદયાની ચરમ સીમા પ્રાપ્ત કરેલા તીર્થંકર પરમાત્માઓએ કહ્યું કે–હિંસા, જુઠ, ચેરી, મિથુન અને પરિગ્રહ મહાપાપ છે. કુતરાના માથા ઉપર ડંડે મારીએ છીએ, ત્યારે થોડીવારને માટે કૂતરાની આંખ મારનારની ઉપર મંડાઈ રહેતી જાણે કહેતી હોય છે કે, બેટા ! આવતા ભવે તને કેઈ કાળે પણ સુખી નહિ થવા દઉં. કેર્ટમાં કે બીજે સ્થાને જેના માટે જઠી સાક્ષી અથવા તે સામેવાળાના મોતીના પાણી ઉતરી જાય તેવી અસત્ય ભાષા, કલંક કે ચાડી ખાઈએ છીએ ત્યારે સામેવાળે આ ભવમાં આપણું ભલે કાંઈ પણ ન બગાડે તે પણ ફાટેલી આખે કહેશે કે, આવતા ભવમાં તને અને તારા ગૃહસ્થાશ્રમીના બેહાલ કર્યા વિના છેડવાનો નથી. જેની ચેરી કરી હોય કે થાપણ પચાવી હોય અને સામાવાળાને જ્યારે ખબર પડે ત્યારે મનોમન ગાંઠ બાંધીને તે કહેશે કે આ વિશ્વાસંઘાતીને આવતા ભવમા દાંત અને અનાજને વૈરી બનાવ્યા વિના રહે તેમ નથી. પિતાની ધર્મપત્નીને છોડીને બીજી સ્ત્રીઓ સાથે રમણ કરનારા પિતાના પતિ માટે વૈરણ બનતી- તે સ્ત્રી કહે છે કે, આવતા ભવમાં વ્ય તરી બનીને પણ તારા આખાએ ગૃહસ્થાશ્રમના સુખને આગમાં બાળી નાખીને પછી હું જંપીશ અને પરિગ્રહ તે “સર્વેક્ષા હુ નાના કન: સવાપાનાં મૂબંન્ન, નવમા સહું વિઘારો ઘર” હોવાથી તે પણ ભવમાં તને અને કે થાકલ કર્યા વિના Page #305 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ’: ઉદ્દેશક-૨ २४७ ભગવાન જાણે કેટલાય જીવે સાથે વૈર માંધવાનુ કારણ મને છે. ઉપર પ્રમાણે પ્રત્યક્ષ દેખાતી સંસારની માયાજાળને જોયા પછી આ ભવમાં અને આગળના ભવામા સુખી થવું હાય તે પેાતાના ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને અધાય તાફાના છેડવા માટે મહાવીરસ્વામીના કુમાવેલા બારવ્રતા સ્વીકારવા, પાળવા અને વ્રતાથી દેદીપ્યમાન જીવન મનાવવુ, આનાથી અતિરિક્ત સુખી થવા માટે બીજો માર્ગ નથી. માહુકમના ઉદયે થનારા તાફાના ખીજા ભાગમાં ચર્ચાઈ ગયા હાવાથી અહીં પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. યક્ષાવેશ ઉન્માદ કદાચ એક ભવ પૂરતા જ હાવાથી વધારે કષ્ટદાયક નથી, પરંતુ મેાહુકમ થી ઉત્પન્ન થતા ઉન્માદ અત્યંત દુય હાવાથી કષ્ટસાધ્ય છે અથવા અમુક જીવાને માટે અસાધ્ય પણ ખની શકે છે. માટે જ ભવપર પરાને અગાડનારા છે. ઉદીર્ણ કરીને ભડકાવી દીધેલેા ઉન્માદ માનવજીવનમાં પશુતા લાવ્યા વિના રહેતે નથી. અનંતાનુબંધી કષાયને લઈ ઉદીર્થંપૂર્ણાંકના મેહાદયમાં સમ્યક્ત્વને નાશ, વ્રતાને હાસ, માનવતાના સર્વનાશ પ્રાયઃ કરીને નકારી શકાતા નથી માહુકમના સ્વાભાવિક ઉદ્દયમાં માનવનું મન બેકરાર કે એકાણુ પ્રાયઃ થતુ નથી, જ્યારે પર રમણીઓને કન્યાઓને, વિધવાઓને ગઢી ભાવનાથી ફેસલાવવામાં આવે છે ત્યારે સૂતેલા અજગરની જેમ ભડકાવી દીધેલું મેહકમ તેના માલિકના મન-વચન–શરીર આદિને મર્યાદાતીત એકાણુ ખનાવ્યા વિના રહેતું નથી અને તેમ થતાં તેમને ઉન્માદ કદાચ મૃત્યુનું કારણ પણ બની શકે છે. સ્વસ્રીના ભગવટામાં અતિશય કામાંધ બનીને તીવ્રાનુ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ રાગ એટલે જેમાં કામવાસના ભડકે મળે તેવાં ખાનપાન તથા માદક પદાથૅ આદિનું સેવન કરનારા અને અનગઢીડા એટલે પશુએને પણ શરમાવી દે તેવા પ્રકારે નિર્દયી ખનીને કામાંધ બનેલે આત્મા મૃત્યુના મુખમાં પ્રવેશ કરતી અથવા નવ મહિના પૂર્ણ થયેલી ગર્ભાવતી સ્ત્રી સાથે પણ કૂતરાવેડા કરતા શરમાતા નથી . આવા માણસાને વિષયાન્માદી કહ્યાં છે, જે મરીને પાછા એકેન્દ્રિય અવતારમાં નપુંસક વેદ અને લિંગના માલિક મની અસંખ્યાત કે અનંત ઉત્સર્પિણી પુરી થયે છતે પણ ત્યાથી મહાર આવી શકે તેમ નથી. નારક વેાના ઉન્માદ : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે નારક જીવેાને એ પ્રકારના ઉન્માદ કહ્યા છે. દેવરુપે બનેલા વૈરી આત્મા, નરકમા રહેલા પેાતાના શત્રુ ઉપર અશુભ, ગદા અને કાળા આદિ પુદ્ગલાના ક્ષેષ કરીને પણ તે બિચારા નારાની હેરાનગતિમાં વૃદ્ધિ કરનારા મને છે. મેાહકજન્ય ઉન્માદથી નપુંસક લિગે રહેલા તે નારા હુ મેશાને માટે ઉન્માદી હોય છે. મનુષ્યલેાકમા મનુષ્ય અવતારને પામેલા નપુંસક માનવે અને હીજડાએની આન્તરવેદના કેંટલી બધી તીવ્ર હોય છે તે તેમના દેદાર જોયા પછી જ આપણે અનુભવી શકીએ 'છીએ. તેઓ બિચારા જ્યારે જ્યારે ખીજી સ્રીએના કે પુરુષાના ભાગ વિલાસ જુએ છે ત્યારે ત્યારે પેાતાની નપુંસકતા ઉપર એર બેર જેવડા આંસુએ ટપકાવતા હોય છે. તેમ છતાં મિથ્યાત્વના ઉદયવર્તી તે જીવાને કાણુ સમજાવી શકે છે કે હે મહાનુભાવે ! પૂર્વભવના આચરેલા મેહક જન્ય પાપે થી અથવા કુંવારી, વિધવા, સધવા સ્ત્રીએ સાથે અથવા નાની ખાલિકાઓને તથા < " ל Page #307 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૨ ૨૪૯ નાના રૂપાળા છોકરાઓની સાથે ગયા ભવમાં કરેલી ગંદી ચેષ્ટાઓના પાપે તમે નપુંસક બન્યા છે.” અસુરકુમારમાં બે જાતને ઉમાદ સમજ. તેમાં મહદ્ધિક બીજ દેવે પોતાનાથી નીચેના દેવે ઉપર અશુભ પુદ્ગલોટ્સેપ કરે છે અને મેહને ઉન્માદ પણ પહેલાની જેમ કલ્પી લે પાચે સ્થાવર, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યમાં બંને જાતને ઉન્માદ સમજ. તથા વ્ય તર, તિષી અને વૈમાનિકો માટે પણ ઉપરની જેમ કલ્પી લે દેવોની વૃષ્ટિકાયકરણની વકતવ્યતા : હે પ્રભો ! વર્ષો બતમાં વરસનારે મેઘ અને જિન જન્મોત્સવ આદિ પ્રસંગે પર્જન્ય એટલે ઈન્દ્ર મહારાજ શું વરસાદ વરસાવે છે? પ્રભુએ “હા” માં જવાબ આપે છે, ત્યારે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, “હે પ્રભો! જ્યારે ઈન્દ્રને વર્ષા કરવાની ભાવના થાય ત્યારે કેવી રીતે વર્ષા કરે છે? ભગવતે કહ્યું. “ઈન્દ્ર સૌથી પહેલા આભ્યન્તર સભાના દેને બેલાવે છે, તે દેવે મધ્ય સભાના દેને, તેઓ બાહ્ય સભાના દેને, તેઓ સભાની બહારના દેને, તેઓ આભિયોગિક (સેવક જેવા) દેવેને અને તેઓ પણ વૃષ્ટિકારક દેવેને બોલાવે છે. તે દેવ અપકાયની વર્ષા કરે છેજ્યારે અસુરકુમારના દે અરિહં તેના જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક જ્ઞાન કલ્યાણુક અને નિર્વાણ કલ્યાણકના સમયે વર્ષા કરે છે. આ પ્રમાણે નાગકુમારાદિ, વ્યંતરે, તિષ્ક અને વૈમાનિકે પણ અપકાયની વર્ષા કરે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ૨૫ દેવાની તમસ્કાયકરણ વક્તવ્યતા : તમ એટલે અંધકાર જે અકાય(પાણી)ના પિરણામથી થતુ ધુમસ એટલે જ તમસ્કાય. તે માટે પ્રશ્ન કરતા ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભા ! ઈશાન ઇન્દ્રને જ્યારે તમસ્કાયરૂપ અંધકાર કરવાની ઇચ્છા થાય તેા કેવી રીતે કરશે ? ભગવંતે કહ્યું કે, તે ઇન્દ્ર યાવત્ તમસ્કાયને કરનારા દેવને મેલાવે છે અને તેએ ઇન્દ્રની આજ્ઞાથી તમસ્કાય કરે છે. પરંતુ અસુરકુમારેશને તમસ્કાય કરવાના ચાર કારણેા સૂત્રમા મતાવ્યા છે. (૧) પેાતાને રતિક્રીડા કરવાની હાય તે સમયે. (૨) પેાતાના શત્રુ દેવાને મેાહિત કરવાના સમયે. (૩) ગાપનીય ધન જે જમીન આદિમા નાખેલું છે તેની રક્ષા કરવાના સમયે. (૪) અને પેાતાના શરીરને ધ્રુપાવવાના પ્રસંગે. ઉપરના ચાર કારણેાને લઇને અસુરકુમારે તમસ્કાય કરે છે. સમજવું સરળ છે કે અસુરકુમારે પાપતિવાળા, કુતૂહલવાળા, પેાતાના વેર અથવા વૈરીને નહીં ભૂલવાવાળા હેાવાથી તેમને તમસ્કાય કરવાના ચાર કારણેા મતાવ્યા છે. શતક ૧૪ના ઉદ્દેશો બીજો પૂર્ણ ગી Page #309 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૩ દેવામાં શું વિનયાદિ કર્મ હોય છે? આકાશમાં સૂર્ય અને ચંદ્રના વિમાનની જેમ લેક શાશ્વતે હેવાના કારણે સ્વર્ગ અને નરક ભૂમિઓ પણ શાશ્વત છે. માટે સ્વર્ગ નરકમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવવાવાળા જી પણ અનાદિ કાળથી છે અને રહેશે. પુણ્યકમી આત્મા સ્વર્ગમાં જાય છે અને પાપકર્મી આત્મા નરકમાં જાય છે. માટે પોતપોતાના કર્મોની બેડીઓમાં ફસાયેલા આત્માઓ પરાધીન છે. આત્માના એક એક પ્રદેશમાં બંધાઈ ગયેલા ભયંકરમાં ભયંકર વૈર–વિરોધના અનંત પરમાણથી ગ્રસ્ત થયેલા નારકેની પાસે સવિચારણા માટે એકેય સમય નથી. દેવગતિના દેવ મહાપુણ્યવ ત હોવાના કારણે પુણ્યકર્મનાં ભેગવટામાં અલમસ્ત બનેલા છે, અને તિર્યંચ પાસે અભિવ્યક્ત ભાષા અને હાથ આદિને અભાવ હોવાના કારણે સત્કર્મો કરવા માટે તેમને પણ ચાન્સ પ્રાયઃ કરીને નથી હોતું. તેમ છતા પણ સમ્યગદર્શનના પ્રકાશમાં કઈ વાર જ સારે અવસર મળી શકે છે અને અમુક જીવે તેને લાભ લઈ શકે છે. દ્રવ્ય સત્કર્મો યદ્યપિ મહત્વના જ છે, તથાપિ ભાવ સત્કર્મો તેમનાથી પણ ઘણું મહત્વશાલી હોય છે તેમાં બેમત નથી. સંસારભરના બધાએ જીવાત્માઓની અપેક્ષાએ ભાવસંયમ ધર્મની આરાધના કરવામાં જૈન મુનિઓ ઉત્કૃષ્ટતમ છે. કેમકે બાહ્ય તપ ત્યાગથી પણ તેઓ શ્રેષ્ઠ છે અને ભાવ તપ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ ત્યાગથી પણ શ્રેષ્ઠતમ હેાવાના કારણે તેવા પવિત્ર મુનિને વિવેકપૂર્વકના વિનય તેમજ વંદન વ્યવહાર, સુખપૃચ્છા આદિની આરાધના માટે સભ્યષ્ટિ જીવા અવસર આવ્યે તૈયાર જ હોય છેઃ વિપ દેવની આરાધના મનુષ્યલેાકના પ્રાણીઓને દષ્ટિગેાચર થાય, અથવા ન થાય તે પણ સમ્યગ્દૃષ્ટિ દેવા તેને ખ્યાલ કર્યા વિના પણ પેાતાની સારી ક્રિયાએ કરવામાં મેધ્યાન હાતા નથી. દેવગતિના દેવા પ્રાયઃ કરી ભ્રમણુશીલ અને ક્રીડાપ્રિય હાવાના કારણે પેાતાની વૈક્રિય ગતિથી સ્થાનાન્તર કરતા જ હેાય છે, તેથી મુનિરાજને ભૂમિસ્થ, ધ્યાનસ્થ અને કા સગસ્થ અવસ્થામાં જોઇને દેવે તેમને વિનય વિવેક સાચવે કે ન સાચવે? આ પ્રશ્નના હાર્દ છે. જે દેવ વિશાળ પરિવારવાળા હોય તે ભાવિતાત્મા અણુગારની વચ્ચે થઈને જઈ શકે છે ? અર્થાત્ તેમનું ઉલ્લંઘન દેવા કરે છે? જવાખમાં ભગવંતે કહ્યું કે, કોઈ દેવતા મુનિએનુ ઉલ્લુ ધન કરે છે અને કેઇ નથી કરતાં, કારણ આપતાં ભગવંતે કહ્યું કે દેવયેનના દેવા બે પ્રકારના છે. (૧) માયી મિચ્છાટ્ટિોરવવન્ના અર્થાત્ અનાદિ કાળથી જે મિથ્યાત્વી બન્યા હોય. ( ૨ ) માથી સમટ્ટિી વત્તા અર્થાત્ મનુષ્ય કે તિય "ચ અવતારથી સમ્યક્ત્વ લઇને અથવા દેવગતિમાં આવ્યા પછી અરિહાના પંચકલ્યાણકાને જોતાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલા દેવા; આ ખને દેવામાંથી પહેલા નખરના દેવા વૈક્રિય ગતિથી આકાશમાર્ગે જતાં - આવતા પણુ ભૂમિસ્થ મુનિઓને કે Page #311 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૩ ૨૫૩ આકાશમાં વિચરતાં જંઘાચારણ મુનિઓને જોઈને તેમને વંદન કરતા નથી અને કલ્યાણ મંગળરૂપ ધર્મચૈત્યને બંને હાથ જોડીને પર્યપાસના પણ કરતા નથી તથા મુનિઓને ઉલ્લંઘીને ચાલ્યા જાય છે. જ્યારે બીજા નબરના દેવ મુનિઓને જોઈને તેમને સત્કાર, સન્માન, વાદન, નમન તથા હાથ જોડીને પણું પાલન કરે છે એટલે કે રસ્તામાં આવતા મુનિવેષધારી મુનિઓને વંદન આદિ કર્યા વિના આગળ જતા નથી. * આ પ્રમાણે અસુરકુમાર, નાગકુમારાદિ ભવનપતિ દેવે, વ્ય, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવે માટે પણ જાણવું. નારક અને પૃથ્વીકાયિકાદિમાં પ્રસ્તુત વિષયની અસંભાવના હોવાથી કેવળ દેવદંડક પૂરતી જ આ વાત જાણવી. નારકની અવિનય સંબંધી વક્તવ્યતા : પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે સંખ્યાતઅસંખ્યાત જીવાત્માઓ સાથે બદ્ધર્વરવાળા નારકે એક સમયને માટે પણ ભયમુક્ત ન હોવાના કારણે તેમના જીવનમાં નીચે લખેલે વિનયવ્યવહાર હોતો નથી. (૧) સત્કરણીય વ્યક્તિના આગમનમાં ઊભા થઈ શકતા નથી. (૨) સન્માનનીય વ્યક્તિઓને કાંઈ પણ આપી શકતા નથી. (૩) પૂજ્યને વંદના કરી શકતા નથી. (૪) વિનય ગ્ય જીવાત્માઓને જોઈને ઊભા થઈ શકતા નથી. (૫) બંને હાથ જોડવા જેટલી ક્ષમતા તેમનામાં નથી. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૬) કેઈને આસન આદિ આપી શકતા નથી. (૭) બીજા સ્થાને જઈને પણ આસનાદિ આપતા નથી. (૮) કેઇની સામે જઈ શકતા નથી. (૯) માન્ય વ્યક્તિઓનું માન સાચવી શકતા નથી. (૧૦) માનાર્હની પાછળ જઈ શક્તા નથી. બહુલતાએ નારક છે પરસ્પર વૈરના બંધવાળા જ હોય છે. તેથી દ્વેષી ને સામેવાલા દ્વેષીને વિનય કરવાનો પ્રસંગ રહેતું નથી. ત્યારે પ્રશ્નોત્તરનું હાર્દ તપાસતાં એમ અનુમાન કરી શકીએ છીએ કે મનુષ્ય અવતારમાં– (૧) સાસુ વહુ મૈિત્રીભાવ અને પૂજ્યભાવવાલા હોવા છતાં (૨) બે ભાઈ પરસ્પર સામે મૈત્રી સ બંધવાળા હોવા છતાં (૩) ગુરુ શિષ્ય સારા સંબધેથી સબંધિત હોવા છતા ડીવાર માટે સમજે કે સાસુવહુ, બંને ભાઈઓ કે ગુરુશિષ્ય બીજા પ્રકારે ભારે કમી હોવાથી નરકગતિમાં આવ્યા હોય અને ત્યાં ગુરુનો આત્મા શિષ્યના આત્મા સાથે સંબંધિત થાય તે પણ તેઓ બંને જણા બીજા અસંખ્યાત છ સાથે વયુક્ત હોવાના કારણે એક બીજાને વિનય કે સારા સંબ છે સાચવી શકવા માટે સમર્થ હોઈ શકતા નથી. લોકવ્યવહારમાં પણ આપણે અનુભવી રહ્યાં હોઈએ છીએ, સરકારની આંખમાં ધૂળ નાખીને લાખ કરોડોના ગોટાળા કરનારની પાછળ સરકાર તરફથી તેને પકડવા માટે ગુપ્તચરે, ડયુટીપરના પેલીસા વગેરે પડ્યા હોય ત્યારે અત્યંત ભયગ્રસ્ત Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ શતક ૧૪મુંઃ ઉદ્દેશક-૩ બને તે માણસ ઘડીકમાં કલકતા, બીજી ઘડીએ મદ્રાસ, ત્રીજી ઘડીએ મુંબઈ, ચેથી ઘડીએ મહુડીના ઘ ટાકર્ણ પાસે, પાંચમી ઘડીએ નાકેડાના ભેરુજી પાસે, છઠ્ઠી ઘડીએ નરોડાની કે વાલકેશ્વરની પદ્માવતીદેવી પાસે, સાતમી ઘડીએ જ્યોતિષી મહારાજ પાસે, આઠમી ઘડીએ વાસક્ષેપ નિક્ષેપકે પાસે પ્લેનમાં કે પગે ચાલીને રખડતે હોય છે. તેવા સમયે તે કોઈની સાથે આંખ મેળવવાને માટે કે ગુરુઓને વિનય કરવા માટે પણ ક્ષમતા રાખી શકતો નથી. આ જ રીતે નાર માટે પણ સમજી લેવું. અસુરકુમારાદિ દેવ હોવાના કારણે તેઓ ગ્ય વ્યક્તિએના સકારાદિ કરવા સમર્થ છે. જ્યારે પાચે સ્થાવર અને વિકલેન્દ્રિય જીવોને નરકની જેમ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચમા વિનયાદિ હોઈ શકે છે, પરંતુ કેઈને આસનાદિ આપવું આદિ વિનય પ્રકારે તથા વ્યક્ત વચન અને હાથને અભાવ હોવાથી નથી હોતો. - બીજા દેવે અને મનુષ્યોમાં વિનય પ્રકાર હોય છે. દેવામાં પણ અવિનયકરણની વક્તવ્યતા ' વિષય કષાયની ભાવનાને ઉપશમિત કરનાર આત્માને વિનય વિવેકની પ્રાપ્તિ સુલભ અને ચિરસ્થાયિની હોય છે, અન્યથા ધનવૈભવથી માન, યુવાનીથી મદ, ઐશ્વર્યના અતિરેકથી ગર્વિષતા, વિદ્વતાથી અહંકાર અને શરીરબળથી તૃપ્ત થઈને પિતાનાથી હીનનું અપમાન કરતાં તે જીવાત્માને વાર લાગતી નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અ૫દ્ધિક દેવ, મહદ્ધિદેવની વચ્ચે કે તેનું ઉલ્લંઘન કરીને જવા સમર્થ નથી, માનદ્ધિક દેવ પણ સમાનદ્ધિક દેવનું ઉલ્લંઘન કરતું નથી. કદાચ સામેવાળ દેવ પ્રમાદી હોય તે તેના ઉપર પ્રહાર કરીને તેનું ઉલ્લંઘન કરે છે. જ્યારે મહદ્ધિક દેવ અ૫દ્ધિક દેવનું પ્રહાર કરીને કે, ન કરીને પણ ઉલ્લંઘન નથી કરતાં, શેષ કથન બીજા ભાગથી જાણવું. નારકોના દુખની વક્તવ્યતા : એકાંત દુઃખી નારક અને પુદ્ગલપરિણામ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનેસ હોય છે. આ પ્રમાણે આગળના નારકે માટે પણ જાણવું. જીવાનિગમ સૂત્રમાં ૨૦ પ્રકારથી વેદનાનું વર્ણન છે. (૧) ગુગલ પરિણામ વેદના (૨) લેશ્યા પરિણામ વેદના (૩) નામગોત્ર પરિણામ વેદના (૪) અરતિ પરિણામ વેદના (૫) ભય પરિણામ વેદના (૬) શેક પરિણામ વેદના (૭) સુધા પરિણામ વેદના (૮) પિપાશા પરિણામ વેદના, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાય, ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આમાંથી ઘણું પરિણામેનું વર્ણન પહેલા ભાગથી જાણવું. - શતક ૧૪ નો ઉદ્દેશો ત્રીજો પૂર્ણ. આ જિwwwા છે Page #315 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક–૪ ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, શાશ્વત કાળમાં રૂક્ષ અને સ્નિગ્ધ, આ બંને સ્પર્શી પર માણુ તથા સ્કંધમાં રહેલાં છે, મતલબ કે પરમાણુમાં રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ બેમાંથી એક સ્પર્શ રહ્યો હોય છે અને દ્વગુકાદિમાં બંનેની વિદ્યમાનતા છે પ્રવેગ અને વિશ્વસાકરણથી નીલાદિ વર્ણોને પરમાણુ તથા સ્કંધમાં પરિણામે થાય છે અને જ્યારે તે પરિણામે નિજીર્ણ થાય છે ત્યારે પરમાણુમાં એક જ વર્ણ–ગંધ અને રસ શેષ રહે છે જ્યારે સ્પર્શમાંથી–ઉષ્ણ કે શીતમાંથી એક અને રૂક્ષ કે સ્નિગ્ધમાથી એક આમ બે સ્પર્શ શેષ રહે છે અને લઘુ, ગુરુ, મૃદુ અને કઠોર આ ચારે સ્પર્શી અપેક્ષાકૃત હોવાથી પરમાણુમાં તેમની હાજરી હોતી નથી. જીવાત્મા પણ એક સમયમાં દુઃખના નિમિત્તોને લઈ દાખી થયેલ છે તથા સુખના નિમિત્તે સુખી થયેલ છે. આ પ્રમાણે સુખ–દુઃખના નિમિત્તો એક સમયમા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ બંનેનું વેદન એક સમયમાં થતું નથી તેમ જ કાળ સ્વભાવ આદિના કારણે શુભાશુભ કર્મબંધનના હેતુભૂત કિયાએથી અનેક પ્રકારના દુ ખિતત્વ આદિ પરિણામને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનાવરણીય કર્મો જ્યારે ક્ષીણ થાય છે ત્યારે જીવ સિદ્ધ થાય છે. પુદગલ પરમાણુ શાશ્વત કે અશાશ્વત? ભગવતે કહ્યું કે, અમુક અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પુગલ પરમાણુરૂપ અને Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધરૂપે બે પ્રકારના છે. તેમાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે. કેમકે તેમને અંત નથી થતા. પરંતુ તે પરમાણુ જ્યારે સ્કંધમાં મિશ્રિત થાય છે ત્યારે તે–પરમાણુરૂપે સંબંધિત થતું નથી, પણ પ્રદેશરુપ નામાન્તરથી વ્યપદેશાય છે અને જુદા જુદા વર્ણાદિ પર્યાને લઈને સ્કંધાન્તર્ગત પરમાણુ પણ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ પર્યાની અપેક્ષાએ રૂપાન્તર પામતું હોવાથી લાલ ઘડામાં રહેલે પરમાણુ લાલ ઘડા તરીકે સંબોધાય છે, અને તે જ પરમાણુ નિમિતને લઈ લાલ રંગને છેડે છે અને પીળા રંગને પ્રાપ્ત થાય છે. ત્યારે પીળા રંગે સંબધાને હોવાથી જુદા જુદા પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે, માટે પર્યાયાસ્તિક નયે અશાશ્વત છે. નોંધ: શુદ્ધ પરમાણુમાં જે દ્રવ્ય રહેલું હશે પછી ચાહે તે માટી દ્રવ્યનું, સુવર્ણ દ્રવ્યનું, વસ્ત્ર દ્રવ્યનું કે વનસ્પતિ આદિ દ્રવ્યનું હોય તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. એટલે કે તે હમેશા શાશ્વત પદાર્થ છે. જૈન શાસનમા પરમાણુ એક જાતના હોય છે કેમકે સૌમાં–એક વર્ણ, એક ગધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. પરત પ્રવેગ કે વિસસાકરણને લઈ જુદા જુદા નિમિત્તો મળતા પરમાણુ જેવા સ્ક ધમાં મિશ્રિત થાય છે તે અનુસાર પરમાણુ પણ જુદા જુદા પર્યાયામાં બદલતે રહે છે, જેમકે, માટી દ્રવ્યમાંથી ઘડે બન્યા. આ ઘડામાં માટી દ્રવ્યનો જે શાશ્વત પરમાણુ હતો તે સ્કંધમાં મળતી જ ઘડાના પર્યાયે સબંધાયો. પછી ઘડે ફૂટ્યો ત્યારે ઠીકરાના પર્યાયે કહેવા છે અને તે ઠીકરા લાંબા કાળ સુધી ખાડામાં ક્યાંય દબાઈને Page #317 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૪ ૨૫૯ ઘણો લાંબો કાળ પસાર કર્યો ત્યાં વળી કેઈ અદષ્ટ કારણે કેલસાના પર્યાયમાં પરિવર્તિત થયા. તેમાંથી હીરામા રૂપાંતર થયો. તેની ભસ્મ બનીને કેઈ સ્ત્રીના શરીરમાં આવીને લોહીરૂપે બનીને તે લેહીથી માનવશરીરના પર્યાયમાં આવતા તે માટીદ્રવ્યને પરમાણુ બહુરૂપીની જેમ રૂપ બદલીને માનવશરીરમાં કામ આવ્યા છે. મનુષ્ય મર્યો તેની રાખ બની અને તે રાખ પરમાત્મા જાણે ફરીથી ક્યા સ્કંધ સાથે મિશ્રિત થશે. આમ એક જ પરમાણુ કેટલાય પર્યામાં રૂપાંતર થાય છે માટે પર્યાયન અશાશ્વત કહેવાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે તેની અશાશ્વત અવસ્થા પર્યાયને આભારી છે. આ કારણે ચરાચર સ સારને સાક્ષાત્ કરનારા દેવાધિદેવ ભગવંતે કહ્યું કે, તૃણથી લઈ આકાશ સુધીના દ્રવ્યો પોતાના દ્રવ્યત્વને લઈને શાશ્વતા છે અને પર્યાના કારણે અશાશ્વતા છે. પરમાણુ ચરમ કે અચરમ? પરમાણુ શાશ્વત હોવા છતાં પણ તેની ચરમતા અને અચરતા સંબધીના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં ભગવંતે કહ્યું કે, તેને નિર્ણય ચાર પ્રકારે કરવાનો રહેશે. (૧) દ્રવ્યાદેશથી (૨) ક્ષેત્રાદેશથી (૩) કાળાદેશથી (૪) ભાવાદેશથી (૧) દ્રવ્યાદેશથી પરમાણુને અચરમ ફરમાવતાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! કઈ સ્કધભાવથી છુટા પડેલો પરમાણુ કાળાન્તરે સ્કધને ફરીથી ન મળે તે ચરમ કહેવાય છે અને પુન મળે તે અચરમ કહેવાય છે. દ્રવ્યાદેશથી આજને છુટો પડેલે પરમાણુ ફરીથી ગમે ત્યારે પણ પાછો તે સ્કંધને મળશે. કેમકે સંસાર અનંત છે, પરિણામે અનંત છે અને પ્રયોગ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા વિસસાકરણની શક્તિ પણ અચિત્ય છે; માટે જે સ્કંધથી પરમાણુ છુટો પડ્યો છે, પુનઃ તે જ સ્કંધને મળી શકવાની શક્યતા છે. (૨) ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ અને અચરમ પણ છે. ચરમ માટે કારણ બતાવતાં પરમાત્માએ કહ્યું કે, કેવળી ભગવંત જ્યારે કેવળી સમુઘાત કરે છે, ત્યારે તે સમયે જે ક્ષેત્રમાં કેવળી ભગવત સાથે જે પરમાણુને સંબંધ થયે હોય તે પરમાણુ પુન કેઈ કાળે પણ કેવળીના આત્મા સાથે સંબંધિત થઈને તે ક્ષેત્રદેશને પ્રાપ્ત કરતું નથી કેમકે કેવળીને આત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે તેથી તે ક્ષેત્રમાં કેવળીને પુનરાગમન નથી માટે ક્ષેત્રાદેશથી પરમાણુ ચરમ છે અને સાધારણ ક્ષેત્રની અપેક્ષાએ અચરમ પણ છે. (૩) કાળાદેશથી પણ ચરમ અને અચરમ જાણવું. અમુક સમયમાં કેવળીએ સમુદ્દઘાત કર્યો અને મોક્ષમાં ગયા, હવે કેવળીને પુન સમુદુઘાત કરવા નથી માટે સમઘાતના કાળની અપેક્ષાએ પરમાણુ ચરમ છે અને સાધારણ કાળની અપેક્ષાએ અચરમ પણ છે. (૪) ભાવાદેશથી જે સમયે વદિવંત પુદ્ગલ પરમાણુ કેવળી સમુદઘાત સમયે હતો, કાળાન્તરે મોક્ષમાં ગયેલા કેવળીની અપેક્ષાએ ચરમ છે અને સાધારણ ભાવની અપેક્ષાએ અચરમ છે. પરિણામભેદની વક્તવ્યતા શું છે? હે પ્રભે! પરિણામે કેટલા પ્રકારના છે? જીવ પરિણામ અને અજીવ પરિણામ રૂપે પરિણામે બે પ્રકારના કહ્યાં છેઃ Page #319 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૪ ૨૬૧ છ દ્રામાં પરિણામી દ્રવ્ય જીવ અને પુગલ છે. દ્રવ્યાસ્તિક નય પ્રમાણે રૂપાન્તર થઈને પણ સર્વથા જેનો વિનાશ નથી, અને પર્યાયાન્તર નયે પૂર્વ પર્યાયનો નાશ તથા બીજ પર્યાયનો ઉત્પાદ એ દ્રવ્યનો પરિણામ છે. જીવ પરિણામ જીવને આધીન હોવાથી પ્રાયેગિક છે, તેના દશ ભેદ છે. (૧) ગતિ પરિણામ :-ગતિનામ કર્મને લઈને ગત્યન્તર એટલે નરકથી મનુષ્યાદિ પર્યાની પ્રાપ્તિ થાય તે ગતિ પરિણામ છે (૨) ઈન્દ્રિય પરિણામ –જેનાથી ઈન્દ્રિયની પરિણામ થાય. (૩) કપાય પરિણામ :-સંસારમાં પરીભ્રમણ કરાવનારા કષાના કારણે પરિણામ થાય. (૪) લેશ્યા પરિણામ –પ્રતિ સમયે બદલાતી લેણ્યાએના કારણે પરિણામ થાય. (૫) વેગ પરિણામ -મન, વચન અને કાયાનું પરિણમન. (૬) ઉપયોગ પરિણામ -ઉપગમાં ફેરફાર થે. (૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શને પરિણામે, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. પરિણામમાં ક્રમનું કારણ બધાએ ભાવે ગતિ પરિણામ વિના હોઈ શકતા નથી, Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ માટે ગતિ પરિણામને પ્રથમ નંબરે મૂકવામાં આવ્યો છે. તેની હાજરીમાં જ–ઈન્દ્રિય પરિણામની આવશ્યકતા રહેલી છે, માટે તેને બીજા નંબરે રાખે છે. ઈન્દ્રિય પરિણામની પ્રાપ્તિમાં પદયે મળતા ઈષ્ટ પદાર્થોમાં રાગ અને પાદિયે મળતા અનિષ્ટ પદાર્થોમાં શ્રેષની માત્રા થતાં જીવને કષાયની પરિણતિ થયા વિના રહેવાની નથી, માટે તેનું સ્થાન ત્રીજું છે. કક્ષાને લેશ્યાઓ સાથે સીધો સંબંધ છે. કેમકે સગી કેવળીને પણ નવ વર્ષ કમ પૂર્વકેટિ વર્ષ પ્રમાણની શુકલેશ્યાની સદ્ભાવના છે અને કષાયને ચમત્કાર દેશમાં ગુણઠાણ સુધી જ હોય છે. માટે “યત્ર ચત્ર Fાયમાત્ર: તત્ર તત્ર થાવ” જયા જ્યા કષાયે છે ત્યાં ત્યા લેશ્યા રહેલી જ છે; પરંતુ લેશ્યાના સદ્ભાવમા કષાયની ભજના છે, એટલે કે કષાયે હોય પણ ખરા અને નથી પણ તેના માટે કષાય પછી જ ચેથા નંબરે લેશ્યા પરિણામને મૂકવામાં આવેલ છે. વેશ્યાના પરિણામે પણ એમની હાજરીમાં જ હોય છે, કેમકે “યોગ રામને ફા” માટે યોગ પરિણમનું પાચમું સ્થાન છે તથા ગ(મન-વચન-કાયા)ની વિદ્યમાનતામાં ઉપયોગની હાજરી અવશ્ય રહેવાની જ છે, માટે છઠ્ઠા સ્થાને ઉપયોગ પરિણામ બિરાજમાન થયા છે, ઉપગની વિદ્યમાનતામાં જ્ઞાનપરિણામ અવશ્ય હોય છે માટે સાતમા સ્થાનને જ્ઞાન શેભાવી રહ્યા છે પરંતુ જ્ઞાનમાં સભ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના પરિણામે રહેલા હેવાથી અને તેના મૂળમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ રહેલા હોય છે માટે દર્શન પરિણામને જ્ઞાન પછી મૂકવામાં આવ્યું છે. સમ્યગ્દર્શન થયા પછી જિનવચનને વૈરાગ્યપૂર્વક સાંભળવાના હોય છે, જે ચારિત્ર મેહંનીય કર્મના ક્ષપશમનું કારણ બને છે અને તેમ થતાં દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રની Page #321 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૪ २६३ પ્રાપ્તિ થયા વિના રહેતી હશે? અર્થાત્ ન જ રહે માટે નવની સ ખ્યા જે અખંડ છે અને મંગળકારી છે, અને ચારિત્ર વિના અખંડ સુખ અને માંગલ્ય પણ પ્રાપ્ત થતું નથી માટે નવમા સ્થાને ચારિત્ર દેદીપ્યમાન કરી રહ્યો છે. અને દશમા છેલ્લા સ્થાને વેદ પરિણામ શા માટે? કારણ બતાવતાં કહ્યું છે કે“ઉદયમાં આવતું કે ઉદ્દીર્ણ કરીને ઉદયમાં આવેલ પુરુષને પુરુષવેદ અને સ્ત્રીને સ્ત્રીવેદ સમ્યફચારિત્ર વિના કેઈ કાળે પણ ઉપશમિત થતો નથી. આ કારણે વેદ પરિણામને છેલ્લા સ્થાને મૂક્યો છે. હવે અજીવના પણ દશ પરિણામ નીચે લખ્યા પ્રમાણે જાણવા. બંધ, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ લઘુ અને શબ્દ પરિણામે અજીવના છે. એ શતક ૧૪ નો ઉદ્દેશ ચતુર્થ પૂર્ણ. મા Page #322 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક–પ અગ્નિની વચ્ચે થઈ નારકાદિ પસાર થઈ શકે છે? અગમ્ય સંસારની કેટલીક વાતો એટલી બધી અગમ્ય, અલક્ષ્ય અને વિચિત્ર હોય છે કે તેને કેવળજ્ઞાની વિના બીજે કેઈ પણ જાણી શકવા માટે સમર્થ છે જ નહીં. તે માટે જ અહંવત્ર પ્રસૂતા દ્વાદશાંગી રત્નોની ખાણ કહેવાઈ છે. તેમાં પણ ભગવતીસૂત્રની શિરોધાર્યતા કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! ધગધગતી અગ્નિની વચ્ચેથી પણ શું નારક જ નીકળી શકે છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે, કેટલાક નારકો અગ્નિની વચ્ચેથી નીકળી શકે છે અને કેટલાક નથી નીકળતા. આશ્ચર્ય પામેલા ગૌતમે ફરી પુછયું કે હે પ્રભે ! આનું શું કારણ છે કે, કેટલાક નારકે અગ્નિની વચ્ચેથી નીકળે છે અને કેટલાક નથી નીકળતા. ભગવંતે કહ્યું કે નારક જીવે પ્રકારના હોય છે (૧) વિગ્રહ ગતિ સમાપન્નક અને (૨) અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહ અને અવિગ્રહ ગતિનું વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે, તેમાંથી વિગ્રહગતિથી યાવતુ ચોથા સમયે ત્રણ વિગ્રહથી નરકમાં જવાવાળા જી અગ્નિની વચ્ચે થઈ જઈ શકે છે. તે સમયે તેમની પાસે સૂક્ષ્મ કાર્પણ શરીર હોવાથી તે અગ્નિથી બળી શકતા નથી, પાણીમાં ડૂબતાં Page #323 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૫ ૨૬૫ નથી, શસ્ત્રથી અને ઝેરથી પણ મરતા નથી માટે હું કહું છું તે સમયે નરકાસુપુથ્વી નામકર્મની બેડીમાં જકડાઈ જવાથી નરકમાં જતાં કદાચ કઈક સ્થળે અગ્નિના ભડકા થતાં હોય તે પણ કેઈની રોકટોક વિના તેમાંથી આરપાર થઈને પિતાના ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે. જ્યારે અવિગ્રહગતિ સમાપન્નક નારક એક જ સમયમાં પોતાના ઈષ્ટ સમયમાં પહોચી ગયે હોય છે. જ્યાં બાદર અગ્નિકાયને સર્વથા અભાવ હોવાથી બળવાનો પ્રશ્ન રહેતું નથી. સૂક્ષ્મ અને બાદરરૂપે અગ્નિકાય બે પ્રકારના છે, તેમાથી સૂક્ષમ અગ્નિકાય સાર્વત્રિક હોવા છતાં તે કેઈને બાળી શકતો નથી જ્યારે બાદર અગ્નિ મનુષ્યલક સિવાય બીજે ક્યાય હેતે નથી. નોંધ:-મનુષ્યલકમાં જેમ માચીસ છે, તેની ફેકટરીઓ છે અને ચકમક પત્થર આદિના સાધનો છે, માટે ગમે ત્યારે પણ પુણ્ય પનોતા મનુષ્યને રસેઈ કરવી હોય કે બીડી સિગારેટ પીવી હોય ત્યારે ગમે તે દ્વારા ચુલે, સગડી, પ્રાઈ. મસ કે ગેસ સળગાવીને પોતાના પુણ્યકર્મને ભગવટો કરી શકે છે. પરંતુ સંખ્યાતા જી સાથે ભયંકરમાં ભયંકર વેરઝેરના દેરડામા બ ધાઈ ગયેલા તથા નિર્દયી–નિવસી થઈ લાખ કરોડે અને વગર મોતે મારનારા, પરસ્ત્રી કે વેશ્યાગમન કરનારા, શરાબપાન કરનારા કે જૂઠ–પ્રપંચ આદીથી મહા ભય કર કર્મોને ભારે લઈને નરકભૂમિમાં જવાવાળા -જીવાત્માઓના ભાગ્યમાં પાપકર્મને જ ભોગવવાનું હોવાથી નરભૂમિમાં ઈ પાણી કરવાના હોતા નથી, પરંતુ ત્યાં તે ગટરમા રહેલા ગદા પાણીની જેમ દુર્ગધ મારતા યુગલના Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જ ભાજન કરવાના હેાય છે. જેમકે મનુષ્યલેાકમાં ખીજાના મળમૂત્ર જોઈને રાડ પાડનારા માનવ મરીને જ્યારે ભૂંડના શરીરને ધારે છે ત્યારે તે સમયે જ તેને વિષ્ટામાં મોઢું નાખવા સિવાય બીજો કેઇ મા નથી, માખીને લેાહી અને પરૂ, ગાય ભેંસ આદિને ઘાસ, કૂતરાઓને હાડકાના ટૂકડા, ગીધ આદિને મરેલા જનાવરાના દુર્ગંધ મારતા માંસના લેાચા સિવાય ખીજું શું મળવાનું હતું? મનુષ્ય અવતારને પામેલા ગરીએાને તમે જોયા છે ? તેમની ગરીમાઇ જોવા માટે પરમાત્માએ તમને આંખે આપી છે? વિચારશક્તિ કેળવી છે? તમે તમારી ખારીમાંથી સડેલા, દુર્ગંધ મારતા કાકડી, ચીભડા કે બીજી કોઇ ચીજ અહાર ફેંકે છે. ત્યાર પછી તમે જરા નજર કરવા માટે રામય લેશે તે તમને તત્કાળ ખખર પડશે કે તે તમારા ફેકેલા સડેલા ટૂકડાને પણુ લઇને ખાનારા માણસે ભારત દેશમાં લાખાની સખ્યામા પડચા છે. ગધાતા કચરાના ટોપલામાં ફેંકી દીધેલા એઠવાડમાંથી પણ દાણાં વીણતા ગરીબેને જુએ તા ખરા ! ઈત્યાદિ પ્રસગાને જોયા પછી નારક જીવા અત્યત પાપમય હાય છે, તે ખિચારાઓને ગરમાગરમ ચા કયાંથી મળે ? રેફ્રીજરેટરના ઠંડા પાણી કેણુ પાય ? કચાંથી પાય ? કેમકે ત્યાં તે સૌ કોઈ સૌ કોઇના દુશ્મન જ હોય છે, ત્યાં ન મળે સ્ત્રીસહવાસ કે ન મળે પુરુષ સહવાસ. કેવળ લાલ સુરખ થયેલી ગરમાગરમ અંગારા ઝરતી મળે છે લેખ‘ડની પુતળીએ કે પુતળાઓ અને ઉપરથી પડે છે પરમાધામીઓને હથેાડા, ભાલેા, તલવાર કે ધારીનેા માર. તે મારથી ચીસે પાડતા અને અધમુઆ થયેલા નારકો ત્યાંથી છૂટા પડે છે અને લાલ અંગારોથી ભરેલી ભડભુંજાની ભઠ્ઠીમાં પરમા ધામીએ નાખે છે; ત્યાં મકાઈ અને જુવાર ચણાની જેમ નારક Page #325 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક–પ ૨૬૭ જીવના શરીરે તડ–તડ થાય છે તથા રીબાઈને મનુષ્યલેકમાં કરેલા પાપને યાદ કરે છે. ત્યાં તે તે અસુરે નારકોને ભઠ્ઠીમાથી બહાર કાઢીને તેમના શરીરમાં મીઠું અને મરચું નાખે છે. ઘાવ પડેલા શરીરમાં મરચા પડતાં જ બિચારા નારકે પોક મૂકીને રડે છે તે આ પ્રમાણે : “ઓ બાપલીયા ! ઓ માવડી ! એ ઘરવાળી મને બચાવે ! ઓ પ્રભુ! હવે હું પાપ નહીં કરું, પરસ્ત્રીગમન નહીં કરૂ, શરાબપાન નહીં કરૂ, હવે મને બચાવ.” પણ ત્યા તમારે અવાજ સાંભળનાર કેઈ નથી. આ કારણે દયાના સાગર શાસ્ત્રકારોએ કહ્યું કે માનવ ! આવી રીતની વેદના તે તે અનંતીવાર ભેળવી લીધી છે હવે કાઈક વિરામ પામ અને પાપના દ્વાર બંધ કરીને સ યમધર્મ સ્વીકાર. અસુરકુમારે માટે પણ નારકની જેમ સમજવું. વૈકિય શરીરધારી તે દેવે મનુષ્યલોકમાં આવે છે. અગ્નિ વચ્ચે નીકળવા છતાં પણ બળતા નથી. એકેન્દ્રિય જી જે અવિગ્રહ ગતિ સમાપન્નક છે તેઓ સ્થાવર નામકર્મના કારણે ગમન કરવાની શક્તિવાળા હતા નથી માટે અગ્નિ વચ્ચે આવતા પણ નથી. બેઈન્દ્રિય જીવો ઔદારિક શરીરવાળા અવિરહગતિ સમાપન્નક અવસ્થામાં અગ્નિની વચ્ચે બળી જાય છે. ત્રણ–ચાર ઇન્દ્રિયવાળા જી માટે પણ સમજવું. પંચેન્દ્રિય તિર્યર્ચ–અવિગ્રહગતિ સમાપન્નક તિર્ય ઋદ્ધિ પ્રાપ્ત અને તેનાથી વિપરીત અમૃદ્ધિ પ્રાપ્ત કહેવાય છે. જે વૈક્રિય લબ્ધિયુક્ત હોય તે જે મનુષ્યલેકમાં હોય તે Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિની વચ્ચે નીકળી શકે છે અને મનુષ્યલેકની બહાર હોય તે ત્યાં અગ્નિને અભાવ છે વૈકિય લબ્ધિના માલિક હોવાથી તેમની ગતિ શીવ્ર હોય છે માટે બળતા નથી. તથા અમૃદ્ધિપ્રાપ્ત તિર્યંચે અને મનુષ્ય બળી જાય છે. નારની દશ પ્રકારે અનિષ્ટતા : મનુષ્યાદિ ગતિમાં ઘોરાતિ ઘોર પાપકર્મો કરીને નરકગતિમાં ગયેલા નારકેને પાદિયથી ૧૦ પ્રકારના અશુભ સ્થાને ભેગવવાના હોય છે. તે આ પ્રમાણે – (૧) અનિષ્ટ શબ્દો:-કડવા-કર્કશ શબ્દો સાંભળવાની ઈચ્છા ન હોવા છતાં પણ નારક જીવને તેવા જ શબ્દો સાંભળવામાં આવે છે. જેમકે–પરમાધામી તથા પરસ્પર વૈરાનુબંધમાં ફસાયેલા નારકે એક બીજા પ્રત્યે આવી રીતને શબ્દવ્યવહાર કરે છે. “ સામેવાળાને મારો, કુહાડા, બરછી આદિથી છેદી નાખે, ટૂકડે ટૂકડા કરે, બાળી નાખે, સાણસામાં ફસાવી લે, ભાલાથી વિંધી મારે, આવા શબ્દો જ્યારે ચારે બાજુથી કર્ણાચર થાય છે ત્યારે ભયના માર્યા તે બિચારા ભાગતા ફરતા હોય છે.” (૨) અનિષ્ટ રૂપે :–પિતાને પણ ન ગમે તેવા બીભત્સ રૂપો તેમને હોય છે. (૩) અનિષ્ટ ગંધ –પિતાના શરીરમાં પિતાને પણ ન ગમે તેવી દુર્ગધ હેય છે. (૪) અનિછ રસ –શરીરના રે બધાએ ખરાબ હોય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મુ' : ઉદ્દેશક-પ ૨૬૯ ( ૫ ) અનિષ્ટ ગતિ :–અપ્રશસ્ત વિહાયે ગતિ નામક ના કારણે નારકોની ગતિ ચાલ સવ થા મેડાળ જ હાય છે. ( ૬ ) અનિષ્ટ પશ :-તેમનાં શરીરો કશ ખરબચડા અને કઠોર હાય છે. ( ૭ ) અનિષ્ટ સ્થિતિ :—આયુષ્યકમ ની મર્યાદા સુધી જ રહેવાનુ છે. (૮) અનિષ્ટ લાવણ્ય -શરીરાકૃતિ રુપવિહાણી અને વિકૃત હાય છે. : (૯) અનિષ્ટ યશકીર્તિ ચારે તરફ અપયશ જ તેમના ભાગ્યમાં હાય છે. (૧૦) અનિષ્ટ ઉત્થાન :-ખળ—વીય-કમ અને પુરુષાર્થાંવાલા હોય છે. અસુરકુમારાદિ દેવાને પુણ્યકના કારણે તેમનાથી વિપરીત શુભ સ્થાના હાય છે. પૃથ્વીકાયિક જીવા છ પ્રકારના સ્થાનને ભાગવે છે. ઈષ્ટાનિષ્ટ સ્પર્ધા :–અર્થાત્ શુભાશુભ કર્મોના કારણે શુભાશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી શાતા અને અશાતાના ઉડ્ડયથી ઈષ્ટ તથા અનિષ્ટ સ્પર્ધાના-અનુભવ કરતાં હાય છે. જેમ કે અશાતાકમ ના જોરદાર ઉદયને લઇ કેટલાક પૃથ્વીકાયિકો તેવા સ્થાને જન્મ લે છે જ્યાં આખા ગામનું ગટરનું ગંદું પાણી, વિશ્વા-મળ–મૂત્ર, લેાહી, માસ તેમજ વાર વાર માણસાના પગની માર ખાવાની હેાય છે. જ્યારે બીજા કેટલાક પૃથ્વીકાયિકા શાતા વેદનીયને લઇ પવિત્ર, પૂજ્ય અને સુગંધી પદાર્થોના Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ સ્પર્શી કરે છે. આ પ્રમાણે ખીજા પાંચ સ્થાનઃ-ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ અને પુરુષકાર માટે પણ કલ્પી લેવું. જળકાયિક જીવેા માટે પણ જાણવું. જેમકે :-કેટલાક પાપકર્મના ઉદયવાળા જળકાયિક જીવેા સંડાસ, ગટર આદિના સ્પશ ભાગવતાં હાય છે જ્યારે બીજા પુણ્યકમી જળકાયિકા તીથ 'કરના અભિષેક આદિ કામમાં આવતા હેાય છે. કેટલાક અગ્નિકાયિકા ગામના ગામ જંગલના જંગલ ખાળીને અસંખ્યાત અનત જીવેાના હત્યારા મને છે અને બીજા ભાજનાદિ મનાવવા માટે ઉપયેાગમાં આવે છે. વાવાઝોડા આદિના રૂપમાં વાયુકાયિકા પણ અનિષ્ટતા ભાગવનારા બને છે, જ્યારે મંદમંદ વાયુ સૌને સુખરૂપ પણ બને છે. વનસ્પતિ માટે પણ કલ્પના કરી લેવી. આ એકેન્દ્રિય અવતારને પામેલા હેાવાથી પાતે કેાઇ જાતને શબ્દ, રસ, ગંધ કે રૂપના અનુભવ કરી શકતા નથી. એ ઇન્દ્રિયને શબ્દ, રૂપ અને ગધને છેડી સાત સ્થાનાને અનુભવ કરે છે. તેઇન્દ્રિયને રૂપ અને શબ્દના અનુભવ નથી. ચતુરિન્દ્રિયને શબ્દના અનુભવ નથી. પાંચેન્દ્રિય તિય ચે, મનુષ્યા અને દેશને દશે સ્થાને ઇષ્ટાનિષ્ઠ અનુભવ હાય છે. 1 હે ગૌતમ! માટી ઋદ્ધિવાળા, દ્યુતિવાળા, ખળવાળા અને મહાસુખસ'પન્ન દેવા બહારના પુદ્ગલાને ગ્રહણ કર્યાં પછી જ પર્વત, ભીંત આદિનુ ઉલ્લંઘન કરી શકે છે. Mona શતંક ૧૪ના ઉદ્દેશા પાંચમા પૂર્ણ 555 ન Page #329 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૬ નારકની પુદગલ વક્તવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી પરમાત્મા મહાવીરસ્વામીએ નારકની વક્તવ્યતા નીચે પ્રમાણે કરી છે. (૧) પુદ્ગલહારા-નરકગતિમાં રહેનારા નારક પુદ્ગલેને આહાર કરનારા હોય છે. (૨) પુગલ પરિણામા-આહાર કરેલા પુદ્ગલેનું પરિણામન પુનઃ પુદ્ગલ રૂપે હોય છે. ( ૩ ) પગલ યાનિકા–તેમને ઉત્પન્ન થવાનાં સ્થાને શીત અને ઉષ્ણારુપ નિ જ છે. (૪) પુદગલ સ્થિતિકા–તેમને નરકસ્થાનમાં રાખવાને માટે આયુષ્યકર્મ જ કારણ રૂપ છે, જે પુગલ છે. - (૫) કર્મોપગા–તેઓ મિથ્યાત્વાદિના કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મો, જે પુગલ છે તેમને પ્રાપ્ત કરે છે. (૬) કર્મનિદાના-નરકગતિ પ્રાપ્ત કરવામાં કર્મોના નિયાણા જ કારણ છે. (૭) પુદ્ગલ સ્થિતિકા–કર્મોને કારણે પર્યાપ્ત – અપર્યાપ્ત આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરનારા છે. ઉપર પ્રમાણેની વિગત વૈમાનિક સુધીના દે, સ્થાવર, | વિકલેન્દ્રિય અને તિર્યો તથા મનુષ્યમાં પણ ઘટાવી લેવી. નારક છે વીચિ અને અવીચિ દ્રવ્યને આહાર રે છે. સંપૂર્ણ આહાર કરતા એક પ્રદેશ ન્યૂન આહારને વીચિ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્યનો આહાર કહે છે. અને પૂર્ણ દ્રવ્યના આહારને અવચિ દ્રવ્ય કહે છે. વૈમાનિક દેવેન્દ્રોની કામગની વક્તવ્યતા: ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! દેવરાજ ઈન્દ્રને જ્યારે દિવ્યભાગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે ભોગ ભેગવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ! તે સમયે કેન્દ્ર પિતાની વૈકિય લબ્ધિવડે લંબાઈ—ચેડાઈમાં એક લાખ જન અને પરિધિમાં ત્રણ કેશ ૧૨૮ ધનુષ્ય અને ૧ આંગળથી કાંઈક વધારે ગોળાકાર સ્થાનની રચના કરે છે, તેના ઉપરના ભાગમાં રમણીય સમતલ ભાગ છે. જેના મધ્યભાગમાં બધી જાતના રને અને મણુઓથી શોભિત એક પ્રસાદની રચના કરે છે. જેની ઉંચાઈ ૫૦૦ યે જન અને વિસ્તારમાં ૨૫૦ એજન છે તેના ઉપર તે ઈન્દ્ર મહારાજા દેવશય્યાની વિકૃર્વ કરે છે અને નાટક, ગીત, નૃત્ય તથા વાજિંત્રેના આડંબરપૂર્વક તે ઈન્દ્ર દિવ્યભેગેને ભગવે છે. ઇશાનેન્દ્ર માટે પણ ઉપર પ્રમાણે જાણવું, જ્યારે સનસ્કુમાર માટે વિશેષ આ પ્રમાણે જાણવું કે તે ત્રીજા દેવના ઈન્દ્ર દેવશયાગ્ની વિકુવણ કરતું નથી. કેમકે ત્યાં માત્ર સ્પર્શ. સુખથીકામની સમાપ્તિ થાય છે. શેષવર્ણન મૂળસૂત્રથી જાણવું. કાર ઝટ શતક ૧૪ ને ઉદેશો છઠ્ઠો પૂર્ણ કર્યું Page #331 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ મહાવીરસ્વામી અને ગૌતમની તુલ્યતાની વક્તવ્યતા : નિરતિચાર પંચમહાવ્રતના પાલક, ષકાય જીના રક્ષક, - જગતના જીવો સાથે મૈત્રીના ધારક, નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારી અને ધર્મના સાક્ષાત મૂર્તિ જેવા ૧૪ હજાર મુનિરાજે અને ૩૬ હજાર સાધ્વીજી મહારાજના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામી સમકસરણમા બિરાજમાન હતા આખા એ મગધ દેશમાં અને ખાસ કરી શજગૃહી નગરીની જનતા ખુશખુશ હતી દેવાધિદેવના દેદાર જોઈને સૌના હૈયા પૂર્ણાનન્દની મસ્તીમાં મસ્ત હતાં. આર્થિક દષ્ટિની જેમ આ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જનતા પૂર્ણ હતી પણ દેવાધિદેવના મુખ્ય ગણધર, ચાર જ્ઞાનના સ્વામી, સંઘના અધિનાયક ગૌતમસ્વામીજીનું હૃદય કેવળજ્ઞાનના અભાવમાં બેકરાર હતું, વિચલિત હતું. “મારા હાથે દીક્ષિત થયેલાઓ પણ કેવળજ્ઞાન મેળવી શક્યા છે ત્યારે મને હજી સુધી કેવળજ્ઞાન કેમ નથી? શા માટે નથી ?” આવી રીતની વિષાદાવસ્થાને ભોગવનારા ગૌતમને, મહાવીરસ્વામી પોતે જ આમંત્રણ દઈને પિતાની પડખે બેલાવે છે અને આશ્વાસન આપતાં કહે છે કે – ગૌતમ! “ fage : Tr:, રાપથાર , દાદા મા " આમ કહીને પ્રેમભર્યા શબ્દોમાં ફરીથી કહ્યું કે – . (૧) ઉત્તર વિઠ્ઠોfણ જોવા હે ગૌતમ! તારે મારે નેહ સંબંધ આજનો નથી પણ ભવભવાંતરેનો છે, Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તું મારી સાથે લાંબા કાળથી બંધાયેલ છે. (૨) ઉત્તર નથfસ દે નોય! હે ગૌતમ! ઘણા લાંબા કાળથી-ભવભવાતરની માયામાં તું મારાથી ઘણીવાર પ્રશંસાયેલે છે. (૩) વિર રનોડા જોયમાં ! તારે મારે પરિચય પણું ઘણું લાંબા કાળને છે, તેને યાદ છે ગૌતમ! હું જ્યારે કેટલાય ભવાંતરના ૧૮મા ભાવમાં વાસુદેવ હતો ત્યારે તું મારે સારથી હતું. તે સમયે મારા હાથે ફડાયેલા અને મરતા સિંહને તે આશ્વાસન આપ્યું હતું. (૪) વિર નૃસિસોસિ મે જો મા ! લાંબા કાળથી હે ગૌતમ ! તે મારી પ્રીતિને પ્રાપ્ત કરેલ છે. (૫) ઉત્તરાણsfસ એ જોય! કેટલાય ભથી તમે મારા અનુગામી રહેલા છે. (૬) જિરવીર છે જોગમh હે ગૌતમ! તમે પણ ઘણું ભાથી મારું અનુવર્તન કરી રહ્યાં છે, હે ગૌતમ ! દેવલેકમાં અને મનુષ્યભવેમાં આપણે બંને કેટલીયેવાર સાથે સાથે રહ્યાં છીએ અને પ્રેમ ભરેલી દેરડીમાં આપણે પરસ્પર બંધાઈ ગયેલા છીએ. સમવસરણમાં આવી રીતે આજે જ દેવાધિદેવની પ્રેમભરેલી વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા છતાં પણ અકસની છાયા તેમનાં મુખ ઉપરથી અદશ્ય થઈ નથી, ત્યારે દયાના સાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! મારા પ્રત્યે તને ઘણું જ સનેહ હોવાથી તું કેવળજ્ઞાન મેળવી શક્યો નથી, હું હોવાથી તે ગત થઈ નથી Page #333 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ : ઉદ્દેશક છ ૨૭૫ પણ ગૌતમ ! હવે થોડા જ સમયમાં તને કેવળજ્ઞાન થશે અને આપણે બંને સિદ્ધશિલામાં તુલ્ય થઈશું, માટે વિષાદ ત્યજીને સ્વસ્થ થા. આ વાત શું અનુતરૌપપાતિક દેવે! જાણે છે ? હે પ્રભુ ! તમારી અને મારી તુલ્યતાને આપશ્રી કેવળજ્ઞાન વડે અને હું આપશ્રીના કહેવાથી જાણીએ છીએ, તેવી રીતે તમારી મારી તુલ્યતાને ખાસ કરી અનુતરોપપાતિક દેવા પણ શું જાણે છે? ‘હા 'માં જવાખ આપતાં ભગવતે કહ્યું કે તે દેવાએ અનંત મનેાદ્રવ્યની વાને લબ્ધ કરેલી હાવાથી આપણી તુલ્યતા જાણે છે. તુલ્યતાના ભેદ કેટલા ? પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ પ્રભુને ભાવવન્દના કરી અને પૂછ્યુ કે તુલ્યના કેટલા પ્રકારની છે. જવામમાં પરમાત્માએ કહ્યું કે (૧) દ્રવ્ય તુલ્યતા, (૨) ક્ષેત્ર તુલ્યતા, (૩) કાળ તુલ્યતા, (૪) ભવ તુલ્યતા, ( ૫ ) ભાવ તુલ્યતા, ( ૬ ) સંસ્થાન તુલ્યતા, આમ છ પ્રકારની તુલ્યતા હોય છે. (૧) દ્રવ્ય તુલ્યતા : એટલે એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ પરમાણુ પુન્દ્ગલને છેઠી ખીજા સાથે તેની દ્રવ્યથી તુલ્યતા નથી. આવી Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રીતે ઢિપ્રદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સ્કંધ સાથે તુલ્યતા રાખે છે પણ ઢિપ્રદેશિકને છોડીને બીજા સાથે તુલ્યતા નથી. દશ પ્રદેશિક સ્કંધ બીજા દશપ્રદેશિક સાથે તુલ્ય છે, પણ તેનાંથી ઓછા વતા સાથે તુલ્ય નથી. આ પ્રમાણે યાવત્ અનત પ્રદેશિક સ્ક ધ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું. (૨) ક્ષેત્ર તુલ્યતા -આકાશના એક પ્રદેશમાં જે પુદ્ગલ રહેલો છે તે એક પ્રદેશમાં રહેલા બીજા પુગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્યતા ધરાવે છે. આકાશના બે પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ બીજા બે પ્રદેશમાં અવંગાઢ પુગલની સાથે તુલ્યતા ધરાવે છે. તેનાથી વ્યતિરિક્ત બીજા ક્ષેત્રમાં રહેલા પુદ્ગલની તુલ્યતા નથી (૩) કાળની અપેક્ષાએ તુલ્યતા –કાળના એક સમયમાં રહેવાવાળે પુદ્ગલ બીજા એક કાળના સમયવાળા ગુગલ સાથે તુલ્ય છે, એ સમયની સ્થિતિવાળો પુગલ બીજા બે સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે તુલ્યતા રાખે છે, પણ તેનાથી વ્યતિરિક્ત સમયવાળા પુગલ સાથે સમાનતા નથી. (૪) ભવ તુલ્યતા -નારાજીવ પિતાના નરકગતિના જીવ સાથે સ બંધ રાખનારા બીજા નારક જીવ સાથે તુલ્ય છે, પણ બીજી ગતિવાળા જીવ સાથે ભવની અપેક્ષાએ તુલ્ય નથી. આ રીતે મનુષ્યભવને જીવાત્મા મનુષ્યગતિથી “વ્યતિરિક્ત બીજી ગતિના જીવો સાથે તુલ્ય નથી. (૫) ભાવ તુલ્યતા -એક ગુણ કૃષ્ણ ગુણવાળે પગલા બીજા એક ગુણવાળા કૃષ્ણ દ્રવ્યથી વ્યતિરિક્ત પુગલ સાથે તુલ્ય નથી. આ પ્રમાણે આગળ પણ સમજવું અને નીલ, Page #335 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ ૨૭૭ પીત આદિ વર્ણોમાં પણ ઘટાવી લેવું. ઔદયિક ભાવમાં વર્તતે નારક બીજા ઔદયિક ભાવમાં વર્તતા બીજા નારકથી તુલ્ય છે, પણ બીજા ભાવમાં વર્તનારાઓ સાથે તુલ્ય નથી. . (૬) સંસ્થાન તુલ્યતા -અજીવને આશ્રય કરી આના પાંચ ભેદ છે. (૧) પરિમંડળ –બંગડીના આકાર જે (૨) વૃત –કુંભારના ચાક જે (૩) ચેસ –ત્રણ ખુણાવાળે (૪) ચતુરસ:–ચાર ખુણાવાળે (પ) ચાયત :–દંડની જેમ લાંબે. આમાં પરસ્પરની પરસ્પર સાથે તુલ્યતા જાણવી અને સંસ્થાન નામ કર્મથી છવાના આકાર વિશેષને જીવ સંસ્થાના અનગાર માટેની વક્તવ્યતા : ભક્ત પ્રત્યાખ્યાન (આહારને ત્યાગ) કરેલે અનગાર પ્રથમ મૂચ્છિત થઈને આસક્ત બનીને આહાર કરે છે, પછી મારણાંતિક સમુઘાત કરી સ્વસ્થ થઈ મૂચ્છ વિના આહાર કરે છે. નેધ :-આહારને ત્યાગ કરેલા અથવા સાગાર પ્રત્યાખ્યાન લીધેલા મુનિરાજની આ વાત છે. ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકાર્યા પછી સંભવ છે કે સુધાવેદનીયની તીવ્રતાને કારણે આહાર કરતે હશે? અને ત્યાર પછી ભાવશુદ્ધ થતાં સ્વસ્થ થતા હેય. Page #336 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ લવસતમ દેવની વક્તવ્યતા : મોક્ષની ભૂમિકામાં પ્રવેશ કરવા માટે ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરનારા મુનિરાજોને પણ ઘણીવાર આયુષ્યકર્મની સહાયતા ન મળવાને કારણે વચમાં દેવકમાં વાસ કરે અનિવાર્ય બને છે કેમકે ઉત્કૃષ્ટતમ આરાધના પાંચ અનુતર દેવલોકને અપાવે છે. તેનાથી ઓછી આરાધના વૈમાનિક દેવલેકને મેળવી આપે છે. તેથી ઓછી આરાધના તિષી દેવલેકને આપે છે અને વિરાધનાપૂર્વકની સ યમરાધનાથી વ્યંતર દેવલેકમાં પ્રાપ્ત થાય છે તથા વિશેષ વિરાધનાપૂર્વકની સંયમારાધના કિબિશિયા દેવલોકમાં સ્થાન અપાવનાર છે. આ પ્રશ્નોત્તર સર્વોત્કૃષ્ટ આરાધના માટે હોવા છતાં પણ અને આયુષ્યકર્મની સત્તા પણ બળવતર હોવાથી મુનિરાજને શિવમાર્ગે જતાં વચ્ચે સ્ટેશન કરવાનું રહે છે. લાખો વર્ષોની સર્વોત્કૃષ્ટ સંયમની આરાધના અને મોક્ષની નિકટ આવેલા હોવા છતાં, કેવળ સાત લવ પ્રમાણ આયુષ્યકર્મ કમ હોવાથી તેમને શરીર છોડવું પડે છે. • સાત લવની વ્યાખ્યા :–અનાજની કાપણુમાં, દક્ષતા ધારણ કરનારે કેઈક શક્ત માણસ પાકી ગયેલા, પીળા પડેલા. કાપવા લાયક બનેલા ડાંગરને જવને કે ઘઉંને ભેગા કરી મૂઠીમાં પકડીને, તીખા ધારવાળા દાતરડા વડે “અત્યારે જ કાપી નાખ છે ? એમ કરી સાત સમયમાં તે કાપે છે. આ પ્રમાણે સાત મહી પ્રમાણ ધાન્યાદિકને કાપવામાં જેટલો સમય લાગે છે તે સાત લવ પ્રમાણ કહેવાય છે. એક મુઠ્ઠી પ્રમાણે એક લવ તેમ સાત મુઠ્ઠી પ્રમાણ સાત લવ જાણવા સચમની આરાધના Page #337 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ ૪ ૨૭૯ કરતાં સાત લવ પ્રમાણ આયુ ઓછું ન હોત તો તે સંયમી સર્વે કર્મોને ક્ષય કરી નિર્વાણ પામ્યા હતા પણ તેમ થયું નથી માટે દેવલેકમાં જાય છે.” અનુતરૌપપાતિક દેવાની વક્તવ્યતા : આ પદનો અર્થ ફરમાવતાં ભગવંતે કહ્યું કે, શબ્દ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ જેમને જન્મ સર્વશ્રેષ્ઠ હોય તે અનુતરૌપપાતિક દેવ કહેવાય છે. સારાંશ કે બધાએ દેવે કરતા અનુતરૌપપાતિક દેના શરીરની ગંધ, તેમનાં રૂપ, સ્પર્શ અને શબ્દો-સર્વથા અનુતર હોય છે. ઉત્કૃષ્ટતમ સાયમની આરાધના કરતાં મુનિરાજેની તપશ્ચર્યામાં કેવળ એક જ છઠ્ઠ તપ શેષ રહે છે, અને આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય ત્યારે તે મુનિઓને આ દેવલોકમાં આવવાનું થાય છે આ દેવોના સુખનું વર્ણન - ભવનપતિથી લઈ ૧૨મા દેવલોક સુધીના દેવે કપેપન્ન હેવાથી, તેમને તીર્થકરેના પાચ કલ્યાણકમાં આવવાનું થાય છે, પરંતુ ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદાવાલા આ અનુતરદેવ કલ્પાતીત હેવાથી પિતાની દેવશય્યામાં રહીને જ વિહરમાન તિર્થ કરેને ભાવ વન્દના કરે છે અને કેવળજ્ઞાની ભગવંત પણ સમવસરણસ્થ થઈને જ જવાબ આપે છે અને તેઓ શંકારહિત થાય છે. ઉપશમ શ્રેણું માંડ્યા પછી એક પછી એક ગુણઠ્ઠાણને પ્રાપ્ત કરતા ૧૧ મા ગુણઠ્ઠાણે આવે છે ત્યાં આયુષ્યકર્મની Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સહાયતા બંધ પડે ત્યારે સંયમારાધનથી બંધાયેલું ઉત્તમોત્તમ શતાવેદનીયને ભેગવવા માટે આ દેવલોકમાં આવે છે. અહીં કામદેવના શેતાન નશા અને ક્રોધ, માન, માયા તથા લેભના રાક્ષસી ૫ જાઓ લગભગ સમાપ્ત થઈ ગયેલા હોવાથી સીમાતીત પુણ્યકર્મને ભેગવનારા બને છે. તેમની શય્યા પર ઝગમગ કરતે ચંદરવે બાંધેલું હોય છે, તેની વચ્ચે વિજળીની જેમ ચમકારા મારતું ૬૪ મણનું મતી લટકતું હોય છે. તેની ચારે બાજુ ૩૨-૩ર મણના ચાર મેતી, તેની ચારે બાજુ ૧૬-૧૬ મણના આઠ મોતી, તેની ચારે બાજુ ૮-૮ મણના ૧૬ મેતી, અને તેની ચારે બાજુ ૪-૪ મણના બત્રીસમેતી, પછી ૨-૨ મણના ૬૪ મતી અને ૧–૧ મણના ૧૨૮ મેતી લટકેલા હોય છે. આ પ્રમાણે તે ચદરે અલૌકિક અને નયનરમ્ય બન્યા હોય છે, જ્યારે પવનની લહેર આવે છે ત્યારે એ બધા મોતી પરસ્પર અથડાઈને વચલા મતીથી ટકરાય છે અને તેમાથી રાગરાગણીપૂર્વકનું સંગીત સર્જાય છે. જેથી તે દેવેની ભૂખ તરસ આધિ-ઉપાધિઓ અદશ્ય થાય છે, અને શાતાદનીયની અપૂર્વ લહેરમાં તે દેવે ક્ષણે ક્ષણે અરિહંત અરિહ ત, મહાવીરસ્વામી આ પવિત્રતમ શબ્દોનું રટણ કરતા અપૂર્વ આનદ ભેગવી રહ્યા છે. તે નેધ–દુ ખાના ડુંગરાઓ જ્યારે માનવના માથા ઉપર તૂટી પડે છે અને પૂર્વના પુણ્યની કચાસના કારણે ભોગ અને ઉપભેગના ચાન્સ નથી મળતા ત્યારે તે અજ્ઞાની, જડ અને દુર્બદ્ધિના વારસદારે પણ પરમાત્માને યાદ કરે છે. પરંતુ માનવના માથા ઉપર જ્યારે સુખોની પરંપરા ઉદીયમાન હોય, ચારે બાજુથી પુણ્યકર્મોની બેલબાલા હેય, શરીરે શાતા ૧ બ Page #339 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૭ ૨૮૧ હાય, કુટુંબમાં શક્તિ હોય તેવા સમયે અરિહંતનું ધ્યાન, પૂજન, સ્મરણ, સામાયિક પૌષધ, મુનિરાજોનું સાહચર્ય, ભક્તિ આદિ સત્કાર્યોને કરશે તે જ ખરે ભાગ્યશાલી કહેવાશે. જીવનના પ્રદેશ પર સમ્યક્ત્વનો રંગ હોય, ભવપરંપરાથી કંટાળી ગયેલું હૈયું હેય, આવનારા ભવમાં કેવળજ્ઞાન મેળવવાની ધુન હોય, તેવા ભાગ્યશાળીઓ જ સુખના સામ્રાજ્ય સમયે ધર્મારાધન કરશે અને જન્મ, જરા-મૃત્યુના શેતાનચકમાંથી મુક્ત બનશે. જ શતક ૧૪ નો ઉદ્દેશો સાતમો પૂર્ણ કર્યું Page #340 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૮ આ ઉદ્દેશામાં આઠે પૃથ્વીઓની વચ્ચે અંતર કેટલું...? શાલી વૃક્ષ-યષ્ટિકા આદિ મરીને કયાં જશે ? અંખડ પરિવ્રાજક, અવ્યાબાધ દેવ, ઈન્દ્ર કોઇને છેદ્રીને પેાતાના કમ'ડ્યુમાં ભરે તે પણ તેને દુઃખ નથી અને છેલ્લે જા ભક દેવાનું વર્ણન છે. અતર માટેની વતવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! નરકભૂમિની સાત ભૂમિએ અને આઠમી ઇષત્ પ્રાગ્ભારા (સિદ્ધશિલા) નામે છે, તેમાં રત્નપ્રભા પૃથ્વી જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી અસંખ્યાત હજાર યેાજનના અંતરે શરાપ્રભા નામે બીજી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ છઠ્ઠી અને સાતમી માટે પણ જાણવું. સાતમી પૃથ્વી અને અલેાકની વચ્ચે પણ તેટલું જ અંતર જાણવુ. રત્નપ્રભા અને જ્યાતિષ મડળની વચ્ચે ૭૯૦ ચેાજનનું અંતર છે. ત્યાંથી સૌધર્મ અને ઇશાનની વચ્ચે પણ અસખ્યાત હજાર ચેાજનનુ અંતર છે, યાવત્ અનુત્તર વિમાન સુધી જાણવું. અનુતર વિમાનથી ઈષત્ પ્રાભારા પૃથ્વી કેવળ ૧૨ ચેાજન જ દૂર છે અને ત્યાર પછી કાંઇક એક ચેાજન ગયા પછી લોકની સમાપ્તિ થાય છે અને અલેાકાકાશ આવે છે. નોંધ: અનુત્તર વિમાન અને સિદ્ધશિલાની વચ્ચે ૧૨ યેાજનનુ' અંતર છે અને ઔદારિક શરીરના માલિક કરતાં તે દેવા ઘણા વધારે શક્તિસપન્ન હેાય છે. તેમ છતાં છલાંગ મારીને પણ સિદ્ધશિલામાં પગ મૂકી શકતા નથી. આથી જ Page #341 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૪ મું ઉદ્દેશક-૮ ૨૮૩ આપણને ખાત્રી થાય છે કે જીવાત્માની શક્તિની ચારે બાજુએ કર્મરાજાને ઘેરા બહુ જબરદસ્ત છે. આયુષ્યકર્મની બેડીમાં જીવમાત્ર ફસાયેલે હોવાથી ચાલુ ભવનો ત્યાગ કર્યા વિના તે બીજા ભવને કેઈ કાળે પ્રાપ્ત કરતું નથી. ૪૮ લબ્ધિઓના સ્વામી આકાશમાં ઉડી શકે છે, રૂપાંતર કરી શકે છે કે ચકવર્તીના સૈન્યના ચૂરેચૂરા કરી શકે છે, બીજાના શરીરમાં પ્રવેશ કરી આખાએ સંસારમા ધમપછાડા કે રંગરાગ માણી શકે તે પણ સિદ્ધશિલા ઉપર પગ મૂકી શકવા માટે કોઈની લબ્ધિઓ, મંગે, જ>, તત્રમાંથી કાંઈ પણ કામ આવવાનું નથી પિતાના કરેલા, કરાવેલા કે અનુદેલા પાપના ફળો ભગવ્યા વિના છુટકે નથી એમ સમજીને શરીરને છોડે તે જીવ સીધે ઉપર તરફ જતા હોય છે. પણ બીજા ભવને માટે બંધેલું અનુપૂવી નામકર્મને તે જ સમયે ઉદય થતાં યમરાજ જેવું તે કર્મ જીવાત્માને પોતાની પકડમાં લઈ લે છે અને કરેલા કર્મોને ભેગવવા માટે બીજા ભવમાં પટકી દે છે. આવી રીતે કર્મસત્તાના કારણે પરાધીન થયેલે આત્માં સિદ્ધશિલામાં શી રીતે જઈ શકે ? ત્યારે અનંત સુખના ધાર્મ જેવી સિદ્ધશિલામાં જવા માટે સંપૂર્ણ પુણ્ય અને પાપકર્મોને ક્ષય કર્યા વિના બીજે એક પણ માર્ગ નથી. ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન નથી અને તે વિના મુક્તિ નથી. ઔદારિક શરીરધારી, વાકાષભનારાચ સંઘયણને સ્વામી મનુષ્ય કે સ્ત્રી જ કેવળજ્ઞાન મેળવી શકે છે. તે સિવાય બીજો એક પણ જીવાત્મા તે માટે સમર્થ નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સિવાનું શ સાવ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શાલવૃક્ષ વિશેષની વક્તવ્યતા: ગૌતમસ્વામીએ લક્ષ્ય કરેલા અમુક જ શાલવૃક્ષ માટે આ પ્રશ્ન હશે એમ અનુમનાય છે. હે પ્રભો! સૂર્યના ધોધમાર તડકાને, ઠંડીને, ગરમીને, વર્ષાને, ભૂખ-પ્યાસને સહન કરતે તથા વનવગડાની અગ્નિ વડે વારંવાર બળાતે રહેતો આ શાલવૃક્ષને જીવ મરીને ક્યાં જશે? ભગવતે કહ્યું કે “અહીંથી મૃત્યુ પામીને આ વૃક્ષને જીવ પુન: રાજગૃહી નગરીમાં જ શાલવૃક્ષરૂપે જન્મ ધારણ કરશે અને લેકે દ્વારા તે પૂજાશે, બહુમાનિત થશે, વંદન નમન કરાશે, રાજગૃહીની જનતા તે વૃક્ષને સત્કાર કરશે અને તે ઝાડ પણ સૌને ઉચિત ફળદાયી બનશે, દેવેનું સાનિધ્ય મળશે તેમજ તેની આસપાસ લોકો છાણથી જમીન લીંપશે, સજાવટ કરશે, ત્યાર પછી તે વૃક્ષને જીવ મરીને સીધે સીધે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યરૂપે જન્મીને યાવત સિદ્ધ–બુદ્ધ અને મુક્ત થશે. આ પ્રમાણે આ શાલયણિકા માટે પણ જાણવું. આ ઉદુમ્બર યષ્ટિકા મરીને જમ્બુદ્વીપના ભારતવર્ષમાં પાટલવૃક્ષ રૂપે થશે, યાવત્ મનુષ્યાવતારે જન્મીને મોક્ષમાં જશે. નોંધ –ભવભવાંતરમાં આત્મપ્રદેશે સાથે બંધાઈ ગયેલા કર્મોની નિર્જરા થવા માટે જૈન શાસનમાં બે કાયદા છે. અકામ અને સકામ નિજ રા. સકામ નિર્જરા એટલે જાણીબુઝીને સમજદારી પૂર્વક અને માનસિક શક્તિને મજબૂત કરીને, ગુરુકુલવાસમાં રહી સ્વાધ્યાયમાં આત્માને લગાડી તપ તથા ત્યાગમાં આત્માને મસ્ત બનાવીને જે કર્મોની નિર્જરા થાય છે તે સકામ નિર્જર કહેવાય છે. આ નિર્જરા એટલી જોરદાર હોય છે કે સેંકડે, હજારે ti f Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૮ કે લાખે ભવોના પાપે પણ અગ્નિમાં પડેલા સૂકા લાકડાની જેમ બળીને ખાખ થઈ જાય છે અને તપ શક્તિ યદિ વધારે સાત્વિક બની જાય તે નિકાચિત કર્મો પણ પ્રાય બળી જાય છે જ્યારે અકામ નિર્જરા એટલે કમેં ખપાવવાની ઈચ્છા નથી છતાં પણ તેમનો પરિપાક થતા પિતાની મેળે ખપતા જાય છે. જેમકે ભૂખ છે, ખાવાનું નથી, તરસ લાગી છે પણ પીવા માટે ઠંડુ પાણું નથી, ઠંડી જોરદાર પડે છે પણ કપડા નથી, ગરમી અસહ્ય છે પણ છાયા અને હવાવાળા મકાન ભાગ્યમાં નથી, સ્ત્રીસહવાસની ઈચ્છા છે પણ સ્ત્રીની પ્રાપ્તિ નથી. સ્ત્રી છે તે ભેગશક્તિ નથી. તે પણ છે તે પેટમાં જોરદાર ભૂખ લાગી છે, કદાચ બધુ છે પણ શરીર બેડોળ અને સીમાતીત સ્થૂલ હોવાથી કેઈને પણ પસન્દ પડતું નથી. આવી રીતે સંસારની વિડંબનાઓ ભેગવાઈ રહી છે અને કર્મો પણ નિર્જરાતા જાય છે યદ્યપિ સકામ નિર્જરાની અપેક્ષાએ આમા મન્દતા ઘણું હોય છે છતાં પણ કેઈક, જીવને આ અકામ નિર્જરા પણ બીજા કે ત્રીજા ભવે કેવળજ્ઞાનના રસ્તે ચડાવી. દેવામાં સમર્થ હોય છે. મરુદેવી માતા પણ કેળના ઝાડમાંથી બીજા જ ભવે કેવળજ્ઞાન મેળવી શક્યા હતાં, તેમ આ શાલીવૃક્ષ પણ બીજા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ થશે પરંતુ ખાસ ખ્યાલ રાખવાનું છે કે આ બધી વાતે લાખે કરડે જીમાં કે એકાદ જીવની છે. સૌના ભાગ્યની આ વાત નથી. જ્યારે સૌને માટે રાજમાર્ગ સકામ નિજરનો હેવાથી પ્રત્યેક માણસ પોતાના જીવનના સર્વથ મિરર્થક પાપને હિંમતપૂર્વક છોડી દે અથવા છડી લેવાની ટ્રેનીંગ લે તે પણ કલ્યાણ છે મહિને મહિને તેનું પાપ વિષે વર્ષે જરા મેટું પાપ અને પાંચ પાચવર્ષે સર્વથાભયંકર પાપને Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ *ડવા માટે જ પ્રયત્ન કરે તે હડહડતાં કલિયુગમાં પણ માણસ કલ્યાણ પામશે ખૂબ યાદ રાખવાનુ છે કે પાપેાતે ખાંધવામાં માણસને ગુપ્ત કે અણુપ્ત પુષ્કળ શક્તિ લગાડવી પડે છે તે પછી પાપાને ધાવા માટે શક્તિ લગાડ્યા વિના શી રીતે ચાલશે ? જૈન શાસનમાં આવું કોઈ કાળે પણ મનવાનું નથી કે (' “ ખાતે પીતે હર (ભગવાન) મિલે, તે ઠુમકા ભી કહેના; ઔર શિર કે કાટે હર મિલે તા, છુપકે હા જાના. અંખડ પરિવ્રાજકના સાતસા શિષ્યાની વક્તવ્યતા : "" અંખડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યા ગંગા નદીના તટપર આવીને કાંપીલ્યનગર તરફ પ્રસ્થાન કરતાં વચ્ચે મેટી અટવી આવી, પણ સાથે રાખેલુ પાણી ખૂટી જવાથી અને ખીજું પાણી ન મળવાથી તેમની પિપાસા (તરસ) વધવા લાગી, અંતે અરિહંત પરમાત્માનું શરણુ સ્વીકારીને અનશન કર્યું... અને મરીને બ્રહ્માદેવલાકમાં દેવ તરીકે અવતરિત થયાં. અંખડ પરિવ્રાજકની વક્તવ્યતા : હે પ્રભુ!! કાંપીલ્યનગરમાં અખંડ પરિવ્રાજક સેા ઘરમાં ભાજન લે છે અને ત્યાં રહે છે એમ નગરવાસીઓ કહે છે. જવામમાં ભગવંતે કહ્યું કે, તે પરિવ્રાજક પેાતાની વૈક્રિય લબ્ધિથી સૌને આશ્ચય પમાડવા માટે સેા ઘરામાં ભાજન કરે છે. તેમ છતાં પણ અતે જીવાદિ તત્ત્વાના જ્ઞાતા બનીને Page #345 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ' ઃ ઉદ્દેશક-૮ ૨૮૭ અનશનપૂર્વક બ્રહ્મદેવલોકમાં દેવ ખનશે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધરીને યાવત્ મેાક્ષમાં જશે. અવ્યાબાધ દેવાની વક્તવ્યતા . હે પ્રભુ! । અવ્યાખાધ દેવા કોને કહેવાય ? જવાખમાં ભગવતે કહ્યુ કે, તે દેવા પેાતાની દિવ્યઋદ્ધિ, દ્વિવ્યવૃતિ વડે કોઈ પણ માણસની આંખની પલક ઉપર, ૩૨ પ્રકારના નાટક રમી શકે છે, ખતાવી શકે છે, છતાં પણ તે માણસને રતિમાત્ર પીડા નથી થતી, આ કારણે તે દેવે અવ્યાબાધ દેવ કહેવાય છે. જે પાંચમા દેવલાકના લેાકાન્તિક ભેદમાં કહેવાયા છે, જેની સખ્યા ની છે તે આ પ્રમાણે : (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહિન (૪) વરૂણ (૫) ગાથ (૬) તુષિત (૭) અભ્યાબાધ (૮) અન્ય (૯) અરિષ્ટ. આ નવ પ્રકારના દેવા લાકાન્તિક કહેવાય છે જે લેકના અંતમાં નહી પણ લેક એટલે સંસારના અતમાં હાવાથી ત્યાંથી ચ્યવન પામીને ખીજે ભવે મેાક્ષમાં જનારા હોય છે. દેવેન્દ્રની વિચિત્ર વિક્રિયા : હે પ્રભુ! ! શક્રેન્દ્ર દેવરાજ શું કેઇનું માથું કાપીને કમ'ડળમાં નાખી શકે છે? ભગવતે કહ્યું કે, તે ‘ઇન્દ્ર મહારાજ પેાતાના શસ્ત્રાવિડે માણુસનુ માથુ કાપીને કમડળમાં નાખી શકે છે. તે આવું શી રીતે કરે છે? પ્રભુએ કહ્યું કે, જેમ ચાકુથી ભીંડા આદિના ટૂકડે ટૂકડા કરાય છે તેમ ઈન્દ્ર મહારાજા પણુ માણુસના મસ્તકને તલવારવડે ટૂકડે ટૂકડા કરીને કમડળમા ભરે છે, પછી પાછા તે ટૂકડાઓને માણસના માથા P use Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉપર મૂકીને તે અવયવોને કોઇનાથી પણ ન જણાય કે ન દેખાય તેવી રીતે જોડી લે છે છતાં પણ માણસને રતિમાત્ર પીડા નથી થતી આ પ્રશ્નોત્તરમાં કેવળ પેાતાની વ્યિ શક્તિનું વર્ણન જ સમજવાનું છે. ખાકી આવું કોઈ કાળે કરાતુ નથી કેમકે પ્રાયઃ ઇન્દ્રો સમ્યગ્દષ્ટિસપન્ન હેાય છે. જુંભક દેવા માટેની વક્તવ્યતા ઃ પ્રભુએ કહ્યું કે, આ દેવા સ્વચ્છ ંદ આચરણુ કરનારા, જૂદી જૂદી ચેષ્ટાઓમા આનદ માનનારા, કામક્રીડામાં આસક્ત અને માહક હાય છે. આ દેવા જેના ઉપર ક્રોધી થાય છે, અથવા તેમને જે ક્રોધી થયેલા જુએ છે તે રાગિષ્ઠ થશે, ઉપદ્રવેાથી ઘેરાઈ જશે અને ખીજા પણ અનર્થા તેમના ભાગ્યમા રહેશે. આનાથી વિપરીત તે દેવાને પ્રસન્નમુદ્રામા જોનાર યશ, ધન આદિની પ્રાપ્તિ કરશે. વ્ય ંતરના ભેદમાં તેમના સમાવેશ થાય છે અને કેવળ પલ્યેાપમ પ્રમાણુના જ આયુષ્યવાળા છે, જેના ૧૦ ભેદ છે + (૧) અન્નજા`ભક દેવ :–રાગદ્વેષમાં આવીને પેાતાની વૈક્રિય લબ્ધિવડે અનાજને (ભાજનના ) સદ્ભાવ કે અભાવ કરનારા, અનાજના વધારા કે ઘટાડા કરનાર, સરસને વિસ કરનાર આ દેવ છે પ્રાયઃ કરી રાગદ્વેષના નિયાણુપૂર્વક વ્યંતરદેવયેાનિ પ્રાપ્ત થાય છે. માટે તે દેવાને આવા પ્રકારની વિવિધ ચેષ્ટાએ કરવાની તેમને ફરજ પડે છે અને તેમાં જ તેમને રસ છે. આ પ્રમાણે લયના ભક, શયના ભક, પુષ્પા ભક, ફળતૃ ભક, ખીજતૢ ભક, પાનજું ભક, વજ્રા ભક, પુષ્પષ્ફળા ભક, અને અવ્યક્તા ભક. આ દેવા દીઘ વૈતાઢ્ય પર્વતા, પ્રત્યેક ક્ષેત્રે, ચિત્રવિચિત્ર પર્વતા, યમકસમક પતા તથા કાંચન Page #347 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૮ ૨૮૯ પર્વતેમાં રહે છે. ઉત્તરકુરૂમાં નીલવત આદિ પાંચ દ્રહ છે તેના પ્રત્યેકના પૂર્વ પશ્ચિમ તટ પર ૧૦-૧૦ કાંચન પર્વત છે. એટલે–કાંચન પર્વતની સંખ્યા ૧૦૦ની થઈ નોંધ –પ્રતિવર્ષ પર્યુષણના વ્યાખ્યામાં સાંભળીએ છીએ કે તીર્થંકર પરમાત્માના ચ્યવન અને જન્મ કલ્યાણક સમયે ઈન્દ્રની આજ્ઞાને માન્ય કરી કપાળ કુબેર તિર્યગ્ન ભક દેવને આજ્ઞા કરે છે અને તે મુજબ તે જ ભક દેવે તીર્થકરેના ઘરે સવર્ણ, ચાંદી, હીરા, મેતી, પુખરાજ, પ્રવાલ તથા વસ્ત્ર, ફળ આદિની વર્ષા કરે છે, જેથી પુણ્યકર્મની ચરમ સીમાને ભેગવનારા તીર્થ કરેના ઘર ધન ધાન્યથી પૂર્ણ રહે છે. પણ આ બધું ધન દેવ ક્યાંથી લાવે છે? કપસૂત્ર સાક્ષી આપતાં કહે છે કે, કંજુસ, મહાકંજુસ તથા મનુષ્યભવનું દેવાળું કાઢીને નાગ, ઉંદરડા, સાપ, નેળીયા આદિ ક્રૂર હિંસક અવતારને પામવાવાળા માણસો પોતાના પૈસા ટકાને સ્મશાન, વન, ઝાડ, ચૂલા આદિ સ્થાનોમાં ખાડો ખોદીને દાટી દે છે. તેવા પ્રકારના કમભાગી કંજુસેન ધનને દેવે ત્યાથી બહાર કાઢીને તીર્થ કરેના ઘરે વરસાવે છે. આ કારણે અનુભવી આચાર્ય ભગવંતે કહે છે કે “શ્રીમંતાઈ સંગ્રહ કરવા લાયક નથી પણ ગરીબને–જાત ભાઈઓને તથા સ્વામી ભાઈઓને આપી દેવામાં તારું કલ્યાણ રહેલું છે.” આ શતક ૧૪ને ઉદ્દેશો આઠમે પૂણે. જે Page #348 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૯ અનગાર વિશેષની વક્તવ્યતા: હે પ્રભે ! જે ભાવિતાત્મા અનગાર પિતાનાં કર્મોને ગ્ય કૃષ્ણાદિ લેશ્યાઓને વિશેષ પ્રકારે જાણતું નથી અને સામાન્યરૂપે દેખતે નથી. તે તે સંયમી કર્મ અને લેફ્સાઓથી યુક્ત શરીર સહિત પિતાના આત્માને પણ શું નથી જાણતો કે નથી દેખતે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે કર્મ અને લેશ્યાઓના દ્રવ્ય અતિ સૂક્ષ્મ હેવાથી છઘસ્થમુનિ તેને જાણતો નથી, પર તુ લેડ્યા અને કર્મોથી યુક્ત પોતાના આત્માને તે જાણે જ છે, કારણ કે સ્થૂળ શરીર ચક્ષુગ્રાહ્ય હોય છે અને તેનાથી સંબંધિત આત્મા હોવાથી તે બનેમા કથંચિત્ અભેદ છે, સારાંશ કે જ્ઞાનાવરણીયાદિ કર્મો અને વેશ્યાઓ છદ્મસ્થથી જણાતી નથી પણ તે કમેને ભગવટો શરીરના માધ્યમથી આત્મા કરી રહ્યો છે માટે તે છદ્મસ્થ, શરીર અને આત્માને જાણે છે. અરૂપી આત્મા ભલે ચક્ષુગ્રાહ્યા નથી તે પણ પોતાના કરેલા પ્રારબ્ધ કર્મોના ભોગવટાથી પ્રાપ્ત થયેલાં સુખ તથા દુઃખના અનુભવથી આત્મા સંવિદિત છે અર્થાત્ પ્રત્યક્ષ છે. આત્માને મુખ્ય ગુણ ઉપયોગ છે, જે વિશેષ રૂપે જ્ઞાનાત્મક અને સામાન્યરૂપે દર્શનાત્મક હોવાથી આત્મ ચૈતન્યમય છે જ્યારે શરીર અને ઇન્દ્રિામાં ચૈતન્યશક્તિ ન હોવાને કારણે આત્માના સંચાલન વિના શરીર, ઇન્દ્રિય અને મન કેઈ કાળે પણ પ્રવૃત્તિમય થઈ શકતા નથી. રેલગાડીનું એન્જિન સ્વયં *: * - * Page #349 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક-૯ ૨૯૧ ચૈતન્ય વિનાનું હોવાથી સામે આવતે પુલ તુટી ગયેલ હોય કે પાટા ઉખડી ગયેલા હોય તે પણ તેની ખબર એન્જિનને પડતી નથી, તેથી પિતાના હાનિ-લાભને પણ જાણી શકતો નથી, જ્યારે જીવાત્મા પિતાના હાનિ લાભનો નિર્ણય કરી શકતો હોવાનાં કારણે અરૂપી જીવ પોતાનાં કાર્યને લઈને પ્રત્યક્ષ જ છે, માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે છદ્મસ્થ પિતાને તથા શરીરને પણ જાણે છે. પ્રકાશમાન પુદગલે કેટલા? વર્ણાદિથી યુક્ત તથા કર્મલેશ્યાવાળા પુદગલ સ્કંધ જે પ્રકાશિત છે તેમની સંખ્યા કેટલી? જવાબમાં પ્રભુજીએ કહ્યું કે, સૂર્ય અને ચંદ્રના વિમાનોમાંથી નીકળતી તેજલેશ્યાઓ પ્રકાશિત હોય છે, અને તે પ્રકાશથી બીજા પુગલસ્ક પણ પ્રકાશિત થાય છે યદ્યપિ સૂર્ય ચંદ્રના વિમાનમાં રહેલા પુદ્ગલે પૃથ્વી કાયિક હોવાથી સચેતન છે માટે સકમલેશ્યાવાળા હોઈ શકે છે, જ્યારે પ્રકાશના પગલે કર્મલેશ્યાવાળા નથી, છતાં પણ તેઓ તેમાંથી નીકળે છે માટે કાર્યમાં કારણની અપેક્ષાએ કર્મલેશ્યાવાળા માનવામાં વાંધો નથી. નારકાદિને પુદગલો આમ કે અનામ હોય ? આમ (દુખેથી રક્ષા કરવાવાળા અને સુખ દેનારા) અનામ (દુ ત્પાદક) જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નરકગતિમાં ઉત્પન્ન થનારા જીવ માત્રને તત્રસ્થ પુગલે અનામ અર્થાત્ દુખપ્રદ જ હોય છે, જ્યારે અસુરકુમાર યાવત્ નિતકુમાર દેવના પુલે આમ અર્થાત્ સુખપ્રદ હોય છે Page #350 --------------------------------------------------------------------------  Page #351 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મુ’ : ઉદ્દેશક-૯ ૨૯૩ મતલખ કે પુણ્યક'ની એક મજબૂત કરી વાનન્ય તર દેવાવતારને પામેલા દેવા પાસે લેશ્યાની જે શક્તિ હેાય છે તેનાં કરતાં પણ એક મહિના સયમધારીના આત્મામાં વધારે શક્તિ હોય છે. : .... .... .... .... .... 4434 એ માસના દીક્ષિત મુનિએ ચમરેન્દ્ર અને ખલીન્દ્રની તેજોલેશ્યાથી અધિક છે. ! ત્રણ માસના મુનિએ અસુરકુમારા કરતા વધારે તેજોલેશ્યાવાળા છે. ચાર માસના મુનિએ ગ્રહ-નક્ષત્ર અને તારાએ કરતાં પણ અધિક છે. મુનિએ સૂર્ય-ચન્દ્રની તેોલેસ્યાથી પણ મુનિએ સૌધર્મ અને ઈશાન દેવા કરતાં પાંચ માસના આગળ છે. છ માસના પણ આગળ છે. સાત માસના પણ આગળ છે. મુનિએ સનમાર અને માહેન્દ્ર કરતાં માઢ માસના મુનિએ બ્રહ્મ અને લાંતકથી આગળ છે. નવ માસના મુનિએ મહાશુદ્ર અને સહસ્રારથી અધિક છે. દશ માસના મુનિએ ૯-૧૦૧૧-૧૨ દેવલાકના દેવેાથી અધિક છે. '' અગ્યાર માસના મુનિએ ત્રૈવેયક દેવેને પણ ઉર્દૂધી જાય છે. ખાર માસના મુનિએ અનુત્તર વિમાનવાસી દેવાની તેજોલેશ્યાથી આગળ છે અને આ પ્રમાણે સ યમારાધના Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વારા આગળ વધતાં મુનિઓ છેવટે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામે છે. Rધ :-જ્ઞાનસારમાં મહેપાધ્યાયજી પણ સાક્ષી આપી રહ્યાં છે કે – 'तेजोलेश्या विवृद्धिर्या साधोः पर्यायवृद्धित.।। भाषिता भगवत्पादौ सेत्थ भूतस्य युज्यते ।।' એટલે કે “સંયમારાધનમાં પુર્ણરૂપે એકાગ્ર થયેલા મુનિરાજેને જે આત્મિક સુખ અને તેલેશ્યાની પ્રાપ્તિ થાય છે તે દેવેને પણ પ્રાપ્ત થતી નથી, કેમકે સ યમી આત્માનું લક્ષ્ય-ધ્યાન કેવળ તીર્થકર ભગવંતેના ઉપદેશેલા અને બતાવેલા મેક્ષમાર્ગમાં હોવાથી તેઓ સ સાર, તેની માયા, સંસારીઓની ખટપટ આદિના વ્યાવહારિક કાર્યમાં સર્વથા ઉદાસીન કે મૌન જ હોય છે, માટે તેમને તેજલેશ્યાની વૃદ્ધિ થતી રહે છે. આ વેશ્યાના બે કાર્ય છે -(૧) અનુગ્રહ, (૨) શાપ. જીવ માત્રના પરમ મિત્ર હેવાના કારણે સ યમી આત્મા કેઈને પણ શાપ દેતો નથી અને પરમ પવિત્ર જીવન હોવાના કારણે તે સંયમી આત્માના એક એક પ્રદેશમાંથી જીવ માત્રની કલ્યાણ ભાવના જ પ્રકાશિત થતી હોય છે. - - શતક ૧૪ને ઉદ્દેશો નવમો પૂર્ણ. , . Page #353 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું : ઉદ્દેશક–૧૦ શ્રી ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ગૌતમ! ભવસ્થ કેવળી ત્રણે ક્ષેત્રમાં રહેલા છદ્મસ્થ અનગારને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ છદ્મસ્થ અનગારને જુએ છે અને દેખે છે, તેવી રીતે પ્રતિ નિયત ક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીને પણ જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાનના માલિકને તથા સિદ્ધાત્માઓને પણ જાણે છે. કેવળી પરમાત્મા વિના પૂછ અને પૂછવામાં આવે ત્યારે પણ સૌને જવાબ આપે છે, પણ સિદ્ધો બેલતા નથી, તેમ જવાબ આપતા નથી, કારણ કે કેવળીને શરીર હોવાથી તેઓ ઉત્થાન વ્યાપાર બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમી હોય છે જ્યારે સિદ્ધાળ રેહો ..” આ સૂત્રથી તેમને શરીર ન હોવાથી ઉત્થાનાદિ રહિત છે, માટે બેલતા નથી. કેવળીને નામકર્મ શેષ હોવાથી તેઓ પોતાની આખોને ઉઘાડે છે, બંધ કરે છે, તેવી રીતે રત્નપ્રભા નરકભૂમિને આ “રત્નપ્રભા છે એમ જાણે છે કે દેખે છે. સિદ્ધ ભગવતે પણ પિતાના જ્ઞાનથી રત્નપ્રભાને તેમ ઈષપ્રાગભારા પૃથ્વીને પણ જાણે દેખે છે. પરમાણુ પુદ્ગલથી દ્વિપ્રદેશાદિક સ્કને પણ જાણે દેખે છે, તેમ સિદ્ધાત્માએ પણ જાણે દેખે છે. આ પ્રમાણે ભગવાનની વાણું સાંભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનની ભૂરિભૂરિ પ્રશંસા કરી છે. રાતક ૧૪ નો ઉદ્દેશો દસમે પૂણ. . Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસન દીપક સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયવ્યાકરણ–કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ) પિતાનું મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનના સંસ્કારે ભવાંતરમા પણ મળે તે માટે પોતાની યથામતિએ મૂળસૂત્ર ટીકા આદિના માધ્યમથી ભગવતીસૂત્રનું ૧૪મું શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात्. सर्वेषां जीवानाम् । सर्वे जीवा अहिंसा तत्व प्राप्नुयुः ।। શતક ૧૪મું પૂર્ણ Page #355 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ આ શતકના પ્રારંભમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી પોતે “મો સુવિચાઈ માવા” આ સૂત્રથી ભગવતી મૃતદેવતાને નમસ્કાર કરીને કહે છે કે તે કાળ અને તે સમયમાં શ્રાવસ્તી નામે નગરી હતી, તેની બહાર અને ઉત્તર-પશ્ચિમની વચ્ચે ઈશાન ખૂણામાં કેષ્ટક નામનું ઐત્યાળાન હતું. તે નગરમાં આજીવક એટલે શાલાની ભક્તાણ હલાહલા” નામે કુંભારણ રહેતી હતી. જે ધનાઢ્ય અને કેઈનાથી પણ ગાજી ન જાય તેવી જબરદસ્ત હતી ગોશાળાના મતનું રહસ્ય પ્રાપ્ત થયેલી હતી અને હૃદયથી શ્રદ્ધાપૂર્વક તે સિદ્ધાતની પ્રચારિકા હતી ચચ દ્વારા તને નિર્ણય બરાબર કરી લીધેલ હોવાથી તે કુંભારણના મેરેામમાં, લેહીની બુંદેબુંદમાં શાળાનું તત્ત્વજ્ઞાન વસેલું હતું. તે કાળ અને તે સમયમાં આજીવક મતના સ્થાપક અને પ્રચારક મંખલીપુત્ર–ગશાળ ૨૪ વર્ષના દીક્ષાપર્યાય પછી આ કુંભારણની કુંભારશાળામાં આવીને પોતાના આત્માને ભાવિત કરતા રહેતાં હતાં. એક સમયે પાસસ્થા (જૈનત્વથી ભ્રષ્ટ શાતકલંદ-કર્ણિકાર-અછિદ્ર-અગ્નિવેશ્યાયન-માયુપુત્ર અને અર્જુન જુદી જુદી વિદ્યાઓના પારંગત હતાં. તે ગોશાળા પાસે આવ્યા અને રહ્યા, તથા ભૌમ-આંગ-સ્વર-લક્ષણ અને જન આદિ 'અષ્ટાગ નિમિત્તો દ્વારા શાળાને જાણકારી આપી. સાથોસાથ ગતમાર્ગ તથા નૃત્યમાર્ગના પણ તે જાણકાર હતાં. ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ નિમિત્ત દ્વારા સાધારણ માનવેને ખબર ન પડી શકે તે રીતે તેઓના સુખ-દુઃખ લાલાભ, ( t - - Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવિત-મરણ આદિને કહેતે થયે અને મોટા સમાજને આકર્ષિત કરી શક્યો. તેમાં શ્રીમતે, તેમની પત્નીઓ પણ આકર્ષાઈ અને શાળાના અનુયાયી બની ગયા. યદ્યપિ સાધારણ જનતા સમજતી હતી કે ગોશાળ “જિન” નથી, તે પણ શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા અને રાગ કરતાં દૃષ્ટિરાગ ઉપરાંત જે વ્યક્તિથી પોતાનું માન, મેટાઈ કે બીજા પ્રકારે પણ લાભ થતું હોય ત્યાં માનવના આન્તર ચક્ષુઓ બંધ થઈ જતાં ચામડાની આંખ જ કેવળ ઉઘાડી રહે છે. તેથી જ “જિન” નથી છતાં પણ જનતાને મોટો વર્ગ શાળાને જિન, તીર્થકર, સર્વજ્ઞ માનતે થશે અને તે પ્રમાણે જ વ્યવહાર કરવા લાગ્યા. પછી તે ભક્તોની માયાને વશ થઈને ગશાળ પણ પિતાના શ્રીમુખે “હું જિન છું, સર્વજ્ઞ છું. ઈત્યાદિ શબ્દોને વ્યવહાર કરતા વધારે ગર્વિષ્ઠ બની ગયે હતે. તે કાળે તે સમયે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થઈને પર્ષદાને સત્ય-અસત્ય, સમ્યફવ–મિથ્યાત્વ, આદિને ધર્મોપદેશ આપી રહ્યાં છે. તે સમયે ગૌતમસ્વામી છઠું ને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરતા હતાં અને શ્રાવસ્તી નગરીમાં ભિક્ષાને માટે પધાર્યા. તે સમયે જનતાના મુખેથી સાંભળ્યું કે ગોશાળે જિન તરીકે વિચરી રહ્યો છે, તે સાભળીને કાશીલ થયેલા ગૌતમસ્વામી ભિક્ષા પતાવીને સમવસરણ તરફ આવ્યા અને ગૌચરીની આલોચના કરીને પૂછ્યું કે હે પ્રભ! ગોશાળે શું જિન છે? અને હેય તે આ વાત શું સાચી હોઈ શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગોશાળ જિન નથી, અહંત Page #357 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૨૯ નથી તે માટે તે પિતાને માટે જે કહે છે તે છેટું છે. વિશેષમાં ભગવંતે તેનું જીવન આ પ્રમાણે કહ્યું. શાળાનું જીવન : હાથમાં ચિત્રે લઈને ભિક્ષા માંગનારી “મંખલી” નામે જાત છે, માટે પુરુષનું નામ પણ મખલીથી સંબંધિત થયુ. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. જન્મ જન્મના દરિદ્ર આ દંપતી એક દિવસે “શરવણ” નામે ગામમાં આવ્યા, જ્યાં ગોબલ નામે બ્રાહ્મણ રહેતા હતા. દંપતી પર દયા ખાઈને તે બ્રાહ્મણે પિતાની ગાની શાળામાં તેમને રાખ્યા અને ભદ્રાને પુત્રને જન્મ થયે. ગાયની શાળામાં તે બાળક જન્મેલે હોવાથી તેનું નામ “ગોશાળ” રાખવામાં આવ્યું. બાલ્યકાળ પૂર્ણ કરીને ગોશાળ યુવાન થયે, સાથે સાથે પરિપક્વ બુદ્ધિવાળે અને વિદ્વાન થયે. તે કાળે તે સમયે ગૌતમ! હું મારા જન્મથી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને જ્યારે મારા પિતા-માતા દેવલોકવાસી થયા, અને મારી દીક્ષાની પ્રતિજ્ઞા પૂર્ણ થયે ઈન્ડે આપેલા દેવદુષ્યને સ્વીકારી નિગ્રન્થ થયે અને ચાતુર્માસને શેષ રહેલે અધે માસ તપશ્ચર્યાપૂર્વક અસ્થિકગ્રામની નિશ્રામાં પૂર્ણ કર્યો. બીજું ચોમાસુ મા ખમણને પારણે માસખમણ કરી પૂર્ણ કર્યું. તે સમયે મંખલી ગોશાલક પણ હાથમાં બીજાઓને ચિત્રો બતાવતે. જ્યાં હું હતો ત્યાં પોતાને સામાન મૂકીને રાજગૃહી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં ભિક્ષાચર્ચા માટે ર્યો, પણ રહેવા માટે ક્યાંય જગ્યા ન મળવાથી તંતુવાયની શાળામાં જ તેણે પોતાના ધામા નાખી દીધા. Page #358 -------------------------------------------------------------------------- ________________ 3०० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હે ગૌતમ! તે સમયે પ્રથમ માસક્ષમણના પારણ નિમિત્તે તંતવાયની શાળામાંથી બહાર આવી રાજગૃહી નગરીના ઉચ્ચ નીચ અને મધ્યમકુળના ઘરમાં ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરતાં વિજય નામના ગાથાપતિના ઘરે આવ્યા. મને જોઈને ઘણો જ ખુશ થયેલ તે ગાથાપતિ પિતાના આસન પરથી ઊભા થઈને પાદુકાઓને પગથી બહાર કાઢીને ઉતરાસનપૂર્વક સાત ડગલા મારી સામે આવ્યા. વંદન, નમન કરીને ખૂબ જ પ્રેમભાવથી મને પારણું કરાવ્યું એટલે કે. દ્રવ્ય શુદ્ધ-ઉદ્ગમાદિ દોષ રહિત આહાર. "દાયક શુદ્ધ-આશંસાદિ દોષ રહિત દાતાના શુભભાવ. - પ્રતિગ્રાહક શુદ્ધ-આહાર લેનાર શુદ્ધ હોય. આ ત્રણે પ્રકારની શુદ્ધિ સાથે મન-વચન અને કાયા તથા કૃત, કારિત અને અનુમોદિત દાન વડે મને પ્રતિલાભિત કર્યો અને ઉત્તમોત્તમ દાન વડે વિજય ગાથાપતિએ દેવગતિનું આયુષ્ય બાંધી સંસારને અકલ્પ કર્યો. પાંચ દિવ્ય થયા. તે સમયે રાજગૃહીના ત્રણ રસ્તા–ચાર રસ્તા આદિ સ્થળોએ લેકે ભેગા થઈને આ પ્રમાણે કહેવા લાગ્યાવિજય ગાથાપતિ ધન્ય છે, અભિલાષાઓ પૂર્ણ થવાથી કૃતાર્થ છે, પપાર્જિત છે. તેથી તેના આ ભવ અને પરભવ સુધર્યા છે, કેમકે અરિ હેતેને દાન દેવાથી આ પાંચ દિવ્ય ગાથાપતિને ત્યાં પ્રગટ થયા છે. આ બધી વાતે જ્યારે મંખલી ગોશાળે સાંભળી ત્યારે તે ગાથાપતિને ઘરે આવ્યે, વૃષ્ટિ થયેલા ધન પુષ્પાદિના ઢગલા જોઈ ખુશ થઈને બહાર આવ્યું અને મને જોઈને તે શાળક Page #359 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ ૩૦૬ ઘણે જ પ્રસન્ન થયા. વંદન કરીને કહ્યું “તમે જ મારા ધર્માચાર્ય છે, હ અંતેવાસી છું. આમ કહેવા છતા પણ ગૌતમ ! મેં તેના વચનનો આદર કર્યો નથી, સ્વીકાર કર્યો નથી, માટે મૌન રહ્યો. ત્યાર પછી પુનઃ નાલંદાના મધ્યભાગમાં થઈને તંતુવાય શાળામાં આવ્યું. બીજું માસક્ષમણ કર્યું અને “આનંદ” ગાથાપતિને ત્યાં વિપુલ અને ઉત્તમ સામગ્રીથી પાણું કર્યું. ત્રીજા માસક્ષમણનું પારણું “સુનન્દ” ગાથા પતિને ત્યા કર્યું ત્યાર પછી ચેથા માસક્ષમણનું પારણું નાલ દાના બહાર ભાગમાં કેલ્લાક સન્નિષ ગામ હતું, જ્યાં વેદ-વેદાંતને પારંગત જ્ઞાન વિજ્ઞાનથી પૂર્ણ “બહુલ” નામના બ્રાહ્મણના ઘરે કર્યું. મને જોઈને તે બહુલ રાજી થયે, મારે સત્કાર કર્યો. બહુમાનપૂર્વક વંદન-નમન કરીને પરમાત્રથી પારણું કરાવ્યું હતું. પચદિવ્ય આદિની વાત પહેલાંની જેમ જાણી લેવી. તડુવાય શાળામાં મને ન જેવાથી તે ગોશાલકે રાજગ્રહી નગરીમા મારી તપાસ કરી, પણ મારે શબ્દ કે છીંક પણ તેને સાંભળવા મળી નહીં (અદશ્ય માણસની તેના શબ્દ અને છીંકથી પણ ખબર પડે છે કે આ શબ્દ અને છીંક તે માણસની છે.) તેથી તે પાછે તખ્તવાય શાળામાં આવ્યું અને પોતાના પહેરવાના વસ્ત્રો, ઉતરીય વસ્ત્રો, પાદુકા અને ચિત્રપટ બીજા કેઈ બ્રાહ્મણને આપી દીધા અને મૂછ–દાઢી આદિનું મુંડન કરાવી નાલ દાના બહાર ભાગથી તે ચાલ્યો અને કેલ્લાક સન્નિવેશમાં આવ્યું. જ્યાં તે ગામના બધાએ બ્રાહ્મણે મારી પ્રશંસાસત્કાર-વાદન-નમન આદિ કરી રહ્યાં હતાં. આ પ્રમાણે સાંભળીને શાળાના મનમાં વિચાર થયે કે અમારા ધર્માચાર્ય શ્રી Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ મહાવીરસ્વામીને આટલી ઋદ્ધિ, યશ, કીતિ, મળ, વી, પુરુષાકાર ( પુરુષા`) પ્રાપ્ત થયેા છે, તેટલા ખીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણને થયા નથી ’ આ પ્રમાણે વિચાર કરતા અને સત્ર મારી શેાધ કરતા તે ગેાશાળાને હું ત્યાં મળ્યા, અને સંતેાષ પામેલા તેણે મને વંદના કરી નમન કર્યું, ત્રણવાર પ્રદક્ષિણા કરીને મને કહ્યું કે, “ હે પ્રભુ! ! આપ મારા ધર્માચાય છે, અને હું આપશ્રીના અન્તવાસી શિષ્ય છુ ” ત્યારે હે ગૌતમ મેં તેની વાતને સ્વીકાર કર્યાં અને છ વર્ષ સુધી ભવિતવ્યતાની પ્રબલતાના કારણે તેની સાથે સુખ-દુઃખ, લાભ-અલાભ, સત્કાર– અસત્કાર, હાની-ફાયદા, માન-અપમાન આદિના અનુભવ કર્યાં અર્થાત્ અનિત્ય જાગરિકામા તે સમય પસાર કર્યાં. r ૩૦૨ હે ગૌતમ ! ત્યારપછી વર્ષાઋતુ સમાપ્ત થયે ગેાશાળાની સાથે વિહાર કરતા સિદ્ધાર્થ ગ્રામનગરથી કુમ`ગ્રામ તરફ જઈ રહ્યો હતા ત્યારે તે ખ'ને ગામની વચ્ચે, હરિયાળા પત્રાથી પૂર્ણ, પુપેાથી શેાભતાં તલના છેડને જોઈ ગેાશાળે મને પૂછ્યુ કે હું પ્રભા ! આ છેડ ઉગશે? કે નહી ઉગે ? તથા તલ પુષ્પના સાત જીવા છે તેઓ મૃત્યુ પામી કયા જશે ? કાં ઉત્પન્ન થશે ? જવાખમાં મૈ' કહ્યુ કે આ છેડ જરૂર ઉગશે અને પુષ્પના સાતે જીવા પુન· તલની એક ફળીમાં તલ રૂપે ઉત્પન્ન થશે. પરતુ ગૌતમ ! ગોશાળાનું જીવદલ તથાપ્રકારનું ન હેાવાથી મારા વજ્રના પ્રત્યે તેને વિશ્વાસ ન થયા, રૂચિ ન થઈ. તે કારણે મને ગમે તેમ ખાટે સિદ્ધ કરવા માટે અને બીજાની આગળ મને જુઠ સાખીત કરવાના ઈરાદે ધીમે ધીમે ચાલવાના ઢાંગ કરતા તે ગેાશાળા મારાથી પાછળ રહ્યો અને પાછે જઇને તે તલના છેડને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. પણ ગૌતમ ! તે જ સમયે આકાશમાં વાદળા આવી ગયા, વિજળીએ Page #361 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૦૩ ચમકી અને ધીમે ધીમે વરસાદ પડ્યો, પરિણામે જે માટીમાં ગોશાળ તલને છેડ ફેક્ય હતું, ત્યાં જ તે માટીમાં સ્થિર અને તેના મૂળીયા મજબૂત થતાં અંકુરિત થયા અને તલ પુષ્પના જે સાત જી હતાં તે એક ફળીમાં ઉત્પન્ન થયાં. ગશાળા સાથે વિહાર કરતે કૂર્મગ્રામમાં આવ્યું. તે ગામની બહાર વૈશ્યાપન નામે બાળતપસ્વી નિરંતર છડ્રેને પારણે છઠ્ઠું કરતો સૂર્યની સામે આતાપના લેતો હતો. સૂર્યના તાપથી તપી ગયેલી તેના માથામાં રહેલી “જૂઓમાંથી એક પછી એક નીચે પડતી હતી અને પ્રાણ–ભૂત જીવ તથા સર્વે પ્રત્યે દયાળુ તે તાપસ “જુઓને પુનઃ પિતાના માથામાં મૂકી દેતે હતે. કેમકે ઉછુવાસ આદિ પ્રાણોને ધારણ કરતી ” પ્રાણ છે, ભવન ધર્મવાલી હોવાથી ભૂત છે, ઉપગ લક્ષણથી યુક્ત હોવાથી સત્વ છે. આ બધી વિચિત્રતા જોઈને કતહલી થયેલે ગોશાળે ફરીથી મારી પાસેથી ધીમે ધીમે સરકીને તે તાપસ પાસે આવ્યો ને બોલ્યો કે “તમે શું તત્વ જાણ્યા પછી મુનિ થયા છે ? કે યતિ–જોગી છે ? કે કે ગ્રહથી ગૃહીત છે? અથવા “જુઓના પાલન પોષણ કરનારા શય્યાતર છે? મૌન રહેલા તાપસને શાળે બીજીવાર પૂછયું ત્યારે તે તાપસ અત્યન્ત પુષ્ટ થ, દાંતને પરસ્પર કચકચાવતે, હોઠને ડંસતે, તે તાપસ આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને તે જેલેશ્યાથી યુક્ત થઈને સાત આઠ ડગલા પાછા હટ્યો અને પિતાનાં શરીરમાંથી બહાર નીકળેલી તે જેલેશ્યાને શાળા ઉપર ફેંકી દીધી અને ગૌતમ! અનુકંપાથી પ્રેરિત થઈને ગોશાળાને બચાવવા ખાતર મેં શીતલ લેફ્સા ફેંકી અને તાપસની તેલેશ્યા શક્તિહીન થઈને સમાપ્ત થઈ વિસ્થાપન તાપસને આ વાતની જાણ થતા તે મારી પાસે આવ્યા અને Page #362 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બે, કે મારી તે જેલેશ્યાથી ગોશાળાને કાંઈ પણ થયું નથી. અંગ-પ્રત્યંગને પણ હાનિ થઈ નથી. માટે હે પ્રભો ! હું જાણી શક્યો છું કે આવા અગ્ય શિષ્ય ઉપર પણ આપશ્રીની કૃપાદૃષ્ટિ જ કારણ બની છે. દયાના અવતાર સમા હે પ્રભો ! આપશ્રીને મારી વંદના છે. હે ગૌતમ! ત્યાર પછી તે ગોશાળે મારી પાસે આવ્યા અને કહ્યું કે હે ભગવન ! આ તાપસે જે તેજલેશ્ય મૂકી તેની વિધિ શું છે ? ભવિતવ્યતા બલવતી હશે. ગૌતમ ! મે કહ્યું કે “મુઠ્ઠી વાળ્યા પછી આંગળા ઉપર જેટલા અડદના દાણું રહે તે છ મહિના સુધી ખાવા અને અંજલી પ્રમાણે પાણી પીવું. આમ છઠ્ઠને પારણે છઠ્ઠ કરી પારણામાં ઉપરને વિધિ કરે. જેથી તેનોલેસ્થાની સિદ્ધિ થાય છે અને પિતાના ગરજ પૂરતી તે વાતને ગોશાળાએ સ્વીકાર કર્યો. ત્યાર પછી કૂર્મગ્રામથી સિદ્ધાર્થનગર તરફ જતા વચ્ચે તલનો છેડ જોઈને પૂર્વોક્ત વાતને યાદ કરતો અને કરાવતે ગૌશાળે તે છેડને જુએ છે, જેમાં સાત તલે એક કળીમાં હતાં તેથી તેને ભવિતવ્યતાનો સિદ્ધાંત અને વનસ્પતિના જીવોની જેમ બધા જ પુન તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે તેવી માન્યતા પ્રત્યે તે ગાળો શ્રદ્ધાળુ બન્યું. ત્યાર પછી લાગટે છ મહિના સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરી અડદના પારણાથી તેજલેશ્યાની સિદ્ધિ થઈ અને દિશાચર પાસેથી અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેણે પિતાને મઠ જુદો જમાવ્યું છે. ગૌતમ! તારા પૂછવાથી શાળાની હકીકત કહી છે. ભૌતિક જ્ઞાનથી મદોન્મત થયેલે તે જિન નથી, કેવળી નથી, અર્હત નથી. Page #363 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુ' : ઉદ્દેશક-૧ ૩૦૫ અરિહંતદેવની આ વાત છે, “ગેાશાળા જિન નથી ” તે વાત સત્ર પ્રસારિત થઇ ગઇ અને શ્રાવસ્તી નગરીના મુખે એક જ વાત શેષ રહી કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે, જિન છે, અહુત છે, પણ ગશાળા જિન નથી, પાઁ મિદ્યતે મત્ર: આ ઉક્તિના અનુસારે સત્ર પ્રસારિત થયેલી આ વાત ગોશાળાના કાનમાં પડવાથી રાષક્રોધ–અહુ કાર–માયા–પ્રપચ આદિ આત્મિક દુર્ગુણા ચરમ સીમાએ પહોંચી જતાં તે ગોશાળા ક્રોધથી ધમધમતા, દાંતાને કચકચાવતા, હોઠોને ફફડાવતા કુ ભારશાળામાં આવ્યે અને પેાતાના શિષ્યા તથા મતાનુયાયીએની સાથે મહાવીરસ્વામી તરફ પ્રસ્થાન કર્યુ. તે સમયે મહાવીરસ્વામીને અંતેવાસી, પ્રકૃતિથી ભદ્રિક, વિનયવાન્ નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠું કરતે ‘આનદ નામે સ્થવિર’ મુનિ પેાતાના ના પારણે ભગવાનની આજ્ઞા લઇને ભિક્ષા લેવા માટે વસતિમા આવ્યા અને કુંભારણુના મકાન પાસેથી જતાં તે સ્થવિર મુનિને જોઇ ગોશાળાએ મેલાવ્યા અને કહ્યું કે હે મુનિ ! સૌથી પ્રથમ તુ મારી એક વાર્તા સાભળી લે, ચિગતીત કાળે ધનપ્રાપ્તિની ઈચ્છાવાળા ધનના લેાભી, ધનની ગવેષણા કરનારા, તેની તૃષ્ણા અને આશાવાળા કેટલાક વાણીયાએ ગાડાઓમાં સામાન ભરી પરદેશ માટે નીકળ્યા અને ભય કર અટવીમાં પ્રવેશ કર્યાં, જ્યાં પીવાના પાણી પણ છૂટચા અને તૃષાના માર્યા આકુળ-વ્યાકુળ થયા છતાં પાણીની અવેષણ કરતાં એક સ્થાને મોટા રા ોચે અને તેને ભાગ્યે. મનવા જોગ હશે તેમાંથી ઢંડુ સ્વચ્છ અને સ્વાદુ પાણી વિપુલ માત્રામાં નીકળ્યું જે સૌએ પેટ ભરીને પીધું અને પેાતાના Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસણોમાં ભરી લીધું. “ામે સોમો વધંતે' આ ન્યાયે તેમણે બીજા રાફડાને પણ ભાંગી લેવાનો પ્રયત્ન કર્યો. પણ તે ટોળામાં એક વૃદ્ધ ઠરેલ પ્રકૃતિને હતો તેણે કહ્યું કે આપણું પાણીની ગરજ પૂર્ણ થઈ છે, માટે વધારે લોભ ન કરવામાં મજા છે. પણ ડેસાઓની વાતે જુવાનીઆ માની લે તેવા હોતા નથી, અને બીજા રાફડાને ભાગતા તેમાંથી ઉત્તમ જાતિનું સેનું– ચાદી આદિ મળ્યા. પછી તે ત્રીજો પણ ભાગ્યે જેમાથી ધન શશિ નીકળી અને ચેથાને ભાંગતા તે જુવાનોને ફરીથી વૃદ્ધ ક્યા પણ ન રોકાયેલા અને લેભમાં અંધ બનેલા તેમણે ડોસાની વાત કાનમાં લીધા વિના તે રાફડો ભાંગી લીધે, પણ લેભે લખણ જાય આ ન્યાયે તેમાંથી ભયંકર, વિષધર બહાર આવ્યા અને બધા જુવાને દેખતા દેખતા યમરાજાને ત્યાં પહોંચાડી દીધા, પરંતુ સાચી સલાહ દેનાર વૃદ્ધને કાઈપણ હાનિ કરી નહિ, તેમ હે આનંદ ! તારો ધર્માચાર્ય મહાવીર પણ ખૂબ સંપત્તિ અને દેવ અસુરોથી પૂજાયેલે છે, પણ સંભવ છે કે તેનાથી તારા ધર્માચાર્યને ગર્વની માત્રા વધી ગઈ છે જેથી ગમે તેમ બેલ્યા કરે છે. તે સપની જે હે પણ તારા ધર્માચાર્યને બાળીને ખાખ કર્યા વિના નહિ રહે, માટે તું તારા ધર્માચાર્યને કહી દેજે. આ વાત સાંભળીને ભયગ્રસ્ત થયેલે આનંદ મુનિ હરીતગતિથી સમવસરણમાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી પૂછ્યું હે પ્રભો! શું મંખલીપુત્ર ગોશાળક પિતાની તેજલેશ્યા વડે એકાહથં’ એક જ પ્રહારથી બીજાને ભસ્મસાત્ કરી શકે છે? કુટાહસ્થ પત્થર વિશેષથી બનાવેલ મહાયંત્રના એક જ બહારથી બીજાનું જીવન સમાપ્ત કરી શકે છે? તે રીતે પોતાના 0 ઉત્પન્ન થયેલી “તેજોલેક્યા વડે બીજાને ભમરાશિ Page #365 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૦૭ કરી શકે છે? ભગવાન મહાવીરસ્વામીએ “હા”માં જવાબ આપતા કહ્યું કે, હે આનન્દ ! ગોશાળે તેમ કરવા શક્તિમાન છે, પરંતુ અરિહંત ભગવંતોને ભસ્મરાશિ કરી શકવાને નથી, કેમકે કોઈની પણ તેજલેશ્યા કરતા તેવા પ્રકારના તપસ્વી સુનિરાજે વિશેષ શક્તિસંપન્ન હોય છે અને ક્ષમાપ્રધાન હેય છે. જે તપસ્વેજ અણગારમાં હોય છે તેના કરતા સ્થવિર અણગારમાં અનંતગુણ વધારે હોય છે, અને તેમના કરતાં અરિહંતમા અનંતગુણા વધારે હોય છે. કેમકે તેમના ક્રોધ કષાયે સર્વથા ક્ષય પામેલા હેવાથી, ગૌશાળાની શક્તિથી અરિહંતને શરીર પીડા વિશેષ સિવાય કાંઈપણ કરી શકવા માટે સમર્થ નથી. માટે હે આનન્દ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિર્ચને સૂચિત કરજે કે તમારામાંથી કેઈએ પણ ગૌશાળા સાથે ધર્મચર્ચા, વાદ કે તેમના મતનું ખંડન પણ કરવું નહી. કેમકે મિથ્યાત્વના પાપે ગોશાળે અત્યારે શ્રમણ નિર્ચાનો વિધી થઈને બેઠો છે. ભગવંતની આજ્ઞા અને બનેલે પ્રસંગ આનન્દમુનિએ બધાને કહી દીધું. ક્રોધાન્ધ ગશાળાનું મહાવીર તરફ આગમન : તે સમયે મિથ્યાત્વથી ઘેરાયેલે ગોશાળ હાલાહલા કુંભારણની દુકાનથી બહાર આવ્યું અને પિતાના મતાનુયાયીએની સાથે શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી જ્યાં મહાવીરસ્વામી હતાં ત્યા આવ્યા અને રેષપૂર્વક બેલ્યો ભે કશ્યપ ! તુ મને Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આમ કહે છે કે ગોશાળે મારે તેવાસી છે? પણ તારો તે ગોશાળ તે પવિત્ર હોવાને કારણે કાળધર્મ પામીને ક્યાંય દેવલોકમાં જન્મે છે. નોંધ –લેશ્યાઓ(આત્મ પરિણામે)ને જેમ છ ભેદ છે, તેવી રીતે તે વેશ્યાઓના માલિકો પણ છ જાતના જ હોય છે. જેમ કે કૃષ્ણલેશ્યાનો માલિક કૃષ્ણભિજાતિક. આવી રીતે નીલાભિજાતિક, કાપતાભિજાતિક, તેજોભિજાતિક, પદ્યાભિજાતિક અને શુક્લાભિજાતિક. હે કાશ્યપ ! તારે મંખલીપુત્ર ગોશાળ શફલાભિજાતિક પરિણામવાળો હોવાથી દેવલેકમાં ગયે છે.. પણ હું તારે શિષ્ય ગૌશાળક નથી, કેવળ મરી ગયેલા ગશાળકના શરીરમાં પ્રવેશ પામેલે આ મારે સાતમે શરીરાન્તિ છે ત્યાર પછી ગોશાળાએ પોતાના સિદ્ધાંત મહાવીરને કહી સંભળાવ્યા, જે સર્વથા અસંગત, અમાન્ય હોવા છતા કાઈક મસ્તિષ્કને પરિશ્રમ કરાવીને હાસ્ય ઉત્પન્ન કરાવનારા હેવાથી મૂળ સૂત્રથી જ જાણી લેવાની ભલામણ છે. ગશાળાની વાત સાંભળીને જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે શાળક ! જેમ કેઈ ચોર પકડાઈ જવાની બીકથી પિતાનું શરીર એક તૃણથી છુપાવી દે તે પણ તે છુપાવી શકવાનો નથી, તે પ્રમાણે તું પણ તેના જેવી જ વાત કરી રહ્યો છે માટે તું મ ખલીપુત્ર ગોશાલક જે છે, બીજો નથી. રોષે ભરાયેલા શૈશાળે મહાવીર પ્રભુને ઘણું જ અપશબ્દો કા યાવત્ આજે તમે મારા હાથે બચવાના નથી. ત્યારે સર્વાનુભૂતિ નામના અણુમારે કહ્યું કે, હે ગોશાળ ! તથાપ્રકારના અતિશય વિશિષ્ટ શ્રમણની પાસે જે કઈ એકાદ પણ ધર્મસૂત્ર સાંભળે છે, ત્યારે તે શ્રમણ દવેના ભાટે વદનીય, લેવાની હોય ઉખ્ય હે, Page #367 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૦૯૬ પૂજનીય અને માનનીય બને છે, યાવત કલ્યાણુ, મંગળ અને દેવતુલ્ય બને છે. તે હે ગોશાળ ! તમે તે મહાવીર પ્રભુ પાસે મુંડાયા છે, સાથે રહ્યાં છે, માટે તેમની વિરૂદ્ધમાં તમારે કાંઈ પણ બેલિવું ન જોઈએ. આવી રીતના હિતકારી વચને સાંભળીને પણ અતિ રુ થયેલા ગોશાળે તેલેસ્થા દ્વારા તે મુનિને બાળી રાખને ઢગલો કરી નાખ્યો અને મહાવીર પ્રભુને જુદા જુદા પ્રકારે ગાળો દીધી. તે સમયે સુનક્ષત્ર મુનિ ગોશાળાનો પ્રતિકાર કરે તે પહેલા શાળાની તેજલેશ્યાના શિકાર બન્યા. અત્યંત દગ્ધ થયેલા તે મુનિ દેવાધિદેવ મહાવીરસ્વામીના સમીપે આવ્યા, વંદન-નમન કરી ત્રણ પ્રદક્ષિણ દઈને, પાંચ મહાવ્રતનું પુનરુચ્ચારણ કરી બધાએ શ્રમણોને તથા શ્રમણીઓને ખમાવે છે, શરીરની ભયંકર પીડા હોવા છતાં પિતાના આત્મામાં સમાધિસ્થ બની અરિહ તેનું શરણ, સિદ્ધોનું શરણ, કેવળી પ્રજ્ઞપ્ત ધર્મનું શરણ સ્વીકારતે તે મુનિ દેવકનો માલિક બને છે. કઠોર-નિંદક-હિંસક આદિ શબ્દોથી મહાવીરસ્વામીને ગશાળે કહ્યું કે, હે કાશ્યપ ! તું સમજી લેજે હું તારે મ ખલીપુત્ર શાળ શિષ્ય નથી. જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગોશાળ! તારે આ અનુચિત વ્યવહાર મારી સાથે કરે ન જોઈએ, કેમકે મેં તને દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, જ્ઞાન વિજ્ઞાન આપ્યા છે અને મારા લીધે તારી ખ્યાતિ પણ થઈ છે. શાળ! તારા આત્માને ખ્યાલ કર. | મિથ્યાત્વમેહનીય કર્મથી પૂર્ણરૂપે વ્યાપ્ત થયેલ આ બધી હિતકારી વાત સાંભળવા માટે તૈયાર ન હતે, માટે કોધથી ધમધમતા તે ગોશાળે સૌ જીને અભયદાન દેનાર, Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભગવાનને મારવા માટે પોતાના શરીરમાંથી તેજલેશ્યા બહાર કાઢી અને મહાવીર ઉપર ફેંકી દીધી, પણ પર્વતથી ટકરાયેલ પવન જેમ પાછા વળે, તેમ તેજલેશ્યા પણ મહાવીરસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને પાછી ફરતી ગોશાળાના શરીરમાં જ પ્રવેશ કરી ગઈ. સાપને રમાડનારે જેમ સાપથી મરે, પાણીમાં તરનારે જેમ પાણીમાં મરે, તેમ આસુરી શક્તિ અને બુદ્ધિને સ્વામી પિતાની જ માયાજાળમાં ફસાઈને પોતાની પરઘાતક શક્તિઓ વડે જ મરે છે. ગોશાળાની પણ આજ દશા થઈ કેમકે પ્રાકૃતિક નિયમ સૌ કેઈને માટે એક સમાન છે. તેજોલેશ્યાના તાપથી હતપ્રભ થયેલા ગોશાળાને પ્રભુએ કહ્યું કે “તારી તેજોલેશ્યાથી હું મરવાને નથી અને હજી પણ કેવળી અવસ્થામાં સોળ વર્ષ સુધી જીવિત રહીશ, પણ ગોશાળા! તુ તે સાત રાત્રિ પૂર્ણ થયે જ મરવાને છે.” શ્રાવસ્તી નગરીના લેકમાં પણ એક વાત ચર્ચાઈ રહી છે કે મહાવીર જ તીર્થકર છે, સર્વજ્ઞ છે અને અહંત છે. ગશાળે જુઠે છે. પિતાના શ્રમણોને ભગવતે કહ્યું કે જે પ્રમાણે ઘાસ-કાછ-છાણ આદિમાં પડેલા અગ્નિના કણ વડે તે બધા બળીને ખાખ થયા પછી નિસ્તેજ થઈ જાય છે, તેમ તમે તેની સાથે ધર્મની ચર્ચા કરે, તેના મનની સમાલોચના કરે અને હેતુ તથા ઉદાહરણથી તેને નિરુત્તર કરે. ત્યાર પછી તે શ્રમણો ગશાળા પાસે ગયા અને ચર્ચા આદિથી તેને તત્તર કર્યો હતપ્રભ અને નિસ્તેજ થયેલે શાળા કુદ્ધ થયે પણ એકેય નિગ્રંથને કાઈપણ કરી શક્યો નથી | તેજલેશ્યાથી અગેઅંગે દાહ પામતે, હાથપગ પછાડતે ગશાળ હાલાહલા કુંભારણને ત્યા આવ્યા અને કેરીના ગેટ L Page #369 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ ૩૧૧ લાને ચૂસતા મિદરાપાન કરતે, માટીના ઢંડા પાણીને પેાતાના શરીર પર છાટતા તે કષ્ટપૂર્વક પેાતાને સમય પસાર કરે છે તથા આઠ પ્રકારની ચરમતા પેાતાના અનુયાયીઓને સમજાવે છે. (તે મૂળસૂત્રથી જોવી. ) મૃત્યુકાળ પાસે આવ્યે ત્યારે પેાતાના મતાનુયાયીઓને કહ્યુ કે મારા મરી ગયાની ખખર પડે ત્યારે મારા શરીરને સુગ ધી પાણીથી સ્નાન કરાવજો, યાવત્ હજારો માણસોએ ઉપાડેલી પાલખીમાં મને લઈ જજો, સાથેસાથ ઉદ્ઘાષણા પણ કરજો કે આ અવસર્પિણીના છેલ્લા તી'કર ગેાશાળા મરીને સિદ્ધ-બુદ્ધ થયા છે, પરંતુ જેમ જેમ વેદના તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ થતી ગઈ અને ભયકર વેદનાઓને ભાગવતા ગેાશાળાના ભાગ્યમા ઠેલી રાત્રિ આવી ગઈ. તે સમયે તે ગેાશાળાને પાકી ખાત્રી થઇ ગઇ કે હવે હું કાઈ કાળે પણ ખચનાર નથી. સ સારને કેઈપણુ દેવ કે મારા પરમ ભક્તો-ભક્તાણીએ પણ અચાવી લેવાને સમર્થ નથી, ત્યારે સર્વથા નિ સહાય થયેલા તેને કાંઈક સારા વિચારેના પ્રકાશ થયેા અને પેાતાનાં આત્માનું ભાન થયું કે “હું જિન નથી, સજ્ઞ નથી, તી કર કે અર્હત નથી ” અત્યાર સુધી હુ મારી જાતને જિન આદિ કહેતા હતા તે સસત્ય વચન હતુ સુનક્ષત્ર અને સર્વાનુભુતિ જેવા મુનિઓના હુ ઘાતક ખન્યા, શ્રમણેાના વિરાધી અન્યા, ઉપાધ્યાય તથા આચાર્યાના અપજસકારક બન્યા. અસદ્દભાવનાએ અને મિથ્યાભિનિવેશેાની કલ્પનામાં મે” મારી જાતને ફસાવીને ખીજાએને પણ ભ્રમમાં નાખ્યા, પરિણામે મારી તેજલેશ્યા મારી જ ભક્ષક બનવા પામી છે. સત્ય સ્વરૂપે મહાવીરસ્વામી જિન છે, જિન પ્રલાપી છે, અતિ છે, સર્વાંગ છે. આ પ્રમાણેના સારા વિચારો આવતાં જ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગશાળાએ પિતાના સ્થવિરેને બોલાવ્યા અને આત્મવિશ્વાસ સાથે શપથપૂર્વક કહ્યું કે “હે મારા મતાનુયાયીઓ આજે તમે મારા છેલ્લા શબ્દો સાંભળી લે કે હું જિન નથી પણ મંખલીપુત્ર ગશાળ નામને મહાવીર સ્વામીને શિષ્ય હતે. અત્યાર સુધી દંભી, માયા મૃષાવાદી બનીને મેં મારી જાતને તેમજ તમને સૌને ઠગ્યા છે, છેતર્યા છે, અને તેમ કરીને શ્રમણોને ઘાતક હું બનવા પામ્યો છું, માટે મારા મરણ પછી મારા ડાબા પગે દોરડું બાંધજો, ત્રણ વાર મારા મુખ ઉપર ઘૂંક અને મારા મૃત શરીરને શ્રાવતી નગરીમાં ઘસડતાં ઘસડતાં લઈ જજે અને જોરજોરથી ઘેષણ કરજે કે ગોશાળે જિન નથી, યાવત શ્રમણોને નિંદક, ઘાતક અને અપજશ કરનાર છે. આ અવસર્પિણીના વીસમા તીર્થંકર મહાવીરસ્વામી છે, જે સર્વજ્ઞ, અહંત છે, યાવત્ સિદ્ધ બુદ્ધ થઈને નિર્વાણપદને પામશે અને ગશાળે મરણ પામે. આપણે બધા જાણીએ છીએ કે મતસ્થાપક જેટલે ચૂસ્ત અને હઠાગ્રહી હોય છે તેના કરતાં પણ તેમના અનુયાવીઓ વધારે ચૂસ્ત અને હઠાગ્રહના પૂતળા હોય છે. માટે કુંભારણના મકાનના દ્વાર બંધ કરી વચ્ચે શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું અને ગોશાળાની આજ્ઞા પ્રમાણે પગે દેરડું બાંધીને ત્યાંને ત્યાં જ ફેરવ્યું, ત્યાર પછી અગ્નિસ સ્કાર કર્યો. રેવતી શ્રાવિકાની વક્તવ્યતા : - તેજલેશ્યાથી ઉપદ્રાવિત ભગવાન મહાવીરસ્વામી કોઈક સમયે શ્રાવસ્તી નગરીના કેષ્ટિક ચેત્યોદ્યાનથી બહારના જનપદમા વિહરતાં હતાં તે કાળે અને તે સમયે મેંદિક નામનું નગર હતું. તેના ઈશાનકેણમાં શાળકણક નામે સૈદ્યાન Page #371 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૧૩ હતું, તેની આસપાસમાં “માલુકાકચ્છ” નામના વૃક્ષ વિશેષનું વન હતુ. વૃક્ષોની વિપુલતા હેવાથી તે વન સઘન અને કાળ દેખાતું હતું. પત્ર-પુષ્પ આદિથી તે વૃક્ષે લીલા વર્ણના હતા. ત્યાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. જે ધનવતી અને પ્રતિષ્ઠિત હતી. યાવત્ અરિહંતના ધર્મની પૂર્ણાગિણી હતી. તે લેહ્યાના કારણે ભગવાનના શરીરે પીડાકારક, દાહકારક, સર્વાગ વ્યાપક, કહેર, કટુક અસહ્ય રોગ ઉત્પન્ન થયે, જેનાથી ભગવાનને ઝાડામાં લેહી પડવા લાગ્યું અને દિવસે દિવસે શરીર શિથિલ થતું ગયું. તે જોઈને લેકે આ પ્રમાણે કહેતા થયા કે “મંખલીપુત્ર ગોશાળાએ મૂકેલી તેજલેશ્યાના કારણે ભગવંતના શરીર ઉપર માઠી અસર થઈ છે. વૃદ્ધિ પામેલા પિતવરના કારણે છદ્મસ્થાવસ્થામાં જ પરમાત્મા મૃત્યુ પામશે, કારણ કે તે જેલેક્ષ્યાથી ઉત્પન્ન થયેલ દાહ તેમનાં શરીરને બાળી રહ્યું છે.” તે સમયે ભગવાનને અંતેવાસી “સિંહ” નામને અણગાર જે પ્રકૃતિથી ભદ્રિક યાવત્ છઠ્ઠુંને પારણે છઠ્ઠની તપસ્યા કરતે અને હાથ ઉંચે રાખીને આતાપના લેતે વિહરતે હતે. એક દિવસે ધ્યાનાવસ્થામાં તેને આ વિચાર આવ્યો કે, “મારા ધર્માચાર્ય શ્રી મહાવીરસ્વામીનું શરીર ભયંકર રોગને લઈ આકાન્ત છે જે બહુ જ ખતરનાક છે. તેથી અન્ય તીથિકે એમ કહેશે કે મહાવીર છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરી ગયા છે? આ પ્રમાણે વિચારતો તે સિંહ અણગાર પિતાની આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને માલુકા વૃક્ષ વનમાં જઈ ધ્રુસેકેન ધ્રુસકે રડવા લાગ્યા. તે સમયે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે નિર્ગ! શ્રમણે! અત્યારે મારા ગાકાન્ત Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરના કારણે મારો સિંહ નામને અંતેવાસી આણગાર શકાતુર બનીને રડી રહ્યો છે, માટે તમે તેની પાસે જઈને તે સિંહમુનિને મારી પાસે બેલાવી લાવ. આજ્ઞાનુસારે શ્રમણ ત્યાં ગયા અને સિંહને લાવીને મહાવીરસ્વામી પાસે લઈ આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી વન્દન નમન કર્યા અને સન્મુખ બેસી ગયેલા સિંહમુનિને પ્રભુએ કહ્યું કે, હે સિંહમુનિ! મારા શરીરની દશા જોઈને તેને જે દુઃખ થયું છે તે માટે જાણવાનું કે હું છ મહિનામાં મરવાનો નથી પણ તે પછી સાડાપંદર વર્ષ સુધી કેવળી તરીકે જીવતે રહેવાનો છું. તે કારણે બધી ચિંતા છે. અને મેંટિક ગામમાં રેવતી નામની ગાથાપની(ધનાઢ્યની પત્ની ને ત્યાં જઈને મારા માટે બનાવેલા વનસ્પતિ વિશેષ બે કપત શરીર આધાકમી દોષવાળા હોવાથી લેશે નહિ. પણ વાયુનાશક બીજોરાપાક વહોરશે, જેથી હું રોગમુક્ત થઈશ. ભગવતની આટલી સ્પષ્ટ વાત સાંભળીને હર્ષિત થયેલ સિંહમુનિ મુહપત્તિ આદિ પાત્રની પ્રતિલેખના (પડિલેહન) કરીને રેવતી શ્રાવિકાને ત્યાં ગયે. પોતાને ત્યાં પધારેલ મુનિરાજનો ‘ધર્મલાભ” શબ્દ સાંભળીને ખુશખુશ થયેલી રેવતી વિનયવિવેકપૂર્વક મુનિરાજની સામે સાત-આઠ પગલા સુધી આવી. વન્દના આદિ કરીને આવવાનું કારણ પૂછતાં મુનિરાજે મહાવીરસ્વામીની આજ્ઞા ફરમાવી, અને કેવળજ્ઞાનીના જ્ઞાન પ્રત્યે પૂર્ણ વફાદાર રેવતીએ રસોડામાં જઈને બીજોરાપાકના વાસણને લઈ બહાર આવી અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તે પાક મુનિરાજના પાત્રમાં વહેરાવતા રેવતી રાજ થઈ, જેનાં કારણે દેવગતિનું આયુષ્ય ઉપાર્જન કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા, કેવળ પાંચમાં દિવ્યમાં એટલું વધારે જાણવાનું કે “રેવતીએ અરિહંતને દાન આપવાથી પોતાનો Page #373 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૧૫ જન્મ અને જીવિત સફળ કર્યા છે. આ પ્રમાણે દિવ્ય વાણી થઈ ગેચરી લઈને સિંહમુનિ ભગવંત પાસે આવ્યા અને ઈવ્યિાવહી” સૂત્રાદિથી આલેચના કરી, લાવેલે આહાર ભગવંતના હાથમાં મૂક્યો અને સર્વથા અમૂચ્છિત ભાવે પર માત્માએ આહારને ઉપયોગ કર્યો. ત્યાર પછી ભગવાન રોગરહિત બનીને બળ, ઉત્થાન તથા પુરુષાકારમાં પૂર્વવત્ થયા, આબાલગોપાલ સૌ જીવે ઘણા જ પ્રસન્ન થયા. ગૌતમસ્વામીજીથી લઈને બધા પ્રમાણે, શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓના હૃદય મયૂર પ્રસન્નતાથી નૃત્ય કરતાં થયા, અને જીવમાત્રના ઉપકારી, શરણ રહિત જીવના શરણદાતા ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પવિત્ર કરતા અનેક ભવ્ય જીવોના ઉદ્ધારક બન્યા. નોંધ: અહિં “pવેવવોથરી, મગરવાડ, કુંsHTT” ઈત્યાદિ શબ્દના પ્રયોગ વડે સૌને એ ભ્રમ થઈ શકે છે કે બીમારીના પ્રસંગને લઈ ભગવાન મહાવીરસ્વામીએ માંસને પ્રયાગ કર્યો હશે? પણ ઘણા સ્થળોએ ભ્રમ એ ભ્રમ જ હોય છે, જેમાં સત્યતા નથી હોતી. હવે આ શબ્દોની મીમાંસામાં જાણવાનું કે, ઉપર્યુક્ત શબ્દો ૨૫૦૦ વર્ષ પહેલાના છે, આજના નથી. તે સમયે આ શબ્દો વનસ્પતિ વિશેષમાં ઉપયુક્ત હતા. સંસારમાં સામાન્ય અને વિશેષ વ્યક્તિઓ હોય છે અને તેમને વ્યવહાર પણ જુદો જુદો હોય છે. જ્યારે મહાવીરસ્વામી વિશેષતમ વ્યક્તિત્વના ધારક હોવાથી દયા અને અહિંસાની જ્યા સીમા પૂર્ણ થાય છે તે દયા ધર્મના તથા અહિંસા ધર્મના Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેવળ ઉપદેશક જ નહીં પણ પાલક પણ હતા, તેથી રોગવિશેષમાં પણ યદિ મહાવીરસ્વામીએ માંસને ઉપયોગ કર્યો હેત તે આજે પણ જૈન ધર્મના અનુયાયીઓમાં માસને પ્રચાર જરૂર રહ્યો હોત, ઇતિહાસ સાક્ષી આપે છે કે માંસા હાર કરનારી ક્ષત્રિય, બ્રાહ્મણ આદિ જાતિઓમાંથી દીક્ષિતશિક્ષીત થઈને જૈનાચાર્યપદને શેભ વનારા એક નહીં પણ અનેક આચાર્યો અને મુનિઓ ભૂતપૂર્વમાં થયા છે. પરંતુ તેઓમાંથી પણ કેઈ જૈનાચાર્યો માસાહાર કર્યો હોય તે દાખલે સંસારને કોઈ પણ માનવ બતાવી શક્યો નથી તેથી જાણી શકાય છે કે ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણપણે એટલે કે મન-વચન અને કાયાથી પૂર્ણ અહિંસક હતા. જ્યારે બુદ્ધદેવે માંસને ઉપગ કર્યો છે, માટે આજે પણ તેમના અનુથાયીઓ માંસાહારી છે, જે પૂરા સસારને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સૌ કોઈને સર્વથા અશક્ય અને અસહ્ય ઉપસર્ગોને સહન કરનારા ભગવાન મહાવીરસ્વામી માંસનું ભેજન કરે તે કઈ કાળે પણ બની શકે તેમ નથી, અને તેમ છતાં પણ પ્રસંગોનુસારે વાત કરવી હોય તે માસાહારનું ભેજન સર્વથા ગરમ જ હોય છે, તેમાં પણ કબુતર અને કુકડાઓનું માંસ તે સર્વથા ગરમ છે, ઉષ્ણતાને વધારનારા છે, પિતને ભડકાવનાર છે અને રક્તવિકારને શામક નહીં પણ વર્ધક છે. તેજલેશ્યાના પ્રકોપથી ઉષ્ણુતા વધી ગયેલી હોય અને ઝાડામાં લેહી પડતું હોય ત્યારે કેઈ પણ જમાનાને સર્વથા મૂર્ખ વૈદ્યરાજ પણ કેઈને માંસાહાર કરવાનો આગ્રહ તે દૂર રહ્યો પણ સલાહ દેવાની પણ હિંમત કરતા નથી. આવી સ્થિતિમાં ભગવાન કબુતર અને કુકડાનું માંસ ગોચરીમા લાવે અને ખાય તે કેઈ કાળે પણ ન બની શકે તેવી હકીકત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુ’ : ઉદ્દેશક-૧ ૩૧૭ બેશક ! એક પ્રાન્તમાં ખેલાતા શબ્દના અર્થ ખીજા પ્રાન્તમાં જૂદા હાઇ શકે. જેમકે “ ટટ્ટી-કુચા ” દિ શબ્દો ગુજરાત પ્રાન્તમાં ખેલી શકાય છે પણ કચ્છ દેશની ખાઈ સામે આ શબ્દ ખેલવાની હિંમત કરશે નહી, અન્યથા ૨-૪ ગાળા ખાવા સિવાય છૂટકારે નથી આ જ પ્રમાણે ‘કપેાન' જેમ કબુતરનેા વાચક છે તે કપાતને કેળું પણ કહે છે. કુકડ શબ્દ જેમ કુકડાને વાચક છે તેમ તેના અ ખીજોરી પણ છે. અને હું જો ન ભૂલતા હાઉ તે પજાબમા કૂકડીને ‘ મકાઇ’ પણ કહે છે. ' આ કારણે શબ્દોને પ્રયાગ ગમે તે રીતે થયેા હેાય તે પણ પ્રકરણ ઇતિહાસ અને વ્યક્તિ વિશેષને લઇને જ તેના અર્થ કરવાને હાય છે. મહાવીરસ્વામી દયાની મૂર્તિ છે, અહિંસાના પૂર્ણાવતારી છે, કીટ-કીડી, મચ્છર આદિ ક્ષુદ્ર જં તુઓના પણ રક્ષક છે. ધ્યાનાવસ્થામાં પેાતાના એકેય અંગને ચલિત કરનારા નથી, ચાલતી વખતે પણ સાડા ત્રણ હાથની અતિરિક્ત કચાંય પણ નજર કરનારા નથી તેવા ભગવાનને પૂર્વભવના અસાતા વેદનીયના કારણે દાહવર થયેા હાય ત્યારે ઠંડા ઉપચાર વિના ખીજો એકેય ઉપચાર કામમા આવતા નથી. માટે કપાત એટલે કેળુ* જે આજે પણ આગ્રા, દિલ્હી, શિવપુરી જેવા ઉષ્ણ દેશેામાં તેમાંથી બનેલા પેઠા ખાવાના રિવાજ છે, જે ઠંડા હાય છે, તેવી રીતે ખીજોરુ પણ ઠંડુ છે. આ વિષય ઉપર ભૂતકાળમાં ઘણી ચર્ચા થઇ ગઇ છે, માટે આટલામાં જ સમાપ્ત કરી હવે આગળ વધીએ. .. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ભગવતી સૂત્ર સારસ ગ્રહ ભા. ૩ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિઓની ગતિવક્તવ્યતા ? ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે કહ્યું કે, ગોશાળાની તેજલેશ્યાથી ભસ્મીભૂત થયેલા સર્વાનુભૂતિ મુનિરાજ કાળધર્મ પામીને સૂર્ય તથા ચંદ્રના દેવવિમાનનું ઉલ્લંઘન કરીને આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે. જ્યા અઢાર સાગરેપમની સ્થિતિ છે. ત્યાથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને દીક્ષા લેશે અને સિદ્ધ બુદ્ધ યાવતું મેક્ષમાં જશે. સુનક્ષત્ર મુનિરાજ તેલેશ્યાથી દગ્ધ થઈ મારી પાસે આવ્યા અને મહાવ્રતનું પુનરૂચ્ચારણ કર્યું, તથા સૌની સાથે ક્ષમાયાચના કરીને બારમા અશ્રુત દેવલોકમાં બાવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા છે. ત્યાંથી મહાવિદેહમાં જઈ દીક્ષિત અને શીક્ષિત થઈ કર્મોનો ક્ષય કરીને મોક્ષ મેળવશે. ગોશાળાની ગતિની વક્તવ્યતા : હે પ્રભે! આપ શ્રીમાનને અંતેવાસી કુશિષ્ય ગશાળે મરીને ક્યાં ગયે હશે? હે ગૌતમ ! શ્રમણઘાતક, શ્રમણ સ સ્થાને પ્રત્યેનીક મારે કુશિષ્ય શાળે બાવીસ સાગરોપમની સ્થિતિવાળે અશ્રુતદેવ થયે છે. ત્યાથી ચ્યવને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલની આસપાસ તળેટીમાં પંડ્રક દેશને શતદ્વાર નગરમાં સંમૂર્તિ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે, નવ મહિના સાડાસાત દિવસ પૂરા થયે તેને જન્મ થશે અને પા તથા રત્નોની વૃષ્ટિ થશે. તે અનુસાર તે કુમાર(ગત ભવને ગે શાળ)નું નામ “મહાપ” Page #377 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુ' ઃ ઉદ્દેશક-૧ ૩૧૯ રાખવામાં આવશે. સારા મુહૂતે તેના રાજ્યાભિષેક થયા પછી તે હિમવાન પ ત જેવા શૂરવીર થશે અને પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના એ દેવતાએ તે રાજાની સેનાનું સંચાલન કરનારા થશે. આ વાતની ખખર જ્યારે જનતાને પડશે ત્યારે ખથી જનતા મળીને તે રાજાનું ખીજું નામ ‘દેવસેન’ રાખશે અને તે નામે જ તેની પ્રસિદ્ધિ થશે ત્યારપછી ચાર દંતશૂલવાળા શબ જેવા ઉજજવળ એક હાથીની પ્રાપ્તિ થશે અને તે પર બેસીને તે રાજા હરશે ફરશે અને તેમ કરતા તે વધારે દીપી ઊઠશે ત્યારે જનતા મળીને તેનું ત્રીજું નામ · વિમલવાહન' (પહેલા ભવના ગેાશાળા) નામે સખાધાશે. પેાતાના ગત ભવમાં માયાના શેતાન નશામાં ચકચૂર થઇને સેવેલા, વધારેલા અને નિકાચિત કરેલા મિથ્યાત્વમેાહનીય કર્મના ઉદય, વિમલવાહન રાજાના અવતારમાં જેમ જેમ આવતા જશે, વધતા જશે તેમ તેમ તે રાજા જૈન મુનિઓનેા નિંદ્યક બનશે. તેમની મશ્કરી કરનારે થશે, તેમને ધિક્કારતા જશે, તેમના ગમન—આગમનમાં અંતરાયેા ઉભા કરશે, કેટલાક મુનિએના શરીર તથા અગાપાંગાનુ છેદન કરશે, મારી નખાવશે, કેટલાકના વજ્ર—પાત્ર–કપડા આદિ લૂટી જશે, ચારી જશે, તે વસ્તુને ફાડી નાખશે, તેાડી નાખશે અને કેટલાક મુનિએને નગર બહાર કરવા માટેના હુકમા કરશે, દેશ મહાર કાઢશે. આ બધી હકીકતાને જોયા પછી જનતામાં ભારે રોષ થશે અને બધા આગેવાને ભેગા મળીને રાજાને મળશે અને સવિનય વિનતી કરશે કે હે રાજન! પરમ પવિત્ર મુનિએ સાથે અભદ્ર, અસભ્ય અને હિંસક વ્યવહાર તમારે ન કરવા જોઇએ, કેમકે કલ્યાણ-મંગળ એવા મુનિઓને સંતાપવામા પેાતાનુ કલ્યાણુ અને મંગળ, હણાઈ જાય છે, પણ મિથ્યાત્વના તાવ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ એટલે ધેા જખરદસ્ત હતા જેનાથી તે રાન્ત કેવળ વ્યવહાર પૂરતા ખેલ્યા કે તમારી વાત સાચી છે અને હવે તેમ નહીં કરૂ', તે કાળે તે સમયે વિમલનાથ અર્હુતના પ્રશિષ્ય, જાતિસમ્પન્ન, છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર, મતિ-શ્રુત અને અવધિજ્ઞાનના સ્વામી, તેજોલેશ્યાને પ્રાપ્ત કરેલા ‘સુમંગળ’ નામના મુનિરાજ ખાહ્યોદ્યાનમા આતાપના લઇને વિહરે છે, તે સમયે વિમલરાજાની સવારી ત્યાંથી જઈ રહી હતી અને મુનિ પર રાજાની નજર પડી. રાષે ભરાયેલા રાજાએ રથના અગ્રભાગની જોરદાર ઠાકર મુનિને લગાડીને મુનિને નીચે પાડી દીધા. માંડમાંડ ઊભા થયેલા મુનિને ખીજી વાર ઠોકર લગાડીને પાડ્યાં ત્યારે ઊભા થયેલા મુનિરાજે પેાતાના અવધિજ્ઞાનના ઉપયેગ મૂકયો અને સત્યાર્થ જાણીને મુનિએ રાજાને કહ્યું કે તમે વિમલ કે દેવસેન રાજા નથી, પણ ગતભવમાં મુનિઓના હત્યારા ગાશાળા નામે મહાવીરસ્વામીના શિષ્ય હતા, જે સમયે તમે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ જેવા પરમ તપસ્વી મુનિએને તેજોલેશ્યાથી દુગ્ધ કર્યાં પણ મુનિએ તમારા પ્રત્યે રુષ્ટ થયા નથી. પરંતુ હું તમને, રથને અને ઘેાડાઓને તથા સારથિને તેજોલેશ્યાથી ભસ્મ કર્યા વિના રહીશ નહિ. મુનિની વાત સાંભળીને રાષે ભરાયેલા રાજા ત્રીજી વાર મુનિને ઠોકર મારી પાડી નાખશે, માંડમાડ ઉભા થયેલા તે મુનિ પેાતાની તેોલેસ્યાથી તે બધાએને ખળીને ખાખ કરશે, ત્યાર પછી મુનિ સ્વસ્થ થઇને પશ્ચાતાપ કરતા પાતે વિશેષ પ્રકારે તપમાગે ચડી, છઠ્ઠ, અઠ્ઠમ, દશ ઉપવાસ વડે આત્માને ભાવિત કરી અનશન આદરશે અને ૬૦ ટંકનું ભાજન ત્યાગીને સર્વાંસિદ્ધ વિમાનમાં જશે, ત્યાંથી મહાવિદેહ જશે અને પરિનિર્વાણ પામશે. Page #379 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું - ઉદેશક–૧ ૩૨૧ પછી ગોશાળા મરીને કયાં જશે? ગૌતમસ્વામીના પૂછવાથી યથાર્થવાદી, ભગવંતે કહ્યું કે મુનિઓનો તથા જૈન શાસનને દ્રોહી–ઘાતક તે વિમલવાહન રાજ (ગોશાળે) મરીને હે ગૌતમ! સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થશે, જ્યા ભયંકર વેદનાઓ ભેગવી માછલાના અવતારને પામશે, ત્યાં પણ કસાઈઓના હાથે શસ્ત્રઘાતથી મરીને પુન સાતમી નરકે જશે. પાછો મસ્યાવતારને પામી શસ્ત્રઘાતે વિના મતે મરીને છઠ્ઠી નરકે જશે. ત્યાંથી નીકળીને સ્ત્રીને અવતાર પામશે. ત્યા પણ બીજાઓનાં શસ્ત્ર, દંડા આદિથી યાવત્ અસહ્ય દાહપીડાથી મરણ પામી પાચમી નરકભૂમિમા જશે ત્યાંથી સર્ષના અવતાર પામશે, જ્યાં બીજાઓના ડડા -ખાઈ વિના મોતે મરીને ધૂમપ્રભા નરકમાં જશે પુનઃ સર્ષના અવતારને પામી, પાછો ચેથી નરકે જશે, ત્યાથી અનુકમે સિંહાવતાર, ચોથી નરક, કુમવતાર (કાચબા), બીજી નરક, સર્વાવતાર, પહેલી નરકભૂમિ, ત્યાંથી નીકળીને સક્સી અવતાર પામશે, જ્યા શસ્ત્રવધ, દહ પીડામા કાળ કરી અસંશી જન્મને મેળવશે ત્યાંથી પ્રથમ નરકમાં જશે, ત્યાંથી પાછા લાવાર પક્ષીને જન્મ લેશે, પ્રત્યેક સ્થળે શિકારીઓની બ દુક, ડડાનો માર, ગોફણ કે તીરથી મૃત્યુ થશે, પછી ભુજપરિસર્પનું જીવન લાવાર મેળવશે, પશુઓના અવતાર પણ લાવાર મેળવશે; પછી કાચબા, મત્સ્ય અને બ્રાહ આદિના જન્મ પણ લાવાર કરશે, સર્વત્ર વિના મતે બીજાઓથી મૃત્યુ પામશે. ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય, કીન્દ્રિય આદિના જૂદા જૂદા અવતારે પણ લાખે વાર કરાશે, ત્યારપછી રાજગૃહી નગરીમાં વેશ્યાને ત્યાં અવતાર પામશે, ત્યાં પણ લુચા, ગુંડા આદિના હાથે મરી વિધ્યાચલની Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણને ત્યાં કન્યારૂપે જન્મ લેશે. યુવાવસ્થામાં આવતાં તે કન્યાને સારા માણસ સાથે, કરિયાવર. પૂર્વક પરણાવી દેવામાં આવશે, જ્યારે તે ગર્ભવતી બનશે ત્યારે પિયરથી આવેલા ભાઈ સાથે પિતાના પીયર જતી તે સ્ત્રી (ગોશાળાનો જીવાત્મા)ને જંગલમાં લાગેલે અને ભડકેલે દાહ સતાવશે અને અગ્નિમા, બેમેતે રીબાઈ રીબાઈને મરીને અગ્નિકુમારમાં દેવપર્યાયને મેળવશે. ત્યાંથી મનુષ્યાવતારમાં સમ્યગુદર્શન મેળવવા માટે ભાગ્યશાળી બનશે અને દક્ષા લેશે, પણ ચારિત્ર મેહનીયની તીવ્રતાના કારણે સયમની વિરાધના કરશે અને અસુરકુમાર પુનઃ મનુષ્ય–દીક્ષા સ યમ– વિરાધનામાં મરીને દક્ષિણ દિશાના નાગકુમાર દેવપર્યાયને મેળવશે પુનઃ મનુષ્ય, સંયમ–વિરાધના, સુપર્ણ દેવપર્યાય, ફરીથી મનુષ્ય, સંયમ વિરાધના અને વિદ્યુકુમાર દેવ અને મનુષ્ય અવતારોમા ઘણો લાબે કાળ પૂર્ણ કરશે અને ત્યારપછી શ્રમણુધર્મની વિરાધનાથી બચશે ત્યારે સૌધર્મ દેવકને પર્યાય મેળવશે. પુનઃ મનુષ્ય અવતાર, સમ્યક્ત્વ અને શ્રમણધર્મની શુદ્ધ આરાધના કરી સનકુમારત્વ મેળવશે. આ પ્રમાણે ઠેઠ આરણ દેવલેક સુધી સમજવું. ફરી મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ વિમાન, ત્યાથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ધનાઢ્ય દિપ્ત, અને કેઈનાથી પણ ગાજ્યો ન જાય તેવા કુળપુત્ર રૂપે અવતરશે. ત્યાં પૂર્વભવની અનુભૂતિ થતાં શ્રમધર્મ સ્વીકારીને તે સમયે તે સૌની સામે એમ કહેશે કે હે “આર્યો! હું પહેલા કેઈક ભવમાં ગોશાળા નામે હતો જ્યાં શ્રમણ હત્યારે, મુનિઓનો નિંદક બન્યા હતા અને છઘસ્થાવસ્થામાં રીબાઈ રીબાઈને મરણ પામી ઘણે લાબો સંસાર મારા ભાગ્ય લખાણો હતો. માટે હે ભાગ્યશાળીઓ ! તમે કેઈપણ કાળે જૈન શાસનના આચાઓંના-મુનિઓના વૈરી-વિરેધી–નિંદ્રક બનશે નહિ અને કઈ 'i 1 : Page #381 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૨૩ પણ મુનિની મશ્કરી–અવહેલના–તિરસ્કાર પણ કરશે નહિ, અને દઢપ્રતિજ્ઞ નામના કેવળી (ગોશાળાને ભવ) કર્મોને શ્રય કરીને નિર્વાણ પામ્યા. નોંધ –અરિહંત-સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય-પંન્યાસ-મુનિ– સાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ જગમ તીર્થ છે, જ્યારે શંત્રુજય–સમેતશિખર આદિ સ્થાવર તીર્થો છે. કેઈક સમયે મુખ્યરૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂપે આ બંને તીર્થો આત્મકલ્યાણ કરાવનારા, આશ્રવમાગને ત્યાગ કરાવીને સંવરધર્મને મેળવનારા ચાવત્ સર્વે કર્મોને સમૂળ ક્ષય કરાવીને મેક્ષની પ્રાપ્તિમાં પણ જૈન તીર્થ સિવાય બીજું એકેય સાધન નથી. શુદ્ધ અને સભ્યત્વથી વાસિત : મન-વચન અને કાયા જેમ આરાધના માટે સાધન છે, તેમ મિથ્યાત્વ મેહ-કષાય અને પુરુષ વેદાદિ કારણેથી બગાડી દીધેલા મન વચનાદિ વિરાધનાના જ કારણ બને છે. ગશાળા વિદ્વાન હતા, તીર્થંકર પરમાત્માને શિષ્ય અને કેટલાય વર્ષો સુધી અરિહ તદેવની સાથે જ રહ્યો હતો, પણ લાયકાત કેળવ્યા વિનાને મુનિ અરિહંતના મહાવ્રતોને આત્મસાત્ કરી શક્યો નથી, માટે મહાવીર સ્વામી પ્રત્યે બાહ્ય અને આંતર રાગ વિનાનો ગોશાળ હૈયાને કઠોર, ક્રૂર અને કેરાધાર જે જ રહેવા પામ્યું અને જેમ જેમ દિવસે વધતા ગયા તેમ તેમ તેનાં જીવનમાં કૃષ્ણલેશ્યા પણ મર્યાદાતીત થઈ. પરિણામે– Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) અછ પ્રવચન માતાના બદલામાં ધમાધમ–આડંબર અને મિથ્યા પ્રતિષ્ઠાનું જોર વધતું ગયું. (૨) દયાદેવીની આરાધનાને સ્થાને હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિના તાડવ નૃત્ય જોર પકડતા ગયા. (૩) સત્યદેવની જગ્યા જૂઠ–પ્રપંચ-માયા અને ગૂઢતા તથા ધૃષ્ટતા વધતી ગઈ (૪) બ્રહ્મચર્ય ધર્મના બદલે શબ્દ-રસ–ગંધ અને સ્પર્શની પરિચ્ચારણાને ઉદ્ભવ થયે. માટે જ વાતે વાતે તીર્થંકરદેવની આશાતના તે કરતે ગ, વધારતે ગયો અને નિર્વસપરિણામી બન્યા. ફળ સ્વરૂપે જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો નિકાચિત કરતે ગયે અને અશાતા વેદનીય કર્મના અનંતાનંત પરમાણુઓને સ્વામી બન્યો. માટે જ ભાવદયાના સ્વામી, સત્યપદેકા વિરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સૌને ઉપદેશ આપતાં કહી રહ્યાં છે કે તીરથની આશાતના નવી કરિયે, નવી કરિયે રે નવી કરિયે.... તીરથની આશાતના કરતા થકા ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી કાયા વળી રેગે ભરાણી, આ ભવમાં એમ.તીરથની પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણીમાં ભલશે. અગ્નિને કુંડે બળશે, નહી શરણું કેય તીરથની, Page #383 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧ ૩૨૫ સારાંશ કે શાળાએ ભાવતીર્થ સ્વરૂપ શ્રી તીર્થકરદેવોની, તેમના મુનિઓની આશાતના કરી અને લાખે, કરે, અબજો ભવ તેના બગડવા પામ્યા છે નરકમાં પરમાધામીઓના ડંડા ખાતા, વિતરણના ભયકર દુખે ભેગવતા, અસહ્ય વેદનાઓ તે ભોગવી શક્યો હતો, પશુ પક્ષીઓના અવતારમાં કે સ્ત્રી અવતારમાં બીજાના હાથે વિના મોતે મરતે, સિડાદિ અવતારમાં ક્રૂર બનીને કેટલાય ને ઘાતક બનીને બીજાએના હાથે મર્યો છે. વિકલેન્દ્રિય અવતારમાં બીજાઓના પગે, લાતે, હાથે ચગદાતાં, કચડાતાં ક્યાય પણ શાતા ભગવ્યા વિનાને પ્રત્યેક ભવમાં ભૂખ-તરસ-ઠંડી–ગરમીને સહન કરતે માખી મછરમાં કામ કરીને બેઠે નથી, શાતા ભેગવી નથી અને સંસારના સુખેથી દરને દૂર જ રહ્યો છે. પાછળના ભમા યદ્યપિ દીક્ષિત થયે છે તે પણ સંયમની આરાધનાના બદલે વિરાધના કરી છે તેથી દેવલોકમાં પણ માનસિક સુખશાતિ અને સમાધિ મેળવી શક્યો નથી. આ પ્રમાણે ગોશાળાનું જીવન સ્પષ્ટ છે મૂળસૂત્રમાં વિસ્તારથી છે. મે સક્ષેપી લીધુ છે - શતક ૧૫ ને ઉદેશો પહેલો પૂર્ણ. જગપૂજ્ય, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્યગ્નવયુગપ્રવર્તકઉપરિયાલાદિ તીર્થોદ્ધારક–પાલીતાણા યશોવિજયજી જૈન ગુરુકુલાદિ અનેક સંસ્થાના સ્થાપક, સ્થળે સ્થળે પાંજરાપોળ આદિ સંસ્થાઓ દ્વારા મૂક પ્રાણુઓના જીવન રક્ષક ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાલા)ના શિષ્ય શાસન Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાય, વ્યા, કા.ના તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસ સાથે શ્રુતજ્ઞાનના સંસ્કારોથે યથામતિએ ભગવતીસૂત્રનું ૧૫મું શતક પૂર્ણ કર્યું છે. “સર્વે નવા જૈનવં પ્રાકૂઃ” " संयमाराधका । जैनत्वस्य आशातनां त्यजेयुः " शुभ भूयात् सर्वेषां जीवानाम् શતક ૧૫મું પૂર્ણ Page #385 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદેશક-૧ ઉપક્રમ : ૧૪ ઉદેશાઓ સાથેનું ૧૬મું શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે. જેમાં અધિકરણી, જરા, કર્મ, યાવતિક, ગ ગદત, સ્વપ્નાઓ, વેગ, લોક, બલિઅવધિ, દ્વીપ અને દિશા આદિના પ્રકરણો છે. અધિકરણ : લોખંડની બનેલી હોય છે. જેના ઉપર લુહાર ગરમા ગરમ થયેલા લોખંડને મૂકીને હથડાથી ટીપે છે, તેને અધિકરણ કહેવાય છે. પ્રશ્નને હાર્દ એ છે કે હે પ્રભે ! લાલ સુરખ (ગરમા ગરમ) થયેલા લોખંડને એરણ ઉપર (અધિકરણ ઉપર) મૂકીને લુહાર હડાથી કે ધનથી ટીપે છે, તે સમયે એરણ ઉપર વાયુકાયની ઉત્પત્તિ થાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, ગૌતમ! તે સમયે હથેડાના ઝપાટાથી વાયુકાય ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે અચેતન તે વાયુ પછીથી સચેતન બને છે અને હાડા આદિના શસ્ત્રથી સ્કૃષ્ટ થઈને મૃત્યુને પામે છે, પણ સ્પષ્ટ થયા વિના મરતે નથી. વાયુકામાંથી મરતો તે વાયુકાય શરીર સાથે અને શરીર વિના પણ મરે છે. જ્યાં સુધી જીવ મેક્ષમાં ન જાય ત્યાં સુધી તૈજસ અને કાર્પણ શરીરનું સાહચર્ય હોવાથી સશરીર મરે છે અને દારિક આદિ શરીર વિના મારે છે, માટે અશરીર મૃત્યુ પામે છે, સારાંશ કે બીજી ગતિમાં જતે જીવાત્મા શરીરી જ કહેવાય છે અને બીજી અપેક્ષાએ અશરીરી છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિકાય માટેની વકતવ્યતા : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અંગારીકા એટલે સગડી આદિમા જે અગ્નિ હોય છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર સુધી રહે છે. ત્યાર પછી તે અચેતન થાય છે. એટલું વધારે જાણવું કે કેઈ પણ સ્થળે વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતો નથી, કેમકે વાયુકાય ભક્ષ્ય છે અને અગ્નિ ભક્ષક છે. આ સૂત્રથી સિદ્ધ થાય છે કે ગમે તે વાયુ કે અગ્નિ હોય તે સચિત ( સચેતન) હોય છે. માટે જ કહેવાયું છે કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત રહેતું નથી. ભઠ્ઠીમાં તપ્તલેહને ફેરવનારને શું કિયાઓ લાગે છે? હે પ્રભે! અંગારાથી ભરેલી ભઠ્ઠીમાં ઘાટ ઘડવા માટે નાખેલ લોખંડ જે તપીને લાલ સુરખ થઈ ગયેલ છે એટલે કે લખંડમાં આકાશાસ્તિકાયના પ્રદેશ હેવાથી અને આકાશ સૌને અવગાહના (અવકાશ) દેવાવાળે હોવાથી અગ્નિ જ્યારે લખંડના અણુઅણુમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી કેઈ પુરુષ ચીમટાથી–સાણસાથી તે લોખંડને ભઠ્ઠીમાં ઊંચે નીચે ફેરવે છે. તે સમયે ફેરવનારને કાયિકી–અધિકરણીકી–પ્રાષિકી–પારિતાપતિજી અને પ્રાણાતિપાતિકી પાંચે કિયાએ લાગુ પડે છે? સમવસરણુમાં બેઠેલાઓને તથા આગમશાસ્ત્ર વડે જીવમાત્રને હિંસાદિ પાપને સૂક્ષ્મતાથી સમજાવતા ભગવતે કહ્યું કે હે ગૌતમ! તે સમયે લુહાર પાસે નીચે લખેલા ઉપકરણ હોય છેઅગ્નિની ભઠ્ઠી, સાણસે, આગલે ભાગ વળેલ હોય તે સળી, ધમણ, પાણીની કુંડી અને લેહશાળા (મકાન) Page #387 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧ ૩૨૯ આદિ છે. આ બધા જુદા જુદા જુના શેષ રહેલા પગલેથી બનેલા હોય છે, જેમકે ભઠ્ઠી અને પાણીની કુંડી પૃથ્વીકાયિક પુદ્ગલથી બની છે, સાણ, સળીઓ, એરણ, હથેડે આદિ પૃથ્વીકાયાન્તર્ગત લેહધાતુથી બન્યા છે, ધમણ કેઈ પંચેન્દ્રિય પશુના ચામડાની બની છે. ઈત્યાદિક બધી વસ્તુઓના નિર્માણમાં તે પદાર્થો જેના પગલે જ છે કેમકે પુગલ માત્ર જીવથી ત્યજાયેલું હોય છે પ્રશ્નને હાર્દ આ પ્રમાણે છે કે લુહારની ભઠ્ઠીમા પડેલા લેખ ડને સાણસા કે સળીયા વડે ફેરવનારને પાચે ક્રિયાઓ લાગે છે, તેવી રીતે ભઠ્ઠી, સાણસે આદિ પુઃગલે જે જીવોના શેષ રહ્યા હશે તે જીવાત્માઓ અત્યારે ચાર ગતિમાં ગમે ત્યા હશે, તેમને પણ પાંચે કિયાઓ લાગ્યા વિના રહેતી નથી. નેધ –આ વિષયને લગતે વિસ્તાર પહેલા અને બીજા ભાગમાં ચર્ચાઈ ગયા છે, ભાવ એક જ છે કે હિંસા-અહિંસાનું આટલું ઊંડું તત્વજ્ઞાન જૈન શાસન સિવાય બીજે ક્યાંય નથી, માટે તીર્થ કરદેવ એગીઓના, મહાતપસ્વીઓના મહાજ્ઞાની એના તેમજ મહાપંડિતોના પણ નાથ છે, સ્વામી છે, સેવ્ય પૂજ્ય છે અને સદૈવ આરાધ્ય છે. - ૮ પાપ અને પાપસ્થાનક અનંતાનંત હોવા છતાં તે બધાઓનો સમાવેશ તીર્થંકર પરમાત્માઓએ ૧૮ની સંખ્યામાં કર્યો હોવાથી પાપસ્થાનક ૧૮ કહેવાય છે. તેમાં પણ સૌથી મોટામાં મેટું પાપ મિથ્યાત્વનામનું છે, જેનાં કારણે અજ્ઞાન ગ્રથિઓનું છેદન નહીં થયેલું હોવાથી જીવાત્માને, ગમે ત્યાંથી ગમે તે પ્રસ ગે, કે નિમિતે, અથવા નિમિતે વિના પણ ભીજા બધાએ પાપસ્થાનકેનું સેવન કરતાં વાર ન લાગતી નથી? Page #388 -------------------------------------------------------------------------- ________________ ' ૩૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નિમિત મળે તે પાપે તરફ નજર જાય તે સ્વાભાવિક છે. પરંતુ નિમિત ન હાય ત્યારે પાપ શી રીતે લાગે ? જવાખમાં જૈન શાસન કહે છે કે અનત સંસારમાં રખડતાં અને અગણિત શરીરને ધારણ કરતાં જીવાત્માએ અનતાન'ત પાપા કર્યાં છે, તે બધાએાના સસ્કારી તે આત્મા ઉપર પડેલા છે. આ પ્રમાણે અશુભ કર્મોના બધાએ સંસ્કારોને સાથે લઈ ફરનારા આત્માને કઇપણ ભવમાં તે સંસ્કારોની યાદ આવ્યા વિના રહેવાની નથી, કારણ કે જે કાંઈ પાપા કર્યાં છે તે જાણકારીપૂર્ણાંક નિર્ધ્વ"સ પરિણામથી મન-વચન-કાયાવડે કરાયેલા હોય છે. તે કારણે જે જીવાત્માને વૈરાગ્ય થયા નથી તેના માટે ભવભવાંતરથી ઉઘાડેલા પાપાના દ્વાર આજે એટલે આ ભવમાં પણ ઉઘડેલા જ છે. માટે જીવાત્માને પાપાનું સેવન કરતાં, ભાગવતાં અનેતે માટેના પ્રયત્ન કરતાં કેટલી વાર લાગવાની હતી? પ્રશ્નોત્તરનુ હાર્દ એટલું જ છે કે જ્યાં સુધી જીવાત્મા જાણીને જ્ઞાન વૈરાગ્યપૂર્ણાંક, પાપાને પાપ સમજીને તેમનાં દ્વાર અંધ ન કરે ત્યાં સુધી તે સાધક ગમે તેવી સ્થિતિમાં વિદ્યમાન છતા પણ પાપેાના ઉપાર્જનથી અટકી શકે નહી. આ પ્રશ્નોત્તર કેવળ લુહાર સંબધી જ છે, પર તુ ઉપચારથી સુતાર, ધાબી, માળી, ઘાંચી, મેાચી, ભગી, કાળી આદિ અસ ખ્યાત અવતારે પણ સમજી લેવાના છે, તથા કરેલા કે કરાવેલા કરતા પણ અનુમોદેલા પાપે પણ આત્માને ભયંકર નુકશાનકારક હાય છે. પેાતાના આત્મા સાથે વિરતિનું પરિણમન નહી કરનારા દ્રવ્યવિરતિધરી પૌષધ કે પ્રતિક્રમણમા બેઠેલા હેાવા છતાં પણુ ઘણીવાર ન જણાય, ન અનુભવાય તેવા પાપાની અનુમેાદના કરતા જ હેાય છે. જેમ કે “ વર્ષાદ પાણી કેવા સરસ ? ફલાણુા Page #389 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૧ ૩૩૧ ભાઈએ આમ કર્યું તે સારું થયું, સોના-ચાંદીના ભાવે શેડા મંદા પડે તે હું પણ મંદીને દાવ રમત જાઉ. બેશક ! દેશવિરતિધરને f= = ર”િની મર્યાદા હેવાથી પોતાના અનિવાર્ય કાર્યોની કે કારણોની અનુમોદના તે છેડી શક્ત નથી, તે પણ સર્વથા નિરર્થક, હિંસક, આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને વધારનારા કાર્યોની અનુમોદના શા માટે? આ કારણે જ કહેવાયું છે કે ભાવ વિરતિના અભાવમાં પાપના દ્વાર ઉઘાડા જ રહેવા પામશે, તે માટે ભાગ્યશાળી સાધકે ગુરુકુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, જાપ આદિ સદનુષ્ઠાનેથી ભાવેન્દ્રિયને તથા ભાવ મનને–સંયમિત કરવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરવો હિતાવહ છે. છવ અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે ? પાંચ ક્રિયાની જે પ્રરૂપણ કરી છે તેમાંથી બીજી અધિકરણી કિયા ત્યારે જ બની શકશે કે જ્યારે અધિકરણી અને અધિકરણ વિદ્યમાન હેય; માટે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! જીવ શું અધિકરણ છે? અધિકરણ સ્વરૂપ છે? જવાબમા ભગવંતે “હા” કહી અને કારણ આપતા કહ્યું કે અવિરતિના કારણે જીવ અધિકરણ અને અધિકરણ સ્વરૂપ એટલે સ્વયં અધિકરણ રૂપ છે. “ઘયિતેત-ઉઘરા’ જેનાથી આત્મા દુર્ગતિ તરફ જવાવાળે થાય તે અધિકરણ બે પ્રકારે છે. (૧) શરીર અને ઈન્દ્રિયોને આતર અધિકરણ કહેવાય છે. (૨) શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ છે.. . . . . Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ ભવાંતરમાં ભગવાઈ ગયેલા અને ચાલુ ભવમાં ભાગ્ય કર્મોની ઉપસ્થિતિ દ્વારા ઉપાર્જિત પાપોમાથી વિરતિ કર્યા વિનાના માનવનુ શરીર અને ઈન્દ્રિયે જ અધિકરણ સ્વરૂપ બનતાં તે સાધકને બાહ્ય સાધને પણ અધિકરણ રૂપે જ બનવા પામે છે. યદ્યપિ આધાર અને આધેયના સંબંધવાળા ઘટવાનું અને ઘટ જેમ જુદા છે તેમ અધિકરણ આધેય છે અને અધિકરણ આધાર હોવાથી બંનેમાં ઐકરુણ્ય (સમાનાધિકરણ) બનતું નથી માટે સૂત્રકારે “વિરકું ઘર” એટલે કે અવિરતિને આશ્રય કરીને બંનેમાં ઐકરુચે એવી રીતે બનશે કે જે અવિ. તિ છે તે અધિકારણ છે અને અધિકરણ સ્વરૂપ છેઆનાથી વિપરિત જે ભાગ્યશાળીએ પાપની વિરતિ કરી છે તેમનું શરીર ઈન્દ્રિય તથા બાહ્ય સાધનો પણ ઉપકરણ સ્વરૂપ બને છે કાત્રિનામારૂતિ ઉપકરણ” અર્થાત્ શરીરાદિ ધર્મના સાધક બને છે. આ પ્રમાણે નરકથી વૈમાનિક સુધીના જીવમાં પણ સમજવું. જીવ સાધિકરણી છે? કે નથી ? પ્રશ્નો આશય આ પ્રમાણે છે યદ્યપિ તે તે પદાર્થો હજી શરીર સાથે સંબંધિત થયા નથી હોતા છતા પણ માણસ જેમ ધનવાન, માન, સ્ત્રીવાનું, પુત્રવાન આદિ કહેવાય છે. આમા ધન, ગાય, સ્ત્રી કે પુત્ર હજી દૂર છે, તે પણ જીવ તદ્વાનું કહેવાય છે. તેવી રીતે જીવ શું સાધિકરણ છે? કે અધિકરણી વિનાને છે ? જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! જીવ સદૈવ સાધિકરણ જ છે. કેમકે નિયત સાહચર્યવાળા શરીર અને Page #391 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧ ૩૩૩ ઈન્દ્રિયે જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અધિકરણ સ્વરૂપ જ છે. યદ્યપિ શસ્ત્રાદિ તેમજ ધન-પુત્ર-પુત્રીરૂપ અધિકરણનું સાહચર્ય નિયત નથી તે પણ તેના પ્રત્યેની માયા હોવાથી અવિરતિના કારણે સ્વસ્વામી સંબંધ તે અવશ્ય છે જ. આજે સ્ત્રી–પુત્ર કે પરિવારાદિ નથી તે પણ તે પદાર્થોને મેળવવા માટે ભાવ નકારી શકાતું નથી. ત્યારે જ તે આજે મોટર નથી પણ મેળવવાની ભાવના છે, શેઠ બન્યું નથી પણ બનવા માટે રાત-દિવસ એક કરી રહ્યો છે, દરિયાપારના દેશના દૂધદહિ-વસ્ત્રો આદિ મેળવી શકાતા નથી પણ મેળવવા માટે પ્રયત્ન જરૂર છે. અત્યારે ગાડી, વાડી અને લાડી નથી તે પણ લાડી(ઘરવાળી)ને ગાડી ઉપર બેસાડીને વાડી એટલે દર દૂરના બગીચાઓમા લઈ જઈ ફરવાની માયા જરૂર છે. મરીનડ્રાઈવ ઉપર બગલે નથી પરંતુ ગમે તેવા કાળાબજાર કરીને પણ મરીનડ્રાઈવમાં રહેવા માટે તનતોડ પરિશ્રમ જરૂર થઈ રહ્યો છે છેવટે જ્યોતિષી ન મળે તે મહુડી, નાકેડા કે નરોડા જઈને પણ પૈસાવાળા, પુત્રવાળા કે બંગલાવાળા થવાના ભાવ મેમ છે, ઈત્યાદિ પ્રસંગમાં અવિરતિના પરિણામે હોવાથી જીવાત્મા સાધિકરણ જ છે, પણ અધિકરણ વિનાનો નથી. જીવ શું આભાધિકરણાદિ છે? ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! આ જીવ શું આત્માધિકરણું છે? પરાધિકરણી છે? કે તદુભયાધિકરણી છે? • જીવાત્મા પિતે મન-વચન કાયાથી પાપકર્મો કરે તો આત્માધિકરણું કહેવાય છે. બીજાને પ્રેરણા કરીને તેની પાસે કર્મો કરાવે તે પુરાધિકરણ છે, અને બને મળીને પાપ કરે છે તે તદુભયાધિકરણ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જવાબમાં ભગવંતે કહ્યું કે જીવે ત્રણ પ્રકારે અધિકરણી છે. જેની પાસે વ્યાપાર નથી, ખેતી નથી, પુત્ર નથી, સ્ત્રી નથી, પૈસે નથી તે જુવાન માણસ અથવા બાળક કે વૃદ્ધ માણસ આત્માધિકરણ કેવી રીતે બનશે ? જવાબમાં કહેવાયું છે કે નિમિત્તોની વિદ્યમાનતામાં જ પાપાચરણ કરાય છે તેવું નથી, પણ માનસિક, વાચિક કે કાયિક જીવનમાં પણ તે નિમિતેને મેળવવા માટેની મમતા હોય તે તે મમતા જ આત્માધિકરણ બની જાય છે. ખૂબ સમજી લેવાનું છે કે સંસાર કેઈને માટે મારક નથી પણ અજ્ઞાની માનવ તેની માયાને કેળવે છે, વધારે વજનદાર બનીને પોતે જ ડૂબે છે. બીચારી સ્ત્રીને નરક માર્ગને ખ્યાલ પણ નથી તે તે કઈને પણ નરકમાં શી રીતે લઈ જવાની હતી? પરન્તુ તેની સાથેની ભેગલાલસાની સત્તાવાળે જીવ પોતે દુર્બાન કરે છે અને નરકનો અતિથિ બને છે. ખાવાપીવાની વસ્તુઓ કેઈને ડૂબાડતી નથી, પણ આહાર સંજ્ઞાનો માલિક પિતે જ આસક્તિવશ બનીને ડૂબે છે. ઈત્યાદિક કારણોને લઈ જીવમાત્ર ત્રિકરણે આત્મધિકરણું બનવા પામે છે. મુવમતિ વતનમ્” આ ઉક્તિના ગુલામ બનેલા ભાગ્યશાળીઓને તમે જાણી શકે છે ? તેઓ જ્યારે ને ત્યારે ચડ જા બેટા શૂલી પર ખુદા તેરા ભલા કરે” આમ પાપપુણ્યને ભેદ જાણ્યા વિના કાઈ ને કાંઈ જીભને ઉપગ ઉંધે રસ્ત કરતા કરતા બક્તા જ હોય છે કે કેમ તમે કાંઈ કરતા નથી? આ બધી જમીન ખરીદી લેને? અને આ ખાલી જમીન પર બંગલે બંધાવી લેને ? તમે ફેકટરી કરવાના હતાં Page #393 -------------------------------------------------------------------------- ________________ 1 શતક ૧૬ સુ' : ઉદ્દેશક-૧ ૩૩૫ તેનુ શુ થયુ ? તમારી જન્મપત્રિકામાં શશિને સારા છે તે લેખડના વ્યાપાર ચાલુ કેમ ક્રુરતા નથી ? ઇત્યાદિક પ્રકારે વચન પ્રયાગ કરીને બીજાઓને આર'ભના રસ્તે ચડાવીને પરાધિકરણી અને છે, અને બને ભેગા મળીને કાંઈ કરે ત્યારે ઉભયાધિકરણી નારકથી લઈને વૈમાનિક સુધીના જીવે અવિ રતિના કારણે ત્રણે પ્રકારના હાય છે. અધિકરણ શું આત્મપ્રયાગાદિ છે ? જવાખમાં ભગવંતે કહ્યું કે (૧) “ આત્મ પ્રયાગાધિકરણી, પરપ્રયાગાધિકરણી અને ઉભયપ્રયોગાધિકરણી બધાએ જીવા ત્રણે પ્રકારે અધિકરણી હેાય છે "" શરીર, ઇન્દ્રિય અને યાગની વક્તવ્યતા : ભગવંતે કહ્યું કે ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરનારા જીવને નીચે લખ્યા પ્રમાણે શરીર પાંચ પ્રકારના હાય છે. (૧) ઔદારિક શરીર વાયુકાયને છેડીને સ્થાવર, વિકલેન્દ્રિયા સમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યા અને તિય ચાને હાય છે, ( ૨ ) વૈક્રિય શરીર-વાયુકાયિક, દેવ તથા નારકોને ભવપ્રત્યયિક તથા મનુષ્ય તિય ચાને લબ્ધિ પ્રત્યયિક હેાય છે. ( ૩ ) આહારક શરીર–શકા નિવારણાર્થે, છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે રહેનારા ચતુર્દશ પૂર્વ ધારીને હાય છે. ( ૪ ) તેજસ શરીર-ખાધેલું પચાવવાને માટે જીવમાત્રને હેાય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૫) કામણ શરીર-કર્મોના સમુહરૂપ હોવાથી જીવમાત્રને હોય છે. શેષવર્ણન પહેલા ભાગમાં ચર્ચાઈ ગયું છે. પાંચે ઈન્દ્રિયોનું વિસ્તૃત વર્ણન પણ પહેલા ભાગમાં જેવું. મનગ–વચનગ અને કાયમ ત્રણ પ્રકારના પેગ છે. ઔદારિક શરીરનું નિર્માણ કરતે અવિરતિની અપેક્ષાથી અધિકરણી અને અધિકરણ સ્વરૂપ હોય છે. સ્થાવ, વિલેન્દ્રિય અને મનુષ્ય પણ બને પ્રકારના જાણવા. આહારક શરીરી પ્રમાદના કારણે બંને પ્રકારે છે. નોંધ :-ચતુર્દશ પૂર્વના જ્ઞાતા પણ પ્રમાદી હોવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનકના માલિક જ હોય છે. તેથી ચતુર્દશપૂવીને પણ નરક નિગોદમાં પડતાં કેઈ બચાવી શકે તેમ નથી. સત્યાર્થ આ છે કે મેક્ષમાં જવાને માટે એકધુ સમ્યગ દર્શન કે સમ્યજ્ઞાન કે ચારિત્ર કામે આવતું નથી, પરંતુ ત્રણેની સ યુક્ત સાધના જ મેક્ષમાર્ગ છે છઠું ગુણસ્થાનકે ચૌદ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવી શકાય છે, પણ ચારિત્રશુદ્ધિના અભાવમાં એકલું જ્ઞાન ક્યાં સુધી સાથ આપી શકવાનું હતું? શ્રુતજ્ઞાનની લગભગ ચરમ સીમા પ્રાપ્ત કરેલી હોવા છતાં ચારિત્રની શુદ્ધિ યદિ કરી ન શક્યા તે બાહ્ય જીવન ઘણાઓને માટે તારક બનવા છતાં પણ આંતર જીવનની ચંચળતા મટવાની નથી જે મતિજ્ઞાનને કમજોર કરીને મતિજ્ઞાનાવરણીય કર્મની ઉદીર્ણ કરાવનાર બનશે, જેમાંથી પ્રમાદનું જોર સમયે સમયે વધતાં સત્તામાં ચેરની જેમ સંતાયેલે ચારિત્ર મેહનીય Page #395 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧ ૩૩૭ કર્મ પિતાના મૂળ સ્વભાવમાં આવીને જીવાત્માને મેહાધ બનાવીને અધપતનના રસ્તે લઈ જશે. શરીરની જેમ પાંચે ઈન્દ્રિયને માલિક અધિકરણ અને અધિકરણ સ્વરૂપ હેવાથી અધિકરણિકી કિયાવંત થશે. ત્રણે ગ માટે પણ જાણવું, કેવળ વચન યોગમાં સ્થાવર જીવે નથી છે શતક ૧૬ નો ઉદેશે પહેલે પૂર્ણ. તે Page #396 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–ર જરા અને શોક માટેની વક્તવ્યતા ? રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને વન્દન-નમન કરવા શ્રેણિક રાજા, ચેāણ રાણું અને અભયકુમાર આદિ આવ્યા છે. ત્રણ પ્રદક્ષિણા આપીને પોતાના એગ્ય સ્થાને બેઠેલી પર્ષદાને ભગવંતે સ સારના દખે સંભળાવ્યા અને જ્યાંથી આવ્યાં હતા ત્યાં પોતપોતાના ઘરે પાછા ગયાં ત્યારપછી ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! જીને શું જરા અને શક હોય છે ? ભગવંતે કહ્યું કે તે બંને હોય છે. (૧) જે કારણે જ શરીર સંબંધી દુઃખાવસ્થાને ભેગવે અથવા હાનિ(વૃદ્ધાવસ્થા)ને ભેગવે તે જરા કહેવાય છે. (૨) અને મન સંબંધી એટલે કે માનસિક જીવનમાં જે દુઃખાદિ ભેગવાય છે તે શેક કહેવાય છે. જે મન વિનાના જીવે છે તેઓ કેવળ જરા દુ ખ જ આવે છે અને મનના માલિકને જરા તથા દુ:ખ બને હોય છે. મન અને શરીરને સ બ ધ જીવને નિયત હોવાથી જે શાગ્રસ્ત છે, તેમને જરા દુ ખ પણ હોય છે. નારને થાવત્ સ્વનિત દેવને પણ બને દુઃખ હોય છે. પ્રથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો કેવળ શરીરવાળા હોવાથી તેમને જરા હોય છે પણ મનના અભાવમાં શોક હેતે નથી શેષ Page #397 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૨ ૩૩૯ ને બંને હોય છે. કેવળ વહાનિરૂપ જરા દેવોને નથી, પરંતુ શરીર સંબંધી બીજા દુખો હોવાથી તેમને જરા પણ છે. નંધ:-જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી દુઃખેની પરંપરાથી બચી શકવાને નથી. તેમાં પણ જન્મ મરણના દુ ખોની જેમ જરા અને શકના દુઃખે પણ અસા થતા હોય છે. “જ્ઞાનરામરાસળવળાસરત, તો ઘર બારमुवलभ करे पमाय." અર્થાત્, જન્મ–જરા–મરણ–શક સંતાપ આદિ દુઃખને નાશ કરવામાં પૂર્ણ સમર્થ જૈન ધર્મને પામીને કેણ પ્રમાદ કરશે ? સારાંશ કે જૈન ધર્મની આરાધના કરનારના દુ છે નાશ પામે છે. ઇન્દ્ર સંબંધી વિશેષ વક્તવ્યતા તે કાળે તે સમયે, હાથમાં વજી ધારણ કરનારા, દેવરાજ શક્રેન્દ્ર પોતાના દેવલેકમાં સંપૂર્ણ કાદ્ધિ-સમૃદ્ધિ સહિત વિચરતા હતાં. એક દિવસ વિપુલ અવધિજ્ઞાન વડે જમ્બુદ્વીપને અવકતા, દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને વિહરતા જોઈને ખુશ થયા છતાં હરિણગમપી દેવને બેલાવી તેની પાસે સુષા નામે ઘંટા વગડાવે છે તથા પાલક નામના વિમાનમાં બેસીને ભગવંતને વંદન કરવા આવ્યા. ધર્મોપદેશ થયો, ત્યાર પછી ઈને ભગવંતને પૂછ્યું કે હે પ્રભો ! અવગ્રહો કેટલા પ્રકારે છે? અવગ્રહોની વતવ્યતા : જવાબમાં ભગવતે કહ્યું કે હે શક્રેન્દ્ર! મારા શાસનમાં અવગ્રહ પાંચ પ્રકારે કહેવાયા છે. તે આ પ્રમાણે – Page #398 -------------------------------------------------------------------------- ________________ & r ૩૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) દેવેન્દ્રાવગ્રહ-દક્ષિણ અને ઉત્તર લેાકામાં ઇન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ-છ ખ’ડ પૃથ્વી પર ચક્રવર્તી રાજાને અવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહ-માંડલિક રાજાના અવગ્રહ. (૪) સાગરિકાવગ્રહ——જે મકાનમાં સાધુ મહારાજ રહે તે શય્યાતર એટલે સાગરિકાવગ્રહ. (૫) સાધર્મિક અવગ્રહ-સમાન ધવાળા સાધુ મહારાજને અવગ્રહ. ઉપર પ્રમાણેની વક્તવ્યતા સાંભળીને ઇન્દ્રે કહ્યું કે હું પ્રભુ ! જે આ સાધુ-સાધ્વીએ વિહાર કરે છે તેમને હું અવગ્રહની આજ્ઞા આપુ છું. એમ કહીને પ્રભુને વંદન નમન કરીને પાલક વિમાનમા બેસી પેાતાના સ્થાને ગયા. દેવેન્દ્રની ભાષા માટેની વક્તવ્યતા : તે કાળે તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, હે પ્રભુ! ! દેવરાજ શ આપ શ્રીમાનને જે કહ્યું તે સાચું છે? ભગવતે ‘વ્હા’માં જવામ આપ્યું છે. હે પ્રત્યે ! ઇન્દ્ર મહારાજાએ શુ' સ્વરૂપથી સમ્યક્ત્વવાદી છે કે મિથ્યાવાદી છે ? એટલે કે વસ્તુના યથાને ખેલવુ તે સત્યવાદી અને વિપરીત બેલવું તે મિથ્યાવાદી. જવામમાં ભગવંતે કહ્યુ કે દેવેન્દ્ર શત્રુ સત્યવાદી હાય છે પણ મિથ્યાવાદી નથી. પુનઃ ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્ર નીચે પ્રમાણેની ચારે પ્રકારની ભાષા લે છે. સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા, * Bu Page #399 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૨ ૩૪૧ સાવદ્ય ભાષા અને નિરવ ભાષા માટે કહ્યું કે જ્યારે ઈન્દ્રો પિતાના મુખ સામે ઉતરાસન કે રૂમાલને રાખીને બેલે છે ત્યારે તે નિરવદ્ય ભાષા છે અને સુખ આગળ કાંઈ પણ રાખ્યા વિના બેલે ત્યારે તેમની ભાષા સાવદ્ય કહેવાય છે. તે ઈન્દ્રો ભવસિદ્ધિક અને સનસ્કુમારની જેમ ચરમ ભવવાળા છે. કમે ચેતાકૃત છે કે અચેતાકૃત છે? હે પ્રભો! જીવ જે કર્મોને બંધ કરે છે તે પિતાની ચેતનાથી કરે છે કે અચેતનાથી ? સારાંશ કે જીવના પ્રદેશે સાથે ચૂંટેલા કર્મે શું પાર્જિત છે કે અજીપાર્જિત? જવાબમાં ભગવતે ફરમાવ્યું, હે ગૌતમ! જીએ જે કર્મોને બાંધ્યા છે, તે પોતાની ચેતના–જાણકારીથી જ બાધ્યા છે. હે પ્રભે! આપ એવું ક્યા કારણે ફરમાવે છે કે જીવ જ કર્મોને ઉપાર્જક છે, અજીવ નથી -- ભગવંતે કહ્યું કે જે આહાર માટે જે પુદ્ગલેને સંચય કરે છે, અવ્યક્ત અવયવ શરીરથી સ ચિત કરેલા તથા વ્યક્ત અવયવરૂપથી ઉપસ્થિત કરેલા પુદ્ગલે તે તે આહારાદિરૂપે પરિણમિત થાય છે અને આહારદિપથી ગ્રહણ થયેલા તે પગલે જેને જ્ઞાનમાં સારી રીતે પરિણામ પામે છે, માટે કહેવાયું છે કે કમેં આત્મા વડે જ કરાયેલા હોય છે. જે કર્મો ઉદયકાળે અશાતારૂપે થાય છે એટલે કે જીવાત્માને અશાતા દુઃખ આદિ ઉત્પન્ન કરનાર કર્મથી જે પુદ્ગલે ગ્રહણ થાય છે તે ફરીથી અશાતાને જ કરનારા થાય છે Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દુઃસ્થાન અર્થાત્ જે સ્થાનમાં વધારે ઠંડી પડે, ગરમીની મેસમમાં વધારે ગરમી પડે, માખી-મચ્છર આદિની વૃદ્ધિ થતી રહે તથા દુઃશય્યા–ઉચી નીચી જમીનવાળી શય્યાઓની પ્રાપ્તિ થાય, તથા ઊઠવું–બેસવું આદિ આસનોની પ્રાપ્તિમાં તેવા પ્રકારના દુઃખદાયી પુદ્ગલે મળતા જ રહે ઈત્યાદિ કાર્યોમાં અશાતાજનક કર્મો જ કારણરૂપે છે, જે જીવાત્માના જ કરેલા હોય છે. સારાશ કે પૂર્વભવના કરેલા તેવા પ્રકારના અશાતાજનક કર્મો જ યદિ જીવાત્માએ ન કર્યા હોત તે આ ભવમા તે દુખોની પ્રાપ્તિવાળા તેવા તેવા ગદાં સ્થાન પ્રાપ્ત થયા ન હોત. યદિ આ કર્મો જીવાત્માએ ન કર્યા હતા અને દુઃસ્થાન આદિની પ્રાપ્તિ થાય ત્યારે “અકૃતાગમ એટલે ન કરેલા કર્મોને ભેગવવાની પ્રાપ્તિ થતાં સંસારની વ્યવસ્થામાં જ હાનિ થવાનો સંભવ રહે છે, પણ તેવું કઈ કાળે થયું નથી, થશે પણ નહીં. માટે કર્મો ચેતના જીવ અર્થાત્ પોતાના આત્માથી જ કરાય છે. યદિ જીવાત્માએ જેવા તેવા પરિણામેથી તે તે અશાતાજનક કર્મો ન બાંધ્યા હેય? તે જીવને જ્વર (તાવ) શી રીતે આવે ? માથું શા માટે દુઃખે? બીજાના નિંદક અને કર્કશ શબ્દો શા માટે સાંભળવા પડે ? સ્થાને સ્થાને અપમાન શા માટે થાય? બીજાનું સારૂ કરવા જતાં ખોટું શી રીતે થાય ? ઇત્યાદિક કારણોથી જીવાત્માને ભયંકુર માનસિક કે શારીરિક ૮ અ ભોગવવું પડે છે. માટે કર્મો જીવની ચેતનાથી જ કરાયું છે. - શતક ૧૬ નો ઉદેશે બીજો પૂરા દિ Ninnandronescoot Page #401 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૩ જ્ઞાનાવરણીયના વેદન સમયે કેટલી પ્રકૃતિએ હાય છે ? : . . @ રાજગૃહી નગરીમાં ધર્માંપદેશ થયા પછી, ગૌતમસ્વામીએ પૂછ્યું' કે, હું પ્રત્યેા ! આપ શ્રીમાને કર્માંની પ્રકૃતિએ કેટલી ( કહી છે? જવાખમાં ભગવતે કહ્યું કે હાય છે, કર્યાં પણ તેટલા જ છે, આઠે સંખ્યામાં થઇ જતા હાવાથી કમાં આર્મ્ડ જાતિના છે, *> {"t કેટલી કહી છે? પર તુ જીવના જેટલા અધ્યવસાયે તે મધાઓને સમાવેશ હું ગૌતમ ! મારા શાસનમાં બહુવચનને લઇને પૂછ્યું કે જીવાત્માઓને કમ પ્રકૃતિએ પરમાત્માએ કહ્યું કે જ્ઞાનાવરણીય, દશ નાવ ણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અતરાયરૂપે કર્માંની આઠ પ્રકૃતિએ નારક ડકથી લઈ વૈમાનિક જીવામાં હેાય છે. - ✔ હે પ્રભુ! ! જે સમયે જીવને જ્ઞાનાવરણીય ક્રમ તુ વેદન થઇ રહ્યું હેાય તે સમયે જીવાને કેટલી કમ પ્રકૃતિ હોય છે ? સૂત્રકારે પેાતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૭મા ઉદેશાથી આ પ્રકરણ જાણી લેવા કહ્યું છે, તે આ પ્રમાણે, જીવને જ્યારે જ્ઞાનાવરણીય કર્મના ઉદય વતા હોય છે ત્યારે તે સમયે આઠે કર્માંના પણ ઉદય જાણી લેવા, પરંતુ મેહક્ષયી કે મેહાપશમી આત્મા માહુકમને છોડીને સાત પ્રકૃતિનું વેદન વેદી રહ્યો હાય છે, Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેમકે મેહના ઉપશમમાં મેહને ઉદય હેતું નથી, તેમ ક્ષયના સમયમાં ત્રણ ઘાતિકર્મો છે માટે સાત પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી જ્યારે ઘાતિકર્મો નાશ પામે ત્યારે ચાર પ્રકૃતિ જ ઉદયમાં રહે છે. આ કારણે કહેવાયું છે કે જે જીવ જ્ઞાનાવરણીનું વેદન કરે છે ત્યારે સાત, આઠ, છ કે એક કર્મપ્રકૃતિનું બંધન કરે છે. જેમકે–જ્યારે જ્ઞાનાવરણીને ઉદય હાય છે ત્યારે આઠે કર્મો બંધાય છે અને આયુષ્ય બંધ તે જીવનમાં એક જ વાર થતે હેવાથી તે બંધના બીજા સમયે સાત કર્મોનું બંધન કહ્યું છે. સૂક્ષ્મ સંપરામ નામક ગુણસ્થાનકમાં આયુષ્ય અને મેહ સિવાય છ કર્મોનુ બંધન હોય છે. અને ૧૧-૧૨-૧૩મે ગુણસ્થાનકે કેવળ શાતા વેદનીય જ બધાય છે. માટે જ્ઞાન અને ભક્તિરસમાં મસ્ત બનેલા વીરવિજયજી મહારાજે ગાયું છે કે– શાતા બાંધે કેવળી રે, મિતા તેરમે પણ ગુણઠ્ઠાણે રે; રંગીલા મિતા એ પ્રભુ સેવને શાનમાં. પછી સંસારના જીવ માત્રને પિતાના મિત્રતુલ્ય ગણતાં લલકાર્યું છે કે – દિનીવશ તમે કાં પડે રે -મિતા, જેહને પ્રભુ શું વેર સાહિબ વેરી'ન વિસરે રે મિતા, તે હેય સાહિબ મહેર રે. - રંગીલા મિતા , ઉપર પ્રમાણે કર્મ પ્રકૃતિના બંધ આદિમાં સંશયશીલ બનેલા ગૌતમસ્વામી સમજ્યા અને કવિવરે ગાયું કે , Page #403 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૩ ૩૪૫ ગાયમ સંશય ટાલિયે રે મિતા ભગવઈમાં શુભ વીર રે. ૨ગીલા મિતા મુનિનું ઓપરેશન કરતા વૈદ્ય ક્રિયાઓ લાગે? શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કેઈક સમયે રાજગૃહી નગરીના ગુણશિલ સૈદ્યાનથી વિહાર કરી બહારના જનપદોમા વિહરી રહ્યા હતાં તે જ કાળ અને તે જ સમયમાં “ઉત્સુકતીરે નગરની બહાર ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના ખૂણામાં એક જણૂક નામનું ચૈત્ય હતું. ત્યાં એક દિવસે રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સમવસરણની રચના થઈ, જનતા આવી અને ભગવાને હિંસા અને અહિંસા શું છે? તેને ઉપદેશ કર્યો અને પ્રસન્નચિત્તે સૌ સ્વસ્થાને ગયા. ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે, હે પ્રભે! કઈક ભાવિતાત્મા અણગાર સમાધિપૂર્વક છઠ્ઠને પારણે છઠ્ઠ કરે છે, યાવત્ આતાપના લેતા તેમને દિવસના પહેલા ભાગમાં કાર્યોત્સર્ગમાં હોવાના કારણે હાથ-પગ-સાથળ વગેરે અને અને ઉપગેને સમેટવા અને પ્રસારવા આદિ કલ્પતા નથી, પરંતુ દિવસ પતી ગયા પછી એટલે “અરડૂઢ થયા પછી તે મુનિ પોતાના હાથ–પગ આદિ ચલાવે છે, તે સમયે કઈ વેદ્યરાજ તેમને જૂએ કે આ મુનિના નાકમાંથી “મા” બહાર નીકળે છે. ત્યારપછી તે વૈદ્ય મુનિરાજને સુવડાવીને મસા કાપી લે છે અર્થાત ઓપરેશન કરે છે, તે હે પ્રભે 1 છેદ કિયા કરતા તે વૈદ્યને શું ક્રિયા લાગે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે કેઈપણ ક્રિયા ધર્મબુદ્ધિથી Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નિસ્વાર્થભાવે કરવામાં આવે તે વૈદ્યને એકેય કિયા લાગતી નથી. કેવળ જેના મસા કપાઈ રહ્યાં છે તે મુનિને “ધર્માન્તરાય” કિયા લાગે છે. નેંધ :-હિંસા અને અહિંસાના વિચારમાં એટલું સમજવાનું કે કઈ પણ ક્રિયામાં પ્રમાદ, મેહ, સ્વાર્થ કે બીજા જીવને કંઈપણ તકલીફ દેવાની વૃત્તિ હોય તે તે હિંસા છે. તેનાથી વિપરીત હિંસા જેવી દેખાતી ક્રિયા પણ અહિંસા છે. મુનિ રોગગ્રસ્ત છે, વૈદ્ય રેગના જાણકાર છે, પવિત્ર અને સેવાભાવવાળા હોય છે, ઉપરાંત સ્વાર્થ વિનાના હોય છે. માટે વૈદ્યક ક્રિયા કરતાં પણ તેમને હિંસા લાગતી નથી, તેમ રોગીને પણ ધર્માન્તરાય સિવાય બીજી એકેય ક્રિયા લાગતી નથી. લેચ જેવી કઠણમાં કઠણ કિયા હોવા છતાં બંને મહાનુભાવે અર્થાત્ લેચ કરનાર અને કરાવનાર અહિંસક છે હા શતક ૧૬ને ઉદ્દેશ ત્રીજે પૂર્ણ. મા (Yel = Page #405 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૪ શું નારકોની નિજેરાથી મુનિરાજેની નિર્જરા વધારે છે? રાજગૃહી નગરીમાં આ પ્રશ્ન ચર્ચા છે જે ખાસ જાણવા રોગ્ય અને પિતાના જીવનમાં આચરવા ગ્ય છે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભ! ગૌચરી વાપર્યા વિના ગ્લાનિ પામનાર મુનિ જે નિત્યજી છે, તે પિતાના શ્રમણ ધર્મમાં સ્થિર રહેતા જેટલા પ્રમાણમાં કર્મોની નિર્ભર કરે છે તેટલી નિર્જરા નરકગતિમાં ભયંકર દુઓને ભેગવતે નારક જીવ એક વર્ષમાં કે સે વર્ષમાં કરી શકે છે? * એક ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય, તેટલા પ્રમાણમાં નારક સે વર્ષમાં કે હજાર વર્ષમાં કરી શકે છે? બે ઉપવાસ કરનાર મુનિની નિર્જરા પ્રમાણે નારક હજારે કે લાખ વર્ષોમાં કરી શકે છે? અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરનાર સનિની નિર્જરા જેટલી નારક લાખ કે કરોડ વર્ષ પ્રમાણમાં કરી શકે છે? ચાર ઉપવાસ કરનાર મુનિની જેટલી નિર્જરા થાય તેટલા પ્રમાણમાં નારક કરોડે કે કેટકેટી વર્ષોમાં કરી શકે છે? .. આ બધા પ્રશ્નોને જવાબ ચરાચર સંસારના જ્ઞાતા ભગવાન મહાવીરસ્વામીએ “નકારાત્મકી આપે છે. એટલે કે મુનિરાજ ચાહે નિત્યજી હોય કે તપસ્વી હોય તે પણ તેમની સંયમની સાધના-આરાધનામાં જેટલા કર્મો નિર્જરિત Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ થાય છે, હે ગૌતમ! તેટલા પ્રમાણની નિર્જશ નારક છે હરહાલતમાં પણ કરી શકતા નથી. સારાંશ કે ડું શરીરકષ્ટ ભેગવીને પાપના દ્વાર સર્વથા બંધ કરનાર, સમિતિ ગુપ્તિના ધારક, સત્તર પ્રકારના સ યમ પાલક, આત્મધ્યાનમાં મસ્ત રહેતા મુનિરાજે જેટલા પ્રમાણમાં નિર્જરા કરવા માટે સમર્થ બને છે, તેટલી નિર્જરા ધણું ઘણું કષ્ટ ભોગવીને પણ જેમના પાપના દ્વાર સર્વથા ઉઘાડા છે, હલનચલન, ભેજન–પાણી, ઉઠવુંબેસવું આદિ સર્વથા હિંસક છે તેવા અવિરતિના માલિક નારકે કરે કે કેટકેટી વર્ષોમાં પણ કર્મોની નિર્જરા કરી શકવા માટે સમર્થ થતા નથી. - દૃષ્ટાંતમાં કહેવાયું છે સર્વથા અશક્ત, ઈન્દ્રિથી શિથિલ કરચલીઓ પડેલ, વૃદ્ધ માણસ ઓછી ધારવાળા કુહાડા વડે ગાંઠવાળું કઠણ, લાકડું જેમ ઘણા લાંબા કાળમાં પણ કાપી શકતું નથી, તેવી રીતે નારક જીના કર્મો પણ અત્યત ગાઢ થયેલા મહા ચિકણું હોવાથી, ભય કરમાં ભયંકર વેદના ભેગવવા છતાં પણ શીઘ્રતાથી નિર્જરિત થતા નથી. માટે ગૌતમ! મેં એમ કહ્યું છે કે વિશ્વ શ્રમણે બહુ નિર્જરાવાળા હોય છે, તેમની તુલનામાં નારકે બહુ જ થોડી નિર્જરા કરે છે. નેધઃ કર્મોની નિર્જરાનું મૂળ કારણ, નવા બંધાતા કર્મોને કાર સમિતિ ગુપ્તિ ધર્મ વડે બંધ કરવા, છ કાયના છાનું મન-વચન અને કાયાથી રક્ષણ કરવું, પિતાની કાયાની માયાને પણ ત્યાગ કર, તે ઉપરાંત જૂના કર્મોને ખપાવવા માટે નિર્વાજ, સાત્વિક તપશ્ચર્યા કરવી, જેથી કર્મોની નિર્જરા શીઘ્રતાથી થાય છે, જે જૈન મુનિઓને સુલભ છે. કેમકે ભર્યા ભાદરવા જેવી ગૃહસ્થાશ્રમીને જ્ઞાન અને વૈરાગ્ય Page #407 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૪ ૩૪૯ પૂર્વક ત્યાગ કર, દીક્ષા સમયે પોતાની ભોગવેલી ગૃહસ્થાશમીને સર્વથા ભૂલી જઈ ૫ચ મહાવ્રતધારી ગુરુઓના સેવક બનવું, ગુરુની આજ્ઞાને જ પરમાત્માની આજ્ઞા સમજીને કઈ પણ જાતના વિકલ્પો કર્યા વિના તપ-જપ–ધ્યાન અને સમ્યગજ્ઞાન તરફ આગળને આગળ વધવું, તેમ જ “જૈનત્વની આરાધનામાં ક્યાય પણ ખલિત ન થવું ઈત્યાદિ સત્કર્મોને, સદનકાનોને જૈન મુનિઓ આજે પણ અનુસરી રહ્યા છે અને તેમ કરીને પોતાની જાતને શુદ્ધતમ બનાવે છે, માટે કર્મોની નિર્જરા વધારેમાં વધારે નિગ્રંથ શ્રમણ સિવાય બીજો કઈ પણ કરી શકતું નથી. ગૃહસ્થાશ્રમના વેષમા કેવળજ્ઞાન મેળવવાવાળા ભાગ્યશાળીઓને પણ ભાવસ યમની પ્રાપ્તિ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે. - શતક ૧૬ નો ઉદેશે ચોથે પ્રણ. Page #408 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–૫ આજે ઈદ્રમહારાજ ઉતાવળથી કેમ ગયા? તે કાળે અને તે સમયે “ઉત્સુક તીર” નામના નગરમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા, તે સમયે વાપણું શક્રેન્દ્ર પણ આવ્યું અને ભગવાનને વન્દન નમન કરીને ખૂબ નમ્રતાથી પૂછયું કે હે પ્રભે! મહદ્ધિક અને મહાસૌખ્યદેવ બહારના પુદ્ગલેને સ્વીકાર્યા વિના ક્યાય પણ જવા આવવામાં સમર્થ બની શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે શક્રેન્દ્ર! જવા આવવામાં, બલવામાં, આંખ ઉઘાડવી, સ કેચ-વિસ્તાર પામવા આદિ ક્રિયાઓમાં બહારના પુદ્ગલેને સ્વીકારીને જ તેઓ કાંઈ પણ (આદિમાં સ્થાનાંતર, વિક્ર્વણા કે વિષયભેગ પણ સમજવું.) ભગવ તની વાણી સાંભળીને ઈન્દ્ર મહારાજ બહુ જ ઉતાવળથી વન્દન નમન કરી પોતાના વિમાનમાં બેસી દેવલેકે ગયા. ત્યારપછી આશ્ચર્યાન્વિત થયેલા ગૌતમસ્વામી ભગવાન પાસે આવી વન્દન નમન કરીને કહ્યું કે હે પ્રભો ! જ્યારે જ્યારે ઈન્દ્ર આપશ્રીની પાસે આવે છે ત્યારે આપશ્રીને સ્વસ્થતાપૂર્વક સાંભળે છે, પરંતુ આજે ઉતાવળથી આવ્યા અને ઉતાવળથી જવામાં શું કારણ છે ? જવાબમાં ભગવતે કહ્યું કે તે કાળે તે સમયે મહાશુક Page #409 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક–પ ૩પ૧ દેવલોકમાં બે દેવેન ઉત્પાદ થયે તેમાં એક દેવ માયામિથ્યાદષ્ટિસમ્પન્ન અને બીજે અમારી સમ્યકૃત્વસમ્પન્ન હતું. એક સમયે મિથ્યાત્વી દેવે બીજાને એટલે કે સમ્યવી દેવને આ પ્રમાણે કહ્યું કે – પરિણામ પામતા પુદગલે પરિણત કહેવાય? પ્રશ્ન—પરિણામ પામતા પુદ્ગલે પરિણત નથી, પરંતુ અપરિણુત છે. હજી તેમનામાં પરિણામ પામવાની ક્રિયા ચાલુ છે, માટે તેમને પરિણત કહેવા તે ઠીક નથી. કેમકે પગલે પરિણમે છે. આ કથનથી વર્તમાનકાળને બોધ થાય છે, ભૂતકાળને બંધ થતો નથી. વર્તમાનકાળને દવસ થયા પછી ભૂતકાળ બનતે હેવાથી તે બંનેમાં વિરોધાભાસ રહેલે છે, માટે પરિણામ પામતા પુદ્ગલે અપરિણત છે. જવાબ–ઉપર પ્રમાણેની વાત સાંભળીને જવાબમાં સમ્યગુદષ્ટિ દેવે કહ્યું કે જે પુદ્ગલે પરિણામ (ફેરફાર) થવાની કિયાવાળા છે, તે પરિણત જ કહેવાય છે, પણ અપરિણત કહેવાતા નથી. જેમાં પરિણામ થઈ રહ્યો છે ત્યાં “પરિણતત્વને પણ સભાવ હોય જ છે નિભાડામાં પકાવવા માટે ઘડા છે. યદ્યપિ આ કિયા લાબા કાળે સમ્પન્ન થશે તે પણ પરિણત ક્રિયા ચાલુ થઈ ગયેલી હોવાથી સૌ કોઈને ભાષાવ્યવહાર ઘડા પાકે છે આવા પ્રકારને જ હોય છે. પહેલા સમયમાં પાક ક્રિયા ન થાય તે બીજા સમયે પણ તેમાં પાક કિયા શી રીતે થાય? પ્રથમ સમયમાં જેટલા અંશે પરિણત થાય છે થાવત છેલ્લા સમયે પણ પરિણત થવાની ક્રિયા ચાલુ જ છે, માટે પ્રથમ સમયનું પરિણમન ભૂતકાળમાં થઈ ગયેલ છે, બીજા સમયમાં તે ચાલુ જ છે, તે દૃષ્ટિએ વર્તમાનકાળ હોવાથી Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩પર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ બંને ભાષાવ્યવહાર સ્યાદ્વાદ દષ્ટિએ સત્ય છે. આ પ્રમાણે મિથ્યાદષ્ટિ દેવને પરાજિત કરી તે સમ્યગદષ્ટિ દેવે અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો. જેથી તેને વિચાર થશે કે કેવળજ્ઞાનના માલિક ભગવાન મહાવીરસ્વામી “ઉત્સુકતીર ગામના જણૂક ચૈત્યમાં બિરાજમાન છે, હું ત્યાં જાઉ અને સત્યાર્થ જાણું, આવું વિચારીને તે દેવે પણ ત્રણ પરિષદા, સાત અનક, સાત સેનાપતિ, સેળ હજાર આત્મરક્ષક દેવદેવીઓ સાથે પરમાત્માને વંદન કરવા માટે પ્રસ્થાન કર્યું. પણ તે વાત ઈન્દ્રને સહન નહિ થવાથી તે ઉતાવળમાં ચાલ્યા ગયે છે. ગંગદત દેવનુ આવવું અને શંકારહિત થવું? ત્યારપછી તે સમ્યગુદષ્ટિસંપન્ન ગંગદત નામે દેવ સમવસરણમાં આવ્યું અને નમન-વંદન કરીને મિથ્યાદષ્ટિ દેવ સાથેની ચર્ચા અને પિોતે આપેલા જવાબ કહીને પૂછયું કે હે પ્રભે! મેં તે દેવને જે કહ્યું તે સાચું છે? ત્યારે ભગવતે કહ્યું કે હે ગંગદત દેવ! હું પણ એ જ પ્રમાણે કહું છું કે પરિણામ પામતા પુદ્ગલે પરિણત છે, પણ અપરિણત નથી. પ્રસન્ન થયેલા તે દેવને પ્રભુએ ધર્મોપદેશ કર્યો અને સૂર્યાભદેવની જેમ તે દેવે પૂછયું કે હે પ્રભો ! હું ભવસિદ્ધિક છું ? સમ્યગદષ્ટિ છું? પરિતસંસારી છુ ? સુલભબોધી છું? આરાધક છુ ? ચરમ છું? આ બધા પ્રશ્નોના જવાબ સૂર્યાભદેવને આપેલા જવાબની જેમ સમજવા. ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો! ગંગદત દેવની તે દેવત્રાદ્ધિ યાવત્ કાંતિ દેખતાં દેખતાં ક્યાં ગઈ? ભગવંતે કહ્યું કે જેમ ફૂટકારી શાળાની બહાર Page #411 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુંઃ ઉદેશક–૫ ૩૫૩ ઘણા માણસે કૂટાકાર શાળામાં પ્રવેશે છે અને સમાઈ જાય છે, તેમને દેવની દ્ધિ તેના શરીરમાં પ્રવેશી ગઈ છે. ગંગદતનો પૂર્વભવ : ગૌતમના પૂછવાથી ભગવંતે કહ્યું કે આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર છે, સહસામ્ર વન અને ઉદ્યાન છે, ત્યાં ગંગદત નામે ગાથાપતિ રહેતું હતું. તે આસ્ત્ર અને અપરા ભવનીય હતે. રસેડામાં બધાએ જમી લીધા પછી વધેલું ભેજન દીન-દુઃખીઓને દેવાનું હતું. તે સમયે મુનિસુવ્રત નામના અરિહંત ભગવાન વિહાર કરતાં ત્યાં પધાર્યા અને ગંગદતે પણ સ્નાન કરી આભૂષણોને ધાર્યા તથા મેટા પરિવાર સાથે અહિત ભગવાન પાસે આવ્યા. ભગવંતે દેશના આપી. ધર્મોપદેશ સાંભળીને ગંગદતે કહ્યું કે મને નિગ્રંથ પ્રવચન રચે છે, હું તેના પ્રત્યે વિશ્વાસ રાખુ છું યાવત્ મારા પુત્રને મારે વ્યવહાર પીને આપશ્રી પાસે મુનિપર લેવા તૈયાર છું. આ પ્રમાણે કહીને મોટા ઠાઠમાઠથી તેણે દીક્ષા લીધી. અગ્યારે અંગે અભ્યાસી બન્યા. એક મહિનાની સલેખના કરી તથા બધાએ કર્મોની આલેચના પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત આદિ કરીને કાળધર્મ પામ્ય અને મહાશુકે દેવલોકમાં ઉત્પન્ન થયે તથા પાંચ-પર્યાપ્તિઓથી પર્યાપ્ત થશે. (ભાષા તથા મનઃ પર્યાપ્તિને એક કરી પર્યાપ્તિ પાચ કહી છે અન્યથા છની સ ખ્યા છે) તે દેવની ૧૭ સાગરેપમની સ્થિતિ કહી છે પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધ-બુદ્ધ થઈ નિર્વાણ પદને પામશે. આ પ્રમાણે ગંગદતનું જીવન સાભળીને ગૌતમસ્વામી આદિ ખૂશ થયા મકાઈ આ શતક ૧૬ ને ઉદેશો પાંચમે પૂર્ણ કરે Page #412 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક૬ સ્વપ્ન એટલે શું ? અને તે કેટલા પ્રકારે છે ? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે સ્વપ્નદર્શનના પાચ ભેદ છે તે આ પ્રમાણે –(૧) યથાતથ્ય (૨) પ્રતાન (૩) ચિંતા સ્વપ્ન (૪) તદ્ વિપરીત (૫) અવ્યક્ત દર્શન નિદ્રા અવસ્થામાં, ભૂતકાળમાં ભગવેલા અન ત પદાર્થોને કે ભવિષ્ય કાળમાં જે પદાર્થો ભેગવાશે, તદર્થે જે વિકલ્પો કે તેને અનુભવ કરવો તે સ્વપ્ન છે–સ્વપ્નદર્શન છે. સ્વપ્ન આવવા સ્વાભાવિક હોવા ઉપરાંત જીવને ઉદયમાં આવેલા કે ઉદયમાં આવનારા પુણ્ય તથા પાપને આધીન છે. સ્વપ્ન સંબંધી ઘણી એવી વાતો છે જેના ઉપર તત્કાળ શ્રદ્ધા હેતી નથી તેથી આ વિષય કાલ્પનિક નથી બનતે. આજે પણ સ્વપ્નશાસ્ત્રના ઢગલાબ ધ પુસ્તક છે અને માણસે તને વાગે છે, પરંતુ આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામી શું કહે છે? તે જાણવું જરૂરી અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર હેવાથી ઉપર્યુક્ત પાંચે સ્વનેનો ખુલાસો કરી લઈએ. (૧) યથાતથ્ય સ્વનદર્શન : જે પદાર્થ જેવી રીતને છે તેનું તે રીતે હોવું તેને યથાતથ્ય કહે છે. આ સ્વન યથાર્થે વસ્તુને પ્રાપ્ત કરાવનાર હોય છે. જેના બે ભેદ છે. (૧) દષ્ટાર્થવિસંવાદી (૨)ફળાવિસંવાદી. Page #413 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૬ ૩૫૫ સ્વપ્નમાં જે વસ્તુ જોવાઈ હોય, જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાના હાથમાં અમુક વસ્તુ જોઈ હોય તે જગ્યા પછી પણ તેના હાથમા તે વસ્તુને અનુભવ થાય તે ટાર્થવિસંવાદી સ્વપ્ન કહેવાય છે અને સ્વપ્નમાં શણગારેલ હાથી આદિ જોયા હેય તે પ્રમાણે કાળાંતરે પણ તેને મોટો હોદો (અધિકાર) પ્રાપ્ત થાય છે તે ફળાવિસંવાદી સ્વપ્ન કહેવાય છે. (૨) પ્રતાના સ્વપ્નદર્શન : જે લાબાકાળ સુધી રહે છે અર્થાત ઉપરના સ્વપ્ન કરતાં આ સ્વપ્ન લાંબા કાળ સુધી રહે છે. જેના ફળ સાચા પણ હેાય છે અને ખોટા પણ હોય છે. (૩) ચિતા સ્વપનદર્શન: જાગૃત અવસ્થામાં જે વસ્તુ સાંભળી હોય, જોઈ હોય કે સ્પશી હેય તે વસ્તુ સ્વપ્નમાં લેવાય તે ચિતા સ્વપ્નદર્શન છે. (૪) તદવિપરીત સ્વન : સ્વપ્નમાં જે જોવાયું હોય, તેના વિપરીત ફળ મળે જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાનું શરીર વિષ્ટાથી ખરડાયેલું જોયું હોય પણ જાગ્યા પછી તેને સુગ ધી પદાર્થોની પ્રાપ્તિ થાય. અથવા સ્વપ્ન મગાયન કર્યું હોય તે જાગ્યા પછી રવાનું મળે છે. નૃત્ય કર્યું હોય તે વધ અને બધન થાય છે હસ્યા હેઈએ તે જાગ્યા પછી શેક સ તાપ મળે અને પઠન કર્યું હોય તે કલેશ કકાસનો અનુભવ થાય છે (૫) અવ્યક્ત સ્વપ્ન : એટલે કે સ્વપ્નને અનુભવ અસ્પષ્ટ થાય છે અથવા જાગ્યા પછી ભૂલી જવાય તે આ સ્વપ્નને આભારી છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વપ્નાઓ કેને આવે? હે પ્રભે! શું તે સ્વપ્નાઓ સુતેલાને આવે છે ? જાગ્રતને આવે છે કે સુતા જાગતાઓને આવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સુતેલા (ઘેર નિદ્રા)ને કે જાગૃત માણસને સ્વપ્નાઓ આવતા નથી, પણ કાંઈક ઉંઘ આવતી હોય અને કાંઈક જાગૃતિ હોય તેવાઓને સ્વપ્નાઓ આવે છે. સારાંશ કે સ્વપ્નમાત્ર પ્રાણીને જ હોય છે. કેમકે તેમને આધાર મન અને ઇન્દ્રિયે હોવાથી અને તેમને ધારક જીવ જ હોય છે, અજીવ હેતું નથી. આ કારણે જીવને જ સ્વપ્નાઓ આવે છે જે જીવ છે તે કર્માધીન છે અને કર્મોને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાળ સાથે સંબંધ છે, તેથી ભૂતકાળના ભેગવેલા પદાર્થોના વિક૯પ જીવ જ કરતે હોય છે, અથવા ભાવી કાળમાં જે સુખ–દુખે, સગો અને વિયોગના દ્વન્દો ગવવાના હોય ત્યારે પણ તેને સૂચિત કરનારા સ્વપ્નાઓ જીવને આવે છે. અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં સ્વપ્નશાસ્ત્ર પણ એક સબળ નિમિત્ત છે, જે દ્વારા માનવને પોતાના ભાવીનું સૂચન થતાં વધાન થવામાં વાર લાગતી નથી. અને સાવધાન માનવ જ સ્વસ્થ ” એટલે કે બહિરાભ મટીને અન્તરાત્મ બને છે, ત્યારે શરીર સાથેના સંબધનું આર્તધ્યાન નડતું નથી, અને આતધ્યાનથી બચવું એ જ ધર્મસંજ્ઞાનું આદિ (મૌલિક) કારણ છે. જ્ઞાનનું વાચન છે તથા અરિહ તેની ભક્તિને સૂચન કરનાર છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૬ ૩પ૭ કર્માધીન જીવને દર્શનાવરણીય કર્મ પણ સતામાં પડેલું હોવાથી નિદ્રા આવવી સ્વાભાવિક છે. તે સમયે ઇન્દ્રિ નિદ્રાધીન થાય છે અને મન જેમાં વિશ્રાતિ લે છે એટલે કે વિચારશક્તિ જ્યાં સમાપ્ત થાય છે તે જીવ સુપ્તાવસ્થાનો માલિક કહેવાય છે અને ઇન્દ્રિય જ્યાં પિતાના કાર્ય પ્રત્યે કાચિત છે તે જાગૃત અવસ્થા કહેવાય છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે ઉપરની બને અવસ્થાઓમાં સ્વપ્નાઓ આવતા નથી, પરંતુ વચલી અવસ્થા જેમાં મને કાંઈક વિકલ્પ કરવા શક્તિમાન છે અને ઈન્દ્રિયે પોતાના કર્મોથી વિરામ પામે છે ત્યારે તે માનવ કાઈક જાગતે અને કાંઈક સુતેલે હેય છે, તે સમયે સ્વપ્નસૃષ્ટિનું દર્શન કરે છે , . દ્રવ્ય અને ભાવનિદ્રા દર્શનાવરણીય કર્મના જોરદાર હુમલાને લઈને એ છેવત્ત અંશે જે નિદ્રા આવે તે દ્રવ્યનિદ્રા કહેવાય છે અને અવિરતિની ઝપટમાં ફસાઈને જીવની જે ચેષ્ટ થાય છે તે ભાવનિદ્રા કહેવાય છે. કેમકે વિરતિધર અને અવિરતિધર રૂપે જીવે છે પ્રકારના હોવાથી વીસે દંડકેના જ ભાવનિદ્રાની અપેક્ષાએ સુપ્ત પણ હોય છે અને જાગૃત પણ હોય છે. સર્વવિરતિના અભાવવાળા એ પ્રાયઃ કરી સુપ્ત જેવા જ હોય છે અને સર્વવિરતિ સંપન્ન ભાગ્યશાળીઓ સદૈવ જાગૃત છે તથા કાંઈક વિરતિ કાંઈક અવિરતિમાં રહેલા જ વિરતિની અપેક્ષાએ જાગૃત છે અને અવિરતિની અપેક્ષાએ સુપ્ત છે. નારક જી વિરતિના અભાવવાળા હોવાથી સુપ્ત જ છે. કેમકે ત્યા સર્વ અને દેશવિરતિનો અભાવ છે. યાવત્ ચતુરિન્દ્રિય જી સુધીના છ સુપ્ત છે. થાય છે અને અવિરતિની પ્રકારના હોય વિરતિધર એ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પંચેન્દ્રિય તિર્ય વિરતિના અભાવમાં સુપ્ત છે અને કવચિત વિરતિના સદૂભાવમાં તેઓ જાગૃત પણ છે. મનુષ્યની જેમ પચેન્દ્રિય તિર્યંચે પણ દેશવિરતિના ધર્મના આરાધક માનેલા છે. વાણ તરથી લઈ વૈમાનિક દેવ સુધીના દેવે સુપ્ત છે. સંવૃતાદિ છે શું સ્વપ્ન જુએ છે? ગૌતમસ્વામીજી પૂછે છે કે સંવૃત અર્થાત્ સંવર ધર્મપ્રધાન જીવો શું સ્વરૂ જુએ છે? અસંવૃત જી જુએ છે? કે સંવૃતાસંવૃત જીવો જુએ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ત્રણ પ્રકારના છ સ્વપ્ન જાએ છે. વિશેષતા એટલી જ છે કે સંવર ધર્મપ્રધાન જીવ જે સ્વપ્નાઓ જુએ છે તે બધા લગભગ સત્ય ફળવાળા હોય છે. - જેમકે મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં ઉભા ઉભા દશ સ્વને જોયા હતાં જે સત્ય અર્થને બતાવનારા થયા છે. - જ્યારે પાછળના બંને ને સ્વપ્ન સત્ય પણ હોઈ શકે છે. તમસ્વામીના પૂછવાથી ભગવર-મહાવીરસ્વામીએ Vર પ્રકારના સ્વપ્નાએ કહ્યાં છે, તેમાંથી. મહાફળને દેનાર ૩૦ હોય છે, બધા સ્વ ૭૨ની સંખ્યામાં છે. તીર્થકરને જીવાત્મા જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ મહાસ્વને જુએ છે. વાસુદેવની માતા , , , Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ ફાતક ૧૬ મું ઉદ્દેશક-૬ ૭ સ્વપ્ન અને બલદેવની માતા ૪ સ્વપ્ન જુએ છે અને માંડલિકની માતા એક સ્વપ્ન જુએ છે છદ્માવસ્થામાં ભગવંતે નીચે પ્રમાણે સ્વપ્ન જોયા હતા. (૧) તાડના ઝાડ જેવા મહાભયંકર પિશાચને હરાવ્યું. તેના કારણે ભગવંતે પણ મોહ કર્મને સમૂળ નાશ કર્યો છે. (૨) સફેદ પાંખવાળે, મેટા શરીરના પુસ્કોકિલને જે, તેના કારણે ભગવંતને શુકલધ્યાનની પ્રાપ્તિ થઈ છે. (૩) ચિત્ર વિચિત્ર પાંખવાળા પુકિલને જોવાથી ભગવંતે પણ સ્વ–સમય અને પરસમયના પ્રતિપાદન રૂપે ગણિપિટકનું સામાન્ય અને વિશેષરૂપે કથન કર્યું હતું. ગણિપિટક એટલે દ્વાદશાંગી. (૪) ઘણા રસ્તેથી યુક્ત બે માળાઓ જેવાથી શ્રાવક અને સાધુધર્મની પ્રતિપાદન કરી છે. (૫) ગાયોના સમૂહને જેવાથી ચાર વર્ણના સંઘની સ્થાપના કરી છે. (૬) કમળથી પૂર્ણ પધસરવર જેવાથી દેવના ચાર પ્રકાર કહ્યાં છે. (૭) તરંગેથી પૂર્ણ વિશાળ સમુદ્રને ભુજબળથી પાર કર્યો, તેના કારણે ભયંકર સંસાર–અટવીને પાર કરી શક્યા. (૮) તેજથી દીપ્યમાન સૂર્યને જેવાથી કેવળજ્ઞાન મેળવનારા થયાં. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૯) માનુષાંતર પવ તને પેાતાના આંતરડાથી વિટાયેલે જોવાથી ભગવંત દેવ તથા મનુષ્યાથી પ્રશ'સિત થયા. (૧૦) મેરૂ પર્યંતની શિખા પર પેાતાને બેઠેલા જોવાથી દેવરચિત સમવસરણમાં બિરાજમાન થયા. વિશિષ્ટતમ સ્વપ્નાએનું ફળ : (૧) પુરુષ વેષધારી પુરુષ કે સ્ત્રી, વેષધારી સ્ત્રી હેાય તે યદિ સ્વપ્નમાં ઘેાડા, હાથી કે વૃષભના ટોળાઓને જુએ, તેના પર સવારી કરે અથવા તેમના ઉપર મે સવારી કરી છે, આવું જુએ તે તે જ ભવમાં તે ભાગ્યશાળી સિદ્ધ-બુદ્ધ યાવત્ નિર્વાણપદને મેળવે છે ( ૨ ) પુરુષ કે સ્ત્રી પૂર્વથી પશ્ચિમ જેટલી લાંખી દોરીને સમુદ્રને સ્પર્શ કરતી જૂએ અને જાગૃત થાય તે બધા દુઃખાના અંત કરનારા થશે. ( ૩ ) પુરુષ કે સ્ત્રી લાકના અને ભાગાને સ્પતી દોરીને જાએ અથવા તે તે દોરીને હું કાપુ છુ, કે કાપી નાખી છે, તે પણ દુ:ખાના અતક થશે. (૪) પુરુષ કે સ્ત્રી સ્વપ્નમાં કાળી કે, સફેદ દોરીને જૂએ અથવા ગૂંચવાયેલી દારીને હું ઉકેલી રહ્યો છું, જાએ તા સ'સારના અત કરનારા છે. ` ૫) તાંખાના, સીસાના કે લેાખંડના ઢગલાને જજૂએ કે તેના પર ચાલે તા ખીજા ભવે મુક્ત બને છે. ( ૬ ) વિશાળ–ધ્રાસના ઢગલાને જૂએ, અથવા તેને હું વિખેરી નાખુ છુ કે વિખેરી લીધા છે, તે પ્રમાણે સ્વપ્નમાં Page #419 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૬ ૩૬૧ જૂએ તે અને ફરીથી સુવે નહી તે તે જ ભવમાં તે મુક્ત થાય છે. (૭) સ્વપ્નમાં સરસ્તંભને, વાંસના મૂળને, કે વેલડીઓના મૂળને હું ઉખેડું છું, આવું જોઈને જાગૃત થાય તે પણ મુક્ત બનશે. કે ' ' (૮) સ્વપ્નમાં સ્ત્રી કે પુરુષ, ખીર, દહિ, ઘી કે મધના ભરેલા ઘડાને જૂએ અથવા માથા કે ખંભા ઉપર ઉપાડે તે ચરમભવ જાણ. (૯) સ્વપ્નમાં શરાબ, કાજી, ચરબી કે તેલના ઘડાને જુએ કે ફેડી નાખે તે બે ભવમાં મોક્ષ મેળવશે. (૧૦) સ્વપ્નમાં કમળથી કે પુરપોથી પૂર્ણ પદ્મસરેવરને જૂએ કે તેમાં પ્રવેશ કરૂ છું, કે પ્રવેશ કર્યો છે તે પણ મુક્ત બનશે. (૧૧) રનોના ભવનને જૂએ કે તેમાં પ્રવેશ કરે તે પણ મુક્ત બનશે. (૧૨) તરંગોથી યુક્ત સમુદ્રને જુએ કે તરે તે ભવસાગરથી પાર થશે. , (૧૩) રત્નથી દીપ્યમાન વિમાનને જુએ કે તેના પર ચડે કે ચડી ગયેલે જૂએ તે પણ તેને મુક્તાત્મા જાણ. ઉપર્યુક્ત સ્વપ્નાઓમાં એક હાથી કે ઘોડે નહી પણ તેમની લાઈન અર્થાત્ ઘણું હાથી કે ઘોડા જૂએ અને ફરીથી સુવે નહી તે મુક્ત બને છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નોંધ:-કઈ પણ સ્ત્રી કે પુરુષને પિતાની ઈચ્છા પ્રમાણે દેવની આરાધનના બળે કે રાત્રે ગમે તેટલી કલ્પનાઓ કરવા માત્રથી સ્વપ્નાઓ કઈને આવ્યા નથી, આવતા નથી કે આવશે, પણ નહી એ તે કેવળ તમારા ભાવી ભાવના સૂચક છે, માટે તમારી ભાગ્યની બેંકમાં પુણ્યકર્મો કે પાપકર્મોનો ખજાનો ભર્યો હશે, મૈત્રીભાવ કે શત્રુભાવ કેળવ્યા હશે, હિંસક કે અહિંસક વૃત્તિના તમે સ્વામી હશે, તે અનુસારે જ તમને સ્વપ્નાઓ આવશે. માટે હું પણ “ત્રિશલા રાણુની જેમ ૧૪ સ્વપ્નાઓ જોઉં” આવી ઠગારી કલ્પનાઓમાં રચ્યા પચ્યા રહેવા કરતાં હું પણ તે ત્રિશલા રાણુ જેવું શીયળવંતુ, સત્યવંતુ, અહિંસાવતુ અને દયા–દાનપૂર્ણ જીવન બનાવું, આ અત્યંત સરળ અને સ્વચ્છ માર્ગ છે. અરિહંતના શાસન પ્રત્યે શ્રદ્ધા હોય તે આટલું તે આપણે જાણીએ છીએ કે તીર્થકર યાવત્ પુણ્યશાળી છે દુરાચારી, જૂઠા, કલેશ-કકાસ કરનારા કે પાપ ભાવનાવાળાએની ખાનદાનીમાં પ્રાયઃ કરી જન્મતા નથી, માટે સંસારમાં સુખી અને સમાધિપૂર્વક જીવન જીવવાને શ્રેષ્ઠ માર્ગ છે કે સ્વપ્નાઓના, તિષિઓના, મંત્રવાદીઓના, કે ત ત્રવાદીએના ભરોસે હનુમાન, વસ્તુપાલ, તેજપાલ, મહાવીરસ્વામી, ચંદનબાળા આદિ જેવા સતાન રત્નોની આશા રાખવી તેના કરતાં પોતાના ગૃહસ્થાશ્રમી જીવનમાં મર્યાદાપૂર્વકનું બ્રહાચર્યવ્રત, પરસ્ત્રીગમનને સર્વથા ત્યાગ, ખાનપાનની શુદ્ધિ, રહેણુંકરણની પવિત્રતા સાથે સત્યભાષણ અને સત્યવ્યવહાર રાખ, આનાથી અતિરિક્ત જૈન શાસનની આરાધના બીજી કઈ હેઈ શકે? Page #421 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું ઉદ્દેશક-૬ 383 ધ્રાણેન્દ્રિય શું ગુણોને ગ્રાહક છે? કેતકી આદિ પદાર્થોમાં સુગંધ હોય છે અને તે ગંધ દ્રવ્ય નથી પણ ગુણ છે. જે દ્રવ્ય વિના કોઈ કાળે સ્વતંત્ર રહી શક્તા ન હોવાથી તેઓ ગતિ–આગતિ કરી શક્તા નથી. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! તે કેષ્ટપુટમાં, કેતકીમાં, તમાલપત્રમાં, દાલચીની(તજ)માં કે તગરના કાષ્ઠમાં જે પવન વાય છે તેના દ્વારા તેમાં રહેલા તે સુગંધને શું ધ્રાણેન્દ્રિય ગ્રહણ કરી શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! તે તે કાષ્ઠમાં સુગંધ ગુણ રહેલે હેવાથી કાષ્ઠના પુદ્ગલે સાથે તે ગંધગુણ મિશ્રિત થઈ ગયે હોય છે માટે તે ધ્રાણેન્દ્રિયને જયારે મળે છે ત્યારે તેનું ગ્રહણ થાય છે. એક ગંધ ગતિ વિનાનો હોવાથી ગ્રાણેન્દ્રિયને ગ્રાહક નથી. બગીચામાથી આવનારી સુગધ સાથે પુષ્પાદિના રજકણ જ હોય છે, તેમ ઉકરડા કે સંડાસમાથી આવનારી દુર્ગંધ સાથે ઉકરડાના કે વિષ્ટાના પરમાણુઓ અવશ્યમેવ મિશ્રિત થયેલા હોય છે. - શતક ૧૬ ને ઉદેશ છઠ્ઠો પૂર્ણ. આ anoramaserardoorovo ' . Page #422 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક૭ ઉપયોગ સંબંધી વિશેષ વક્તવ્યતા : હે પ્રભે! ઉપગ કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે બે ભેદ કહીને પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલું ઉપગપદ સંપૂર્ણ જોઈ લેવાની ભલામણ કરી છે, તથા પશ્યતા પદને પણ ત્યાંથી જ જાણું લેવાનું કહ્યું છે. ઉપયોગ એ જીવને લક્ષણ વિશેષ છે, જે કઈક સમયે વિશેષરૂપે અને કેઈક સમયે સામાન્ય રૂપે હોય છે, તે માટે (૧) સાકારે પગ (૨) નિરાકારે પગ રૂપે ઉપગના બે ભેદ છે. સાકારેપગના પણ આઠ ભેદ છે, ૧. અભિનિધિક (મતિજ્ઞાન) ૫. કેવળજ્ઞાન સાકારે પગ સાકારે પગ ૬. મતિ અજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૭. શ્રત અજ્ઞાન ૩. અવધિજ્ઞાન , ૮, વિર્ભાગજ્ઞાન ૪. મન ૫ર્યવ નિરાકારપગના ચાર ભેદ છે. ૧. ચક્ષુદર્શન નિરાકારો પગ ૩. અવધિદર્શન નિરાકાર પગ ૨. અચક્ષુ દર્શન , ૪. કેવળદર્શન , પશ્યતા પણ સાકાર અને નિરાકારરૂપે બે ભેદવાળી છે. ૧૧ ૧ o , Page #423 -------------------------------------------------------------------------- ________________ શાતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૭ ૩૬૫ તેમાંથી સાકારપશ્યતાને મતિજ્ઞાન તથા મતિઅજ્ઞાનને છોડી શેષ છ ભેદે જાણવી. ઉપયોગ અને પશ્યતામાં તફાવત : જવાબમાં કહેવાયું છે કે ત્રણે કાળના બોધને પશ્યતા અને ત્રિકાલિક સાથે વર્તમાનકાળના બેધને ઉપગ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય તથા વિશેષ બેધને લઈ બંનેમાં ફરક પડે છે તેથી સાકાર પશ્યતામા મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન કહ્યાં નથી, કેમકે આ બંને જ્ઞાન ઉત્પન્ન તથા અવિનષ્ટ અર્થને ગ્રહણ કરે છે તે માટે વર્તમાનકાળને પણ ઉપયોગ ગ્રહણ કરે છે, જ્યારે પશ્યતામાં તે પ્રમાણે થતું નથી. અનાકાર પશ્યતામાં અચક્ષુદર્શન ન લેવાનું કારણ આપતાં કહ્યું કે “સારી રીતે જોવાય તેને પશ્યતા કહી છે. માટે “દ” ધાતુથી પશ્યતા બનેલી હોવાથી ચક્ષુદર્શનમાં જ પશ્યતા સ્પષ્ટ જોવાય છે, શેષ ઈન્દ્રિયમાં નહિ. વિશેષ જ્ઞાનવ્યતત્વ પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું અને ઉપયોગ વિષયક હકીકત મારા લખેલા “જૈન શાસનમાં ઉપયોગની પ્રધાનતા” નિબંધમાંથી જાણવી. શતક ૧૬ નો ઉદ્દેશ સાતમે પૂર્ણ. એક Page #424 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું : ઉદ્દેશક-૮ લેકના ચરમભાગે શું જીવાદિ છે? હે પ્રભે ! શું લેક વિશાળ છે ? ભગવતે કહ્યું કે હે ગૌતમ! લેક ઘણે જ વિશાળ છે. બારમા શતકમાં કહ્યું છે તેમ અસંખ્યય જન કેડીકેડી પરિક્ષેપની અપેક્ષાએ જાણવું. હે પ્રભે પૂર્વ દિશા તરફના લોકના ચરમ પ્રદેશમાં શું જીવો છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેકને ચરમભાગ એક પ્રદેશાત્મક હોવાથી, અસંખ્યાત પ્રદેશમા અવગાહન કરનાર જીવ ત્યાં હેત નથી, પરંતુ જીવના પ્રદેશની અવગાહના ત્યાં હોય છે. પુગલ સ્ક તથા ધર્માસ્તિકાયાદિના દેશ પ્રદેશોનો પણ સભાવ છે અર્થાત્ ચરમ ભાગમાં જીવેના દેશ-વિદેશ છે તથા અજી પણ છે કારણમાં કહેવાયું છે કે એક પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશ તથા પુગલ સ્ક છે પણ રહે છે. ચરમભાગમાં જીવના જે પ્રદેશ છે કેમકે ત્યા જના દેશની જ સંભાવના છે અથવા એકેન્દ્રિય જીવના અનેક પ્રદેશ અને બેઈન્દ્રિય છેને એક પ્રદેશ કહેવાયુ છે યદ્યપિ ત્યા બેઈન્દ્રિય જીવના દેશો હોતા નથી, પરંતુ કેઈક ઈન્દ્રિય જીવ એકેન્દ્રિયમાં જન્મવાનો હોય ત્યારે મારણતિક સમુદ્રઘાતની અપેક્ષાએ આ કથન છે. દશમા શતકના આગ્નેયી દિશા માટે જે કહેવાયું છે તે અહીં સમજવું, જેમકે એકે. Page #425 -------------------------------------------------------------------------- ________________ તક ૧૬ મુ' : ઉદ્દેશક-૮ ૩૬૭ ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયને એક દેશ અથવા બંનેના અનેક દેશે અથવા ત્રીદ્રિયને એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગે એમ સાતની સ ખ્યામાં અરૂપી અજીવે છે, જ્યારે ચરમભાગમા કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાગામા અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રઘાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપિવષમતા હેાવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હોતા નથી. ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અધાર્દિશા માટે પણ પૂર્વની જેમ સમજવુ. પરમાણુએની શક્તિ વિશેષતા : હે પ્રભુ! । પૂર્વી દશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાતથી પૂર્વદિશાના ચરમાત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધેક્રિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! એક સમયમાં પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા પરમાણુ પશ્ચિમ દિશાના ચરમભાગ સુધી જઈ શકે છે, આ પ્રમાણે બધી દિશાએ માટે જાવુ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વરસતા વરસાદના નિર્ણય ' કરનારને ક્રિયાઓ લાગે છે? હે પ્રભે! આકાશથી વરસાદ વરસે છે કે નહીં? તેને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ કાઢે તે, પગ કાઢે તે, કાઢનારને શું ક્રિયાઓ લાગે છે ? લાગતી હોય તે કેટલી લાગે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ વરસતાં કે ન વરસતાં વર્ષાદનાં નિર્ણય કરનારને કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ લાગે છે. નોંધઃ-માનવમાત્રને માટે સાવ સાધારણ પ્રસંગને આ પ્રશ્ન હોવા છતાં પણ આની મહત્તા ઘણી છે, કેમકે અનાદિકાળથી આ જીવાત્માને મોહ-માયા-કુતૂહલ-મશ્કરી-ટી શરત મારવી, બીજાઓને આકસ્મિક રંજિત કરવા કે તિષ, હાથચાલાકી કે વાચાલતા દ્વારા બીજાઓમાં કુતૂહલ કરવું આદિ-આપણું આધ્યાતિમક જીવન સાથે હડહડતા વૈરવાળી ઘણી ક્રિયાઓ જે આપણા સૌના જીવનના રગેરગમાં અનાદિકાળથી ઓતપ્રોત થયેલી છે, તેને કંટ્રોલમાં લેવા માટે ભલભલા સાધકે પણ હાર ખાઈને બેઠા છે, અથવા આન્તર જીવનમાં છુપાઈને રહેલી આ આદતે જ્યારે કુતુહલ કરે છે ત્યારે માનવની જ્ઞાન સંજ્ઞા કેવી રીતે હાથતાળી આપીને ગઝંતી થાય છે તેની ખબર સારામાં સારી રીતે કર્મગ્રન્થની પ્રકૃતિઓને ગણવાવાળાઓને પણ ખબર પડતી નથી. વરસતા વરસાદને નિર્ણય કરવા માટે બારીમાંથી હાથ બરાબર કાઢવે આ સાવ સાધારણું કિયા હોવા છતાં પણ સાધકને આશ્રવના માર્ગ બંધ કરાવવાના ઇરાદાથી જ ભાવ Page #427 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ સુ' : ઉદ્દેશક-૮ ૩૬૯ દયાના માલિક શ્રી ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછ્યું' અને દયાધમ ની ચરમસીમા પ્રાપ્ત કરેલા ભગવતે ફાઈની શરમમાં આવ્યા વિના કહ્યું કે, સાવ સાધારણ ક્રિયાના માલિકને પાંચ ક્રિયાએ લાગે જ છે. જીવ માત્રને પાપ તથા આશ્રવમાથી બચાવવા માટે જૈન ધર્મની આરાધના દ્વારા સવરધમના પાલન સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે આજે પણુ જૈન મુનિને ગમે તેવી ભૂખ લાગી હેાય તેા પણ વરસતા વરસાદે બહાર નીકળતા નથી કે કયાંય ગમનાગમન કરતા નથી. કદાચ અજાણતાએ ભૂલાઈ જાય કે પાછા વળતા વરસાદ આવી જાય તે પ્રતિક્રમણુમાં “ કાચા પાણી તણા છાંટા લાગ્યા....” ઈત્યાદિ સૂત્ર દ્વારા ગુરૂ સમક્ષ પાપાને એકરાર કરીને ફરીથી તેવું ન થાય તે માટે પેાતાનું જીવન સાવધાન બનાવે છે. દર અલાકમાં દેવા શુ હાય—પગ ફેલાવી શકે ? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! માટી ઋદ્ધિયાળા કાઇ દેવ દેવલાકના અંત ભાગમા ઉભેા રહીને પેાતાના હાથને પગને અલાકમાં શુ ફેલાવી શકે છે? જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! આવું થતું નથી એટલે કે ગમે તેવા શક્તિસ પન્ન દેવ પણ પ્રાકૃતિક કાનુન ઉર્દૂધી શકે તેમ નથી, કેમકે શક્તિને જેમ મર્યાદા છે તેમ ચરાચર સંસાર પણ પેાતાના નિયત થયેલા કાયદાઓને ઉદ્ભ ધી શકતા નથી, લેાકાકાશને જેમ કાયદા છે તેમ Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અલેાકાકાશને પણ કાયદા છે. કારણ ફરમાવતા ભગવતે કહ્યું કે લેાક અને અલેક પરસ્પર વિરાધાભાસ જેવા પદાર્થોં હાવાથી લાકાકાશમાં જ જીવ અને પુદ્ગલ છે. અનેની ગતિ-આગતિ ધર્માસ્તિકાયને આધીન છે. જ્યારે સ્થિરવાસ અધર્માસ્તિકાયને આધીન છે, જ્યારે અલેાકાકાશમાં જીવ-પુદ્ગલ ધર્મ કે અધર્માંસ્તિકાય નથી, માટે જીવાની ગતિ જે ધર્માસ્તિકાયને આધીન છે તે અલેાકમાં ન હેાવાથી ત્યાં કોઇની પણ ગતિ નથી. ३७० સૌંસારની આવી સ્થિતિને અત્યાર સુધી તીથ કરે પણ ઉર્દૂ ઘી શકયા નથી, તેા પછી દેવ-દેવેન્દ્રોમા આ શક્તિ કચાંથી આવવાની હતી ? . ભગવતે કહ્યું કે જીવા પુદ્ગલ આહારપચિત હાય છે, અવ્યક્ત અવયવ શરીર રૂપથી ઉપચિત, કલેવરરૂપે ઉપચિત તથા ઉચ્છ્વાસરૂપથી પણ ઉપચિત હોય છે. એટલે કે પુદ્ગલા જીવાનુગામી સ્વભાવવાળા હાવાથી જે ક્ષેત્રમાં જીવ હાય છે ત્યાં જ પુદ્ગલેાની ગતિ પણ હોય છે તથા પુદ્ગલાને પ્રાપ્ત કરીને જીવાની તથા અજીવાની ગતિરૂપ પર્યાય ખને છે, માટે જ્યાં પુદ્ગલા નથી હાતા ત્યાં ગતિ પણ હાતી નથી. આ કારણે અલાકમાં જીવા તથા પુદ્ગલા પણ નથી, માટે સમથશાળી દેવ પણ અલાકમાં પેાતાના માથાના વાળ પણ ચલાવી શકતા નથી તે પછી હાથ-પગની વાત કયા રહી ? 3 બીજી વાત આ છે કે ધર્માસ્તિકાયની સહાય વિના કેપ્ટની ગતિ હેાતી નથી અને અલેાકમા તેને સવ થા અભાવ છે, માટે જ તે અલેાક કહેવાય છે. આ કારણે સિદ્ધાત્માઓને પણ લેાકાન્ત રહેલી સિદ્ધશિલામાં સ્થિર થવું પડે છે, એટલે કે પણ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ શતક ૧૬ મું ઉદ્દેશક-૮ અનંતવીર્યના માલિક સિદ્ધો પણ ધર્માસ્તિકાયના અભાવમાં અલેકમાં જઈ શક્તા નથી. સિદ્ધ થયેલા જેનોના કેવળીએ' હજી પણ આકાશમાં ભ્રમણ કરી રહ્યા છે. જૈન શાસનના જ્ઞાન વિનાની ઈર્ષાયુક્ત આ ભાષા ઉપરના સિદ્ધાતથી મૌનધારી લે છે એટલે કે જેનશાસનના ષીઓની ઉક્તિ ખંડિત થાય છે. - શતક ૧૬ ને ઉદ્દેશો આઠમે પૂર્ણ. wwwwww & શતક ૧૬ મું : ઉદ્દેશક-૯ વૈરેચન બલી ઇન્દ્રની સુધમાં સભા ક્યાં છે? આ પ્રશ્નોત્તર પહેલા તથા બીજા ભાગમાં ચર્ચાઈ ગયે હોવાથી વિરામ પામીએ છીએ - શતક ૧૬ ને ઉદેશ ના પ્રણ. Page #430 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૬ મું : ઉદ્દેશક-૧૦ અવધિજ્ઞાન માટેની વકતવ્યતા હે પ્રભે! અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અવધિજ્ઞાનના બે ભેદ છે જે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે ભલામણ કરી છે. ભવપ્રત્યયિક અને લાપશમિક (લબ્ધિપ્રયિક) રૂપે અવધિજ્ઞાનના બે ભેદ છે દેવ અને નરકગતિના જીવ પહેલા પ્રકારમાં છે અને પચેન્દ્રિય તિય અને મનુષ્ય બીજા ભેદમાં છે, કેમકે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તે અવધિજ્ઞાન થાય છે ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને કહ્યું કે સંપૂર્ણ દેષ રહિત તીર્થ કરેના વચન સત્ય છે– સર્વથા સત્ય છે. - શતક ૧૬ નો ઉદ્દેશો દસમે પૂણ. જે StudY Page #431 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મું: ઉદ્દેશક-૧૧ દ્વીપકુમાર માટેની વક્તવ્યતા હે પ્રભો ! દ્વીપકુમાર દેવ શું સમાન આયુષ્ય આહાર અને ઉચ્છવાસ તથા નિઃશ્વાસવાળા હોય છે? જવાબમાં સૂત્રકારે પ્રથમ શતકના બીજા ઉદેશાને જોવાની સલાહ આપી છે. મતલબ કે તેઓ સમાન આયુષ્ય અને આહારદિવાળા નથી. દ્વીપકુમારને કૃષ્ણ, નીલ, કાપત અને તેજેસ્યા રૂપે ચાર વેશ્યાઓ હોય છે. તે જેલેશ્યાવાળા દ્વીપકુમારે ઓછા છે, તેનાથી કપાત લેફ્સાવાળા વિશેષ–અધિક છે નીલ લેફ્સાવાળા તેનાથી પણ વધારે અને કૃષ્ણલેફ્સાવાળા તેનાથી પણ વધારે છે. કૃષ્ણલેશ્યાના દ્વિીપકુમાર કરતા આગળ આગળની લેશ્યાવાળા દ્વીપકુમારો વધારે સમૃદ્ધિવંત છે. જાતક ૧દને ઉદે અગ્યારમે પૂર્ણ Page #432 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧૨-૧૩-૧૪ આ પ્રમાણે ઉદધિકુમાર, કિકુમાર અને સ્તનિતકુમાર દેવેનુ વર્ણન ઉપર પ્રમાણે જાણવું. ac શતક ૧૬ મા ઉદ્દેશા બાર-તેર-ચૌદમા પૂર્ણ સમાપ્તિ વચન પૌર્વાત્ય અને પાશ્ચત્ય દેશેાના પડિતાની વચ્ચે સાંકળ જેવા, સ્થળે સ્થળે પશુ-પક્ષી આદિના હિસંક કાર્યોંને ખ ધ કરાવનારા, ગારી સલ્તનતના ગેરા ગવનરાથી લઈને ભારત દેશના રાજા-મહારાજા આદિમાં અહિંસક ભાવના લાવનારા, અહિંસા-બ્રહ્મચય દિગ્દન આદિ અમૂલ્ય સાહિત્ય દ્વારા હજારા માનવેાને અહિંસા અને સ યમને સ દેશે। આપનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધ સૂરીશ્વરજી મહરાજના શિષ્ય, શાસનદીપ, સ્વ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહરાજના શિષ્ય, વ્યા. ન્યા કા તીર્થં પન્યાસપદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનન્દવિજયજી ( કુમારશ્રમણે ) મ. પેાતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ભગવતી સૂત્રનું ૧૬મુ શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् अहिंसा तत्व प्राप्नुयु सर्वे जीवाः । શતક સાળમુ પૂ Page #433 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૧ મારભ્યતે : ૧૭ સંખ્યક ઉદ્દેશાઓથી પૂર્ણ પ્રસ્તુત ૧૭મા શતકના પ્રારંભમાં શાસનપતિ ભગવંત મહાવીરસ્વામીને, ગૌતમ ગણધરને, સુધર્માસ્વામીને, તથા ઉપશમિત મેહકર્મના માલિકને દ્રવ્ય તથા ભાવવંદના કરીને આ શતકનું વિવેચન કરવાનો પ્રારંભ કરું છું. જેમાં કુંજર, સંજય, શૈલેશી, ક્રિયા ઈશાન, પૃથ્વી, પાણી, વાયુ, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર અને અગ્નિકુમારનું વર્ણન છે. - રોજગૃહી નગરીમાં આ ઉદેશે ચર્ચા છે જે ભૂમિ પર શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીના ૧૨ ચાતુર્માસ (વર્ષાવાસ) થયા છે. અનેકાનેક ભાગ્યશાળીઓએ સ વરધર્મ–સમિતિ ગુપ્તિધર્મપૂર્વકને સયમમાર્ગ સ્વીકાર કર્યો છે જ્યારે કેટલાક ભાગ્યશાળીએ દેશવિરતિ ધર્મને સ્વીકારી પાવન થયા છે, મોક્ષદાયિની સત્તાના સૂત્રોમાં બધાયેલા જૈન સંઘના સ્થાપક ભગવાન મહાવીરસ્વામી હતાં. જેન સ ઘન સિંચક ગણધર ગૌતમસ્વામી હતા. જૈન સાધના વર્ધક ગણધર સુધર્માસ્વામી હતાં. જૈન સંઘના રક્ષક પ્રચડ શક્તિસંપન્ન શ્રેણિક મહારાજા હતા જૈન સંઘના પાલક ચતુબુદ્ધિસંપન્ન અભયકુમાર મહામત્રી હતા. જૈન સંઘના શુભાકારક ધન્ના અને શાલીભદ્રો જેવા હતા. જૈન સંઘના યશકીર્તિવાધિકા મૃગાવતી, જયંતી, ચંદનબાળા જેવી મહાસતીઓ હતી. જૈન સંઘના અવગ્રહેદાયિકા,- ભદ્રારેવતી, સુલસા આદિ સન્નારીઓ હતી. જૈન Page #434 -------------------------------------------------------------------------- ________________ ३७६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સંઘના આરાધક પુણિયા શ્રાવક, જીર્ણ શેઠ જેવા પુણ્યશાળી શ્રાવકે હતાં. ઈત્યાદિક પુણ્ય પવિત્ર ભાગ્યશાળીઓથી શોભતી તે રાજગૃહી નગરીમાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે પધાર્યા, સમવસરણની રચના થઈ અને ધર્મોપદેશ થયે. ઉદાસી હાથીની ગતિ–આગતિ માટેની વકતવ્યતા : તે સમયે કુણિકરાજા કાજલના પર્વત સદશ હાથી પર સવાર થઈને વંદન કરવા માટે આવ્યા અને ધર્મોપદેશ સાંભળે. તે રાજાની ગજશાળામાં ઉદાયી અને ભૂતાનન્દ નામના બે હાથી સારા હેવાથી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે, હે. પ્રભે! આ રાજાને ઉદાયી હાથી અત્યારના પિતાના હાથી અવતારમાં કઈ ગતિને ત્યાગ કરીને આવ્યું છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, આ હાથીને જીવાત્મા આનાથી પહેલા ભવમાં ભવનપતિ નિકાયને અસુરકુમાર દેવ હરે, જે ત્યાંથી પિતાનું આયુષ્ય સમાપ્ત થયેહાથીના અવતારને પામે છે. અહીંથી મરીને ક્યાં જશે? આ હાથી પિતાનું આયુષ્ય સમાપ્ત થયે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પહેલી રત્નપ્રભા નામની નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશે, ત્યાંથી સીધો મહાવિદેહ ક્ષેત્રમાં જઈ દીક્ષા લેશે, થાવત્ નિર્વાણ પામશે. ગૌતમ ભૂતાનન્દી હાથી માટે પણ ઉદાયીની જેમ સમજવું. Page #435 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧ તાડવૃક્ષ પર ચડનારને કેટલી ક્રિયાએ લાગે ? ३७७ હે પ્રભો ! કોઈ પુરુષ તાડના વૃક્ષ પર ચડીને તેને હલાવે, ડાળને હલાવે કે તાડફળને નીચે પાડે તે તેને કેટલી ક્રિયાએ લાગશે? જવામમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેને પાચે કિયાએ લાગશે કેમકે જ્યાં પ્રાણાતિપાતિકી ક્રિયા હેાય ત્યાં આગળની કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી અને પારિતાપનિકી ક્રિયાએ પણ હાય જ છે. પણ આગળની ચારે હાતા પ્રાણાતિપાતિકી હાય અથવા ન પણ હાય. તાડવૃક્ષ પર ચડવુ, ડાળેા ફૂંદવી, હલાવવી, આદિ બધી ક્રિયાએમાં પ્રાણાતિપાતિકી રહેલી જ છે. કેમકે જીરુ ઇષ્ઠિ ટ્ઠા મૂળવતાળિ વીય િએટલે કોઇ પણ પ્રત્યેક વૃક્ષના મૂળથી લઇને થડ, મેાટી ડાળી, નાની ડાળ, પાંદડા, પુષ્પા, ફળે અને તેના બીજેમાં જુદા જુદા જીવા રહેલા છે. જેમકે ઝાડના મૂળજીન જુદો, મેાટી ડાળને તેનાથી જુદા, નાની ડાળના તેનાથી જુદા. એક એક પાંદડે એક એક જીવ, ફળનેા જીવ તથા તેની એક એક પાંખડીમાં જીવા જુદા જુદા અને ફળમા તથા તેમાં રહેલા એક એક બીજમાં જીવા જુદા જુદા હેાય છે. આ પ્રમાણે એક ઝાડમાં આપણાથી કોઈ કાળે ન ગણાય તેટલા જીવા જીનેશ્વરદેવે કહ્યાં છે, માટે જ હું ગૌતમ ! ડાળને, નાની ડાળને, પાંદડાને, ફળાને, ફૂલાને તેાડવા, ફેડવા, કાપવા, કપાવવા, છુંદવા વાટવામાં સત્ર જીવહિંસા રહેલી છે, જે પાપ છે, તથા ઝાડાને કપાવીને કેલસાં પડાવવાં કે તેને વ્યાપાર કરવા મહાપાપ છે. ઝાડ ઉપર ચડનારે માણુસ થડ ઉપર પગ મૂકીને ચડે છે. હાળા હાલ્યા વિના Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ રહેવાની નથી, તે પાંદડાઓ ખર્યા વિના શી રીતે રહેશે? માટે મારું કહેવું છે, ઝાડ પર ચડનારને પ્રાણાતિપાતિકી (જીવહત્યા જીવવધ) પાપ લાગે છે, તથા તેના પરથી મેટા ફળને નીચે પાડતા ભૂમિ પર રહેલા ભૂત-પ્રાણીઓ-છે અને સને પણ મર્યા વિના છુટકો નથી. અહીં વિકલેન્દ્રિય જીને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને શેષ રહેલાઓને ર કહ્યાં છે, કલ્પસૂત્રમાં રાષભદેવ ચરિત્રમાં ઉપરથી તાડફળ પડતાં સુગળમાથી એક પુરુષ મરી ગયો હતે. યદિ ઉપરથી પડતા, ફેકતા, મનુષ્ય જે મનુષ્ય મરી જતો હોય તે કીડા, મંછેડા–સાપ–વિંછુ ઉંદરડા શી રીતે બચવાના હતાં? તાડવૃક્ષ ઉપર ચડેલે માણસ ઝાડને હલાવે છે, પણ ફળનું પતન તે ચલાયમાન કિયાની અપેક્ષા રાખ્યા વિના પિતે જ વજનદાર હોવાથી પિતાની મેળે પડે છે, તેવી અવસ્થામાં તે પુરુષને પહેલાની ચાર કિયા જ લાગશે, કેમકે ફળ પતનમાં પોતે (પુરુષ) કારણભૂત નથી, પણ જે જીવેના શરીરે વડે તાડવૃક્ષનું નિર્માણ થાય છે, તે મૂળના, થડને, નાની મોટી ડાળ આદિના જીને પાચે કિયાઓ લાગશે, સારાંશ કે યદ્યપિ તાડના ફળ કરતાં મૂળ-પત્ર-પુપ અને થડ આદિના જૂદા છે, તે પણ એક બીજાના સહકારી અને સહચરી હાવાથી ફળપતનની ક્રિયામાં ઝાડના બધાએ જીવને પાચે કિયાઓનો સંબંધ સમજી લે યદ્યપિ બધાએ જીવો સાક્ષાત્ કારણભૂત નથી પરન્ત પરંપરાએ તે એક બીજી સાથે સંકળાયેલા છે. - તાડવૃક્ષ પરથી પડેલું ફળ ઝાડ નીચે રહેલા પત્થરના થાંભલા પર પડે અને ત્યાંથી નીચે પટકાયા પછી ત્યાને જીતે Page #437 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું: ઉદ્દેશક-૧ ૩૭૯ તે તે મારશે–પરંતુ એવી સ્થિતિમાં પણ તે ફળ પહેલા જડ જેવા થાભલા પર પડીને નીચે પડે છે. ત્યારે પત્થરના થાંભલાના પુગમાં જ્યારે પણ જી રહેલા હશે. પરમાત્મા મહાવીરસ્વામી કહી રહ્યા કે ગૌતમ! જડ થાભલાના પુલના સ્વામી જે જીવે છે તે અત્યારે વૈમાનિક દેવમાં હશે કે મુનિષમાં હશે, સાધ્વીવેષમાં હશે, દેશ વિરતિના વિષે સામાયિકસ્થ હશે કે રેશમના ભારે કપડા પહેરીને વીતરાગદેવના પૂજનમાં મસ્ત બન્યા હશે તે તેમને પણ પાચે ક્રિયાઓ લાગ્યા વિના રહે નહીં, કારણ આપતાં કહ્યું કે ગમે તે ભૂતકાળમાં જ્યારે થાભલાના યુગમાં જીવ હશે ત્યારે તે ભવની માયાને સીરવી નહી હોવાના કારણે ત્યાંની માયા પણ તેમના મસ્તક પર રહેલી હોવાથી ક્રિયાઓથી લેપાવ્યા વિના છુટકારો નથી આનું નામ છે “વિના ખાધા વિના ભેગવ્યા ફેગટ કર્મ બધાય ” હવે આપણે આખાએ પ્રશ્નોતરને ફલિતાર્થ જોઈ લઈએ તાડવૃક્ષના ઔપચારિકથી ગમે તે વૃક્ષ, તેમનાં પાંદડા, ફળ, ફૂલે, ડાળે આદિને ચલાવવી, કપાવવી, પત્રપુષ્પો તેડવા, તે માટે ઝાડ ઉપર ચડવું, પત્થર ફેકવા, ડડે માર, આદિ જે ક્રિયા કરવાથી તે તે જેનું હનન, તાડન, મારણ ચાવત પ્રાણોને વ્યતિપાત થાય તે પ્રાણાતિપાતિકી કિયા તે જીવને, ચાહે તે કિયા સમયે પ્રત્યક્ષ હેય, પરોક્ષ હોય કે અન ત સંસારમાં ગમે ત્યાં અને ગમે તેવી સાહેબીમાં હોય તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી. નોંધ-જૈન શાસનથી અતિરિક્ત બીજા ધર્મોમાં પણ ઈશ્વરનું ધ્યાન-જાપ–મનન-સંત સેવા–દાન પુણ્ય આદિ સદનુછાને ચર્ચમાં પણ ઈસા મસીહની પ્રાર્થના, મજીદમાં ખુદાની પ્રાર્થના આદિ. સારા કાર્યોના વિધિ વિધાન હોવાથી પિત Page #438 -------------------------------------------------------------------------- ________________ 3८० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પોતાની શ્રદ્ધાનુસારે તે તે સદનુષ્ઠાને થતા જ હોય છે અને તેમાં કેઈને પણ વાંધા જેવું નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે પાપમાર્ગોની ઓળખાણ વિના કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપપ્રવૃત્તિઓને, વૃત્તિઓને ત્યાગ કર્યા વિના ધર્માનુષ્ઠાન ફળદાયક બનશે? આજે આપણે પ્રત્યેક સંપ્રદાયમાં ઘણા ભક્તરામેને પ્રત્યક્ષ જોઈએ છીએ કે તેઓ બહારના અનુષ્ઠાનમાં હોવા છતાં પણ આંતરિક જીવનના કેરાધાકેર જ રહેવા પામ્યા હેવાથી તેમના જીભની કડવાસ, હૈયાનું મેળ, મસ્તિષ્કની શતાની, દિભાગની તુચ્છતા, જીવનની કૃપણુતા આદિ દૂષણે ઉપર કોલ કરી શક્યા નથી. બારી બારણું ઉઘાડા હોય તે ગમે ત્યારે પણ ચેર, બીલાડે, ઉદરો પણ પ્રવેશ કરી શકે છે, તેમ જીવનના જાતીય દૂષણના દ્વાર બંધ કર્યા વિના આત્મશુદ્ધિ પણ શી રીતે થશે? અને ધર્માનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિ ન કરી શક્યા તે ભક્તિ ભક્તિવેડામાં ખપશે, જ્ઞાન-વિજ્ઞાન કેવળ ચર્ચામાં જ રહેવા પામશે, અને જીન્દગીભર તેના ભાગ્યમાં જીભાજોડી જ શેષ રહેશે. કા ઉઠાવી શકે છેપણ , ભક્તિ માટે જૈન શાસન જ ભાર દઈને કહે છે કે સાધક ! તું સૌથી પહેલા પાપોને ઓળખ, ત્યાગ અને ત્યાર પછી ધર્મના રસ્તે આવવાની લાયકાત પ્રાપ્ત થશે. આ કારણે જ શ્રમણ ધર્મને સ્વીકારતે સાધક સૌથી પહેલા “અરુ નિવામ” ભૂતકાળમાં મારા મન, વચન અને કાયાથી જે કાંઈ પાપમાગ સેવાયા હોય કે જીવ હત્યા થઈ હોય તે સવેની હું ગુરૂ સાક્ષીએ નિંદા કરું છું અને સર્વથા તે માર્ગને ત્યાગ કરૂં છું. અનાજ વવવવામિ-ભવિષ્ય કાળમાં કઈ પણ જાતનું Page #439 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧ ૩૮૧ પાપ મારા મન-વચન-કાયામાં કે સ્વપ્નમાં પણ ન આવે તેને માટે હું જાગૃત રહીશ અને વમાન કાળમાં બધાએ પાપાના દ્વાર માઁધ કરીને રહીશ, આટલુ' સ્વીકાર્યાં પછી તે મહાવ્રતાના સ્વીકાર કરે છે અને પેાતાની જાતને ભૂત-ભાવી અને વર્તમાનકાળના અનિષ્ટોમાંથી બચાવી શકે છે. આ કારણે જ જૈન મુનિના હાથ-પગ-જીભ-મસ્તિષ્ક-કમેન્દ્રિયા અને જ્ઞાનેન્દ્રિય સંયમિત હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને માટે પણ સૌથી પહેલા માર્ગાનુસારીતા, પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ત્યાર પછી જ શિક્ષાવ્રતાને ઉપદેશ કરાયા છે. માટે અહિતાના ખતાવેલા માર્ગે ચાલનારા સાધક સફળ મને છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપમાર્ગાના ત્યાગ કરનાર જૈન શ્રમણેાને, શ્રમણીઓને ગમે તેવા મરણાન્ત પ્રસગે પણ ઝાડ પર ચડવુ નથી, પત્ર પુષ્પ તેડવા નથી, સ્પવા નથી, નદી નાળા કે કાચા પાણીને ઉપયાગ કરવા નથી, પેાતાના હાથે રસાઇ પાણી કરવાની નથી, પેાતાના માટે ખનેલું ભાજન જૈન સાધુને કલ્પતુ નથી. અષ્ટ પ્રવચનમાતા અને નવ બ્રહ્મવાડમાં રમણ કરનાર જૈન સાધુએ હજારાવાર ભાવ વંદનને લાયક છે. શીરાદિના કારણે કેટલી ક્રિયાએ હાય ? ગૌતમસ્વામી પૂછે છે કે હે દેવાધિદેવ ! ઔદારિક શરીરનિર્માણ સમયમાં જીવને કેટલી ક્રિયાએ હેાય છે? જવામમાં ભગવંતે કહ્યું કે, કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચે ક્રિયાએ હેાય છે. બહુવચનથી વાત કરીએ તે Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પણ જીવને ઉપર પ્રમાણેની ક્રિયાઓ જાણવી. તે જ પ્રમાણે ઈન્દ્રિ અને યોગ નિર્માણમાં તથા ગ્રેવીસ દંડને પણ ઉપર પ્રમાણે જાણવું. - દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મણ શરીર પાંચ છે, ઈન્દ્રિય પાંચ અને એગ ત્રણ છે. ભવ ભવાંતરના કરેલા પુણ્ય પાપોને ભેગવવાને માટે શરીર ગ્રહણ કરવું અત્યાવશ્યક છે, અને ઇન્દ્રિય તથા વેગ વિના પૂર્વભવના કરેલા કર્મો ભેગવવા અશક્ય છે. ચાલુ ભવમાં જે સમયે શરીર પર્યાપ્તિથી શરીરને ગ્રહણ કરે છે ત્યાર પછી ઠેઠ મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ જીવાત્મા ઔદારિકાદિક શરીરની કાર્મણ વર્ગણુઓને ગ્રહણ કરતું રહે છે. તેવી રીતે ઈન્દ્રિયે તથા ગની વર્ગણ પણ ગ્રહણ કરે છે. જીવ સ્વયં સ્વતંત્ર હોવાથી પ્રતિસમયે લેવાતી દારિક વર્ગણએમાં રાગ-દ્વેષપૂર્વકના નિયાણું જરૂર હોય છે, અને જ્યા રાગ-દ્વેષ છે ત્યાં ક્રિયાઓ અને કર્મો પણ છે. હે પ્રભે! ભાવો કેટલા કહ્યાં છે ? ભગવંતે છ પ્રકારના ભાવ કહ્યાં છે, ઔદાયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક અને સાન્નિપાતિક ભાવ આ ભાવની વિશેષ ચર્ચા બીજા ભાગમાં કરાઈ ગઈ છે, તેમ છતાં પણ આવેલા આ વિષયને સૂત્રકાર સુધર્માસ્વામીજીએ પિતે જ અનુગ સૂત્ર દ્વારા વિસ્તારથી જાણ લેવાની ભલામણ કરી છે, તે અનુસારે “વિવાહ્ય રાધિ મુ.” આ ન્યાયે છીએ ભાવના ભેદાનભેદ જાણી લઈએ. . ' . . Page #441 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૧ ૩૮૩ ઔદાયિક ભાવ બે પ્રકારે છે : ઔદાયિક અને ઉદય નિષ્પન્ન જ્ઞાનાવરણય આદિ આઠે કર્મ પ્રવૃતિઓના ઉદયને ઔદાયિક નામે જાણવું, તથા ઉદય નિષ્પન્નના બે ભેદ છે, ઉદય નિષ્પન્ન અને અજીવદય નિષ્પન્ન. ' કર્મોના ઉદયથી જીવમા જે ભાવ થાય તે જીદય નિષ્પન્ન છે, જેમ કે નારક–તિર્યંચ-દેવ–પૃથ્વીકાયિકાદિ–ત્રસકાયાદિકષાયોત્પતિ–પુરુષવેદોત્પતિ, લેશ્યા, મિયાદષ્ઠિત્વ અને અસં. જ્ઞિત્વ આદિ ભેદ જદય નિષ્પન્ન છે. ઔપથમિક ભાવ પણ ઉપશમ અને ઉપશમ નિષ્પન્ન રૂપે બે પ્રકારના છે ૨૮ પ્રકારને મેહનીય કર્મ ઉપશમ પામે તે ઉપશમ ભાવ છે. અને ઉત્પન્ન થયેલી શક્તિ વડે ધાદિ કષાને ઉપશમિત કરવા, રાગદ્વેષને શાંત કરવા, અરિહંતની અષ્ટપ્રકારી ભાવભક્તિ વડે દર્શન મેહનીયને ઉપશમ કર, ચારિત્ર શુદ્ધિમાં ધ્યાન રાખીને ચારિત્ર મેહ દબાવી દે, સમ્યક્ત્વ લબ્ધિ, ચારિત્ર લબ્ધિ, ઉપશાત કષાય, છસ્થ વીતરાગ આદિ ઉપશમ ભાવથી ઉત્પન્ન થયેલે ઔપશમિક ભાવ છે. ક્ષાયિક ભાવ પણ બે પ્રકારે છે આઠે પ્રકૃતિઓને સમૂળ ક્ષય તે ક્ષાયિક ભાવ છે, અને ક્ષયભાવથી ઉત્પન્ન થયેલી કેવળજ્ઞાન લબ્ધિ, આદિ ક્ષય નિષ્પન્ન ભાવ છે. ક્ષાપશમિક ભાવ બે પ્રકારે છે. કેવળજ્ઞાનને અવધક ચારે ઘાતિ કર્મોના ક્ષપશમને ક્ષાપશમિક ભાવ કહેવાય છે અને તેનાથી ઉત્પન્ન થયેલા Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ક્ષેપશમ નિષ્પન્ન ભાવ છે. જેના બે ભેદો આ પ્રમાણે છે. ક્ષાપશમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મનઃપર્યાવજ્ઞાન. લબ્ધિ, દર્શન લબ્ધિ, સમ્યગ્દર્શન ચારિત્ર લબ્ધિ, દાન, લાભ, ભેગ–ઉપગ અને વીર્યલબ્ધિ ઉપરાંત દ્વાદશાગી લાયોપથમિક લબ્ધિ, ચૌદ પૂર્વજ્ઞાન લબ્ધિ આદિ ભાવે છે. પરિણામિક ભાવના બે–ત્રણ–ચાર કે પાંચ ભાવે છે અને મિશ્રણને સાન્નિપાતિક ભાવ જાણ. - શતક ૧૭ ને ઉદેશે પહેલે પૂર્ણ. ess Page #443 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ સયતાદિ શું ધર્મ-અધમ અને ધર્માંધ માં સ્થિત છે? હે પ્રભુ! ! સયતા શુ ધમ માં સ્થિત છે? અસ યતા શું અધર્મીમાં સ્થિત છે? અને સયતાસ યત શુ ધર્માંધ માં સ્થિત છે ? ; ' જવાળમાં ભગવતે ‘હા' કહી છે. * સૂત્રમાં ‘‘સનય વય વદિય વષવવાય. વાવ- ' છે. આના ત્રણ વિભાગેા પડે છે. (૧) સયત વિરત પાપકમાં (૨) પ્રતિહત પાપકમાં (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા. આ ત્રણેના ભાવા નીચે પ્રમાણે છે . (૧) સંચત વિરત પાપકર્માં -એટલે કે પ્રચંડ પુરૂષા - અળે વર્તમાનકાળમાં મન-વચન-કાયાથી, કરણ, કરાવણ અને અનુમેાદનથી અને ક્રોધ–માન–માયા તથા લેાભથી થનારા-કમાતા પાપકર્માને જે ભાગ્યશાળીએ સયમિત અને વિરમિત કર્યા છે તે સંયત વિરત પાપકમાં કહેવાય છે. (૨) પ્રતિહત પાપકર્મા :-એટલે પાપાને કે પાપમાર્ગાને સયમિત કે વિરમિત કર્યાં પહેલા ખાધેલા દીર્ઘકાલીન સ્થિતિ તથા તીવ્ર રસવાળા કર્મોને સમ્યક્ચારિત્ર અને જ્ઞાન વડે જે પુણ્યશાળીએ સ્થિતિ અને રસમાં ઘટાડો કર્યાં હેાય તે પ્રતિહત પાપકમાં કહેવાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા –એટલે કે ભવિષ્યકાળમાં જીવનના છેલલા સમય સુધી ત્યજાયેલા કે ત્યાગની અણી પર લાવી મૂકેલા પાપકર્મોને નહીં કરવારૂપ પ્રત્યાખ્યાન કર્યું હોય, અથવા ભૂતકાળમાં સેવાઈ ગયેલા પાપકર્મોની નિંદા–ગહ અને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કરીને ભાવિકાળમાં પુનઃ તે કર્મો ન સેવવા તે પ્રત્યાખ્યાન પાપકર્મા કહેવાય છે. ઉપર્યુક્ત ત્રણે વિશેષણેથી વિશેષિત જેને શ્રમણો જ સમ્યફચારિત્ર ધર્મમાં સ્થિત છે. જે સંયત અને વિરતા નથી તે પ્રતિહત પાપકર્મા અને પ્રત્યાખ્યાન પાપકર્મ નથી, માટે હે ગૌતમ! સમ્મચારિત્ર વિનાના તે અધર્મમાં સ્થિત છે. અને અમુક અંશેમાં વિરત અને અમુક અંશેમાં અવિરત દેશ વિરતિ ધર્મમા સ્થિત છે. હે પ્રભો! ઉપર્યુક્ત ધર્મ–અધમ કે ધર્માધર્મમાં બેસવા માટે કે ચાલવા માટે કઈ પણ સમર્થ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે અર્થ બરાબર નથી. કેમકે મેં જે ધર્મ–અધર્મ કે ધમધર્મમાં સ્થિત રહે વાની વાત કરી છે. તેને અર્થ સૂવા-બેસવાનો નથી, પરંતુ જે સંયત-વિરત-પ્રતિહત–પ્રત્યાખ્યાન પાપકર્મો છે તેઓ ધર્મને આશ્રય કરે છે. અને તે આશ્રય કરવાનો અર્થ જ ધર્મમાં સ્થિત છે. આ પ્રમાણે અધર્મનો આશ્રય કરનારે અધમમાં અને સંચાયતમાં સ્થિત રહેનારે દેશવિરાતિમાં સ્થિત છે. નારક યાવત ચાર ઈન્દ્રિય સુધીના જીવો અધર્મમાં સ્થિત છે કેમકે આ જીવોને સર્વવિરતિ કે દેશ વિરતિ ધર્મ હા નથી. in Page #445 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૨ ૩૮૭ “પ ચેન્દ્રિય તિર્થં ચ છ અધમમાં અને દેશવિરતિમાં સ્થિત છે કેમકે તેમને દેશવિરતિ ધર્મની શક્યતા જૈન શાસનને માન્ય છે. એ જ પ્રમાણે મનુષ્ય માટે જાણવું. ' વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવે પણ નારકની જેમ સમજવા, કેમકે તેમને પણ સર્વ કે દેશવિરતિ નથી માટે અધર્મમાં સ્થિત છે. અહીં ધર્મ-અધર્મને અર્થ ધર્માસ્તિકાય કે અધમસ્તિકાસ લેવાને નથી પરંતુ ધર્મથી સર્વવિરતિ ધર્મશ્રમણ ધર્મ–મુનિધર્મ કે સમિતિ ગુપ્તિ ધર્મ લેવાનો છે. જ્યારે તેનાથી વિપરીત અધર્મ સમજવો. શ્રમણોપાસકે કહે છે કે મને પણ અન્ય શ્રમણ પંડિત કહેવાય? હે પ્રભે! શ્રમણે પંડિત છે, શ્રમણોપાસકે બાળ પંડિત છે, એમ માનીને પણ અન્યગૃથિકે (પરમતાવલ ખીઓ) એમ કહે છે કે શ્રમણોપાસકેમા પણ જેઓએ બીજા પ્રાણીઓના પ્રાણને અતિપ્રાત વિરમ્યા હોવા છતા પણ એકાદ જીવના વધની, વિરતિથી રહિત હોય તે તે એકાંત બાળ છે, સારાશ કે ઘણી વસ્તુઓની વિરતિ કરેલી છે, છતાં પણ એકાદ વસ્તુને ત્યાગ ન કરવાના કારણે તે એકાંત બાળ કહેવાશે ...આવી માન્યતાના પ્રત્યુતરમાં પરમાત્મા મહાવીરસ્વામીએ કહ્યું કે હે ગૌતમ! તે લેકેની આવા પ્રકારની માન્યતા ઠીક નથી, કેમકે જ્ઞાન પૂર્વક ત્યાગની ભાવનાથી પાપવ્યાપાર માંસ ભજન, શરાબ પાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ઉપરાત ખાવાપીવાની ઘણી વસ્તુઓ પ્રાપ્ત હોવા છતાં, જાણી બુઝીને ત્યાગ કરનારે મણે પાસક કદાચ પિતાની અમુક પરિસ્થિતિના કારણે અમુક વસ્તુઓને ત્યાગ ન કરી શકે, તેટલા માત્રથી તે એકાત બાળ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ હાઈ શકતા નથી. જૈન શાસનને પામેલાં ઘણા ગૃહસ્થાશ્રમેા કદાચ ગુરૂએ પાસે વ્રત ન લઈ શકે, ન લઈ શકે, તે પણ તેઓ ઘણા ઘણા પાપેામાંથી આજે પણ મુક્ત છે. જ્યારે કોઇ પણ જાતની વ્રત મર્યાદા વિનાના જીવાના જીવનમાં પાપાના બધાએ માર્યાં ઉઘાડા છે, અથવા જે પાપ જ છે. તેમને પાપ માનવા જેટલી પણ તેમનામાં જ્ઞાનશક્તિ નથી માટે હાંશે હોંશે તેએ પાપરત દેખાય છે. તેમના ખાનપાનમા, સ્નાન-પાણીમા, વ્યાપાર-રાજગારમાં, ઊઠવા-બેસવામાં કયાંય પણ મર્યાદા નથી. આ કારણે સથા પાપત્યાગ વિનાના જીવા જ એકાંતમાળ કહેવાય છે. પરતુ શ્રમણાપાસકો એકાંતખાળ નથી પણ ખાળપડિત કહેવાશે, જીવાસ થા નારકથી લઇને ચાર ઇન્દ્રિયા સુધીના માળ જ છે. પ'ચેન્દ્રિય તિય 'ચબાળ અને માળપડિત હાય છે, પણ સવિરતિના અભાવમાં પંડિત હેાતા નથી. મનુષ્ય પણ આ જ પ્રમાણે જાણવા. દેવે પણ પડિત નથી. જીવ અને જીવાત્મા શું ભિન્ન ભિન્ન છે ? હે સત્યદૃષ્ટા ભગવાન મહાવીર ! અન્ય યૂથિકે ( ખીજા દર્શનવાળાએ ) આ પ્રમાણે કહે છે કે—પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદ નશલ્ય સુધી ૧૮ પાપસ્થાનકમાં વર્તમાન પ્રાણીને જીવ જાદે છે અને જીવાત્મા જાદો છે. જીવ અને શરીરને અનન્ય ભેદ માનનારા તેએ કહે છે કે जीवति प्राणान् धारयतीति जीव. આ ઉક્તિથી જીવ શબ્દના અર્થ શરીર લેવા જોઇએ કેમકે બંનેના ધર્માં જુદા હોવાના કારણે શરીરથી જીવાત્મા જાદો છે. માટે શરીરને અધિષ્ઠાતા ચૈતન્યમય અને "1 '' Page #447 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૨ ૩૮૯ શરીરથી કરાયેલા કર્મોના ફળનો ભૂક્તા જીવાત્મા શરીરથી ભિન્ન છે. તર્ક આપતા તેઓ કહે છે કે દેહ પુદ્ગલ છે અને જીવાત્મા અપુદ્ગલ છે માટે પાણું અને અગ્નિમા જેમ પરસ્પરમાં ભેદ છે તે પ્રમાણે જીવ શબ્દથી વાચ્ચ દેહ જૂદો છે અને તેને અધિષ્ઠાતા તેનાથી જુદો છે. પ્રાણાતિપાતાદિ ૧૮ પાપોમાં વ્યાપ્રિયમાણ શરીરને સૌ કેઈ જોઈ શકે છે તેથી કિયાઓને કરનાર શરીર અને તેના ફળોને ભગવનારો જીવાત્મા બંને એક શી રીતે હોઈ શકે ? બીજા મતાવલંબીઓ એમ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વગેરે પર્યાયે જેને હોય તે જીવ છે, તથા બધાઓમાં અન્યવરૂપથી રહેનાર દ્રવ્ય તે જીવાત્મા છે ઘટ અને પટમા જેમ ભેદ જણાય છે, તેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ છે કેમકે દ્રવ્ય, અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનrગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. બીજાઓના મતનો અનુવાદ કરતા સૂત્રકારે કહ્યું કે પાપ સ્થાનકેના સેવનની ક્રિયામાં કર્તારૂપે દેખાતે જીવ શરીર છે અને ફળને ભેગવનારે જીવાત્મા છે, માટે બંને ભિન્ન છે અને તેમના ત્યાગમાં પણ જીવ અને જીવાત્મા ભિન્ન ભિન્ન છે. આજ રીતે ઔત્પાતિકી ચારે બુદ્ધિમાં, ઈહા આદિ મતિજ્ઞાનમાં ઉત્થાનાદિ પરાકમમા આઠે કર્મમાં, લેક્શામાં જીવ અને જીવાત્મા જૂદા છે. ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શું કહેવું છે? ઉપરના વાતેના અનુસંધાનમાં ગૌતમસ્વામી ભગવંતને Page #448 -------------------------------------------------------------------------- ________________ 5. ૩૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ પૂછે છે કે હે પ્રભુ!! જીવ અને જીવાત્માને ભિન્ન માનનારા ઉપર્યુક્ત વિષયમાં આપ શ્રીમાન શુ ફ્માવે છે ? એટલે કે આમાં સત્ય શું છે ? જવાખમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ ! જીવ અને જીવાત્માને ભિન્ન માનવાની તેમની કથની સર્વથા ભ્રાન્ત છે, મિથ્યા છે. આ વિષયમાં હું એમ કહું છું કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીની ક્રિયાઓને કરવાવાળા જે જીવાત્મા છે તે જ જીવ છે, કેમકે શરીરયુક્ત જીત્ર જ જીવાત્મા કહેવાય છે. શરીર અને જીવાત્મામાં અત્યન્ત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા ભાગવાયેલા પદાર્થાંનુ વિજ્ઞાન જીવને શી રીતે થશે ? તથા શરીરે કરેલા પાપેાને આત્મા શા માટે ભાગવશે ? શરીર કમ કરે અને આત્મા તેના ફળને ભાગવે તે ‘અકૃતાભ્યાગમ ’ નામના દોષ માથા ઉપર સવાર થઈ બેસશે. તે આ પ્રમાણે આત્માએ જયારે કાઈ પણ પાપ કર્યું. નથી તેા ફળ ભાગવવાનુ શી રીતે આવશે ? ‘કાલસા રામજીભાઈ ખાય અને કાળુ મેહું લાલજીભાઈનુ થાય' આવું કોઈ કાળે મન્યું નથી અને ખનતું નથી. મ ંનેને જૂદા માનવામા શરીરના કરેલા પાપેાનુ સંવેદન જીવ ને થઈ શકે જ નહી. તેમ છતાં પણ સૌંસારના જીવ માત્રને પ્રત્યક્ષ કરતા ફળનું સ ંવેદન આત્માને જ થાય છે, માટે જીવ અને શરીર સથા ભિન્ન હાઇ શકે નહી તેવી રીતે સર્વથા અભિન્ન માનવામાં આવે તે શરીર સાથે આત્માને પણ ભસ્મસાત્ થવાને પ્રસગ આવશે જે કોઈને પણ ઇષ્ટ નથી, માટે શરીર અને જીવભિન્નાભિન્ન છે. . . દ્રવ્ય અને પર્યાયમાં પણ અત્યન્ત ભટ્ટની કલ્પના કરવી Page #449 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ ૩૯૧ તે પણ ઠીક નથી. કેમકે ઘટ અને કળશની જેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેદની ઉપલબ્ધિ નથી. કદાચ દ્રવ્ય અને પર્યાયની જ્ઞાનલબ્ધિ જૂદી જૂદી થવાના કારણે તમને ભિન્નતા લાગશે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે દ્રવ્ય અને પર્યાયમા ભેદ કેવળ અનુવૃતિ અને વ્યાવૃતિ પ્રત્યયિક છે અને કેવળ પ્રતિભાસ કાળ પર્યન્ત જ રહે છે. જેમકે આ ઘડા છે, આ ઘડો છે, આ પ્રમાણે અનુવૃતિ રૂપે ઘટાકારમાં ઘટનુ જ્ઞાન થાય છે, જ્યારે આ ઘડો આનાથી જૂદો છે. રંગે-આકારે જૂદા ઇત્યાદિક વ્યાવૃતિ રૂપે ઘટાકારમાં ઘટના પાંચાનુ જ્ઞાન થાય છે. માટે દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી, પર્યાયથી દ્રવ્ય પણ ભિન્ન નથી. આ પ્રમાણે જ્ઞાન-દર્શીન ઉપયાગમાં પણ જે જીવ છે તે જ જીવાત્મા છે. ભગવંતની યથાર્થ વાણી સાંભળીને સૌ ખુશ થયા રૂપીદેવ શુ અરૂપી અવસ્થામાં રહી શકે છે ? ગૌતમસ્વામી પૂછે છે કે પ્રભુ ! મહર્ષિંક, મહાસુખી, મહાદ્યુતિવ ત, મહાયશસ્વી અને જખરદસ્ત શક્તિના ધારક દેવ વૈક્રિયકરણ પહેલા જ જે રૂપી છે તે પેાતાના આત્માને અમૂર્ત (અરૂપી) બનાવીને રહેવા માટે સમર્થ છે? સારાંશ કે દેવચેાનિ પ્રાપ્ત દેવ રૂપી હાવા છતા પણ અરૂપી મનીને દેવલાકમાં રહી શકે છે. મનાઈ ફરમાવતા ભગવ તે કહ્યું કે હે ગૌતમ ! સંસારના જે ભાવા છે તેને હુ· યથા જાણુ છુ, યર્થાથ રૂપે જોઉં છું, શ્રદ્ધાના વિષયભૂત બનાવું છું,કેવળજ્ઞાનથી જાણુ છું અને સારી રીતે જેઉં છું. પહેલા પણ વસ્તુની યથાર્થતા જાણી Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હતી, શ્રદ્ધાના વિષયભૂત બનાવી હતી અને બેયના પ્રકારે વડે મેં આજ રીતે જાણ્યું હતું. વસ્તુની સ્પષ્ટતા કરતાં ભગવંતે કહ્યું કે દેવત્વ પર્યાયને પામેલે જીવ રૂ૫ વાલા જ હોય છે, માટે સકર્મ સરાગ સવેદ-સમોહ, સલેશ્ય અને શરીર જીવ અરૂષી હોતો નથી, પણ રૂપવાન એટલે મૂર્ત જ હોય છે. જીવના આ બધા વિશેષણેમાં હેતુ, હેતુમભાવ નીચે પ્રમાણે જાણ. દેવતત્વાદિ પર્યાયે પ્રાપ્ત કરતે જીવ રૂપી હોય છે ગૌતમ! તને કદાચ એમ થશે કે. સ્વભાવથી જ જે અરૂપી હોય તે રૂપી (રૂપવાન) શી રીતે બની શકતો હશે ? અને આવી રીતે પદાર્થો પોતાને સ્વભાવ છોડશે તે લક્ષ્ય, લક્ષણ, હેતુ, આદિની પરિભાષા બગડ્યા વિના રહેશે નહિ. ગૌતમ! તે માટે જ “સ્યાદ્વાદ સિદ્ધાંત અજોડ છે. અપરભવનીય છે અને માનવ માત્રને સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેમકે સંસાર સૌને પ્રત્યક્ષ છે માટે તેની વ્યવસ્થાનો ખ્યાલ કરીને ભાષાવ્યવહાર સાપેક્ષ કરવામાં આવે તે સિદ્ધાંત અને સંસારને કોઈ જાતનો વાધો નથી આવતો, કેમકે સંસારના વ્યવહારને ઠોકર મારીને કેવળ સિદ્ધાંતથી કોઈ પણ સમસ્યાના નિર્ણય લેવાતું નથી. કદાચ લેવામાં આવશે તે સંસારના કલેશે વધારે ભડકશે અને શાન્તિ તથા સમાધિ જોખમાશે. તે માટે કેવળ તર્કબુદ્ધિથી સંસારને સમ્યફજ્ઞાન આપવા કરતા તે બંનેને સાપેક્ષ બુદ્ધિથી સમજવાની કેશીશ યદિ કરવામા આવશે તે માનવનું મન કદાગ્રહ વિનાનું થતા સામાજિક જીવનમાં પણ શાંતિ આવશે. - સંસારને કઈ પણ પદાર્થ ઈત્થભૂત નથી માટે પ્રસંગ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ માત્રને પોતાના ગજથી માપવા કરતાં સાપેક્ષવાદના ગજથી માપવાનો આગ્રહ કરવે કેમકે તૃણથી લઈને સિદ્ધના જીવે સુધીને નિર્ણય કરવામાં સાપેક્ષવાદ સિવાય બીજા કેઈ પણ વાદથી યથાર્થ નિર્ણય કરે લગભગ અશક્ય જ છે. * બેશક ! જીવ અરૂપી જ છે પણ તે દ્રવ્યાસ્તિકનયે અરૂપી છે, જ્યારે સંસારમાં રખડપટ્ટી કરનારે જીવ કર્મોના ચક્રમાં ફસાયેલું હોવાથી હર હાલતમાં પણ સંસારની ચાર ગતિના રાશી લાખ બજારમાં અવરજવર કર્યા વિના રહી શકે નહીં. આ કારણે કર્મોની વર્ગણ રૂપ પર્યામાં પૂર્ણ રૂપે વિંટાયેલા જીવના પર્યાને નિર્ણય પર્યાયાસ્તિક નયે કર્યા વિના છુટકારો નથી કેમકે સત્તામાં પડેલા કર્મો અવશ્યમેવ ઉદયમાં આવશે જ અને તે કારણે જીવન પર્યાયે પ્રતિ સમયે બદલાયા વિના રહેતા નથી. તેથી જે જીવ સકર્મક છે એટલે કે કર્મોના ભારથી દબાઈ ગયેલ હોય તેને સંસારના સ્ટેજ પર રૂપી બન્યા વિના શી રીતે ચાલી શકવાનું હતું કેમકે જણાનુબંધની બેડીમા ફસાયેલા જીવને પિતાના બ ધન ભેગવવાને માટે, માતાના રૂપમાં, પિતાના રૂપમાં, પતિના રૂપમાં કે સ્ત્રીના રૂપમાં પણ આવ્યા વિના કાણાનુબંધને પણ શી રીતે ભેગવશે? માટે જે સકર્મક છે તે રૂપી છે. અરૂપી આત્માને કમેને બંધ કેવી રીતે થયે? ત્રીજા વિશેષણનો નિર્ણય કરીએ તે પહેલા એટલું જાણી લેવું જરૂરી છે કે જીવાત્મા કેઈ દિવસે પણ અકર્મક હતે જ નહી. જે અકર્મક હોય તેને કર્મોને બંધ શી રીતે થશે? માટે અનાદિકાળથી જીવ સકર્મક જ છે માટે રૂપી છે. ખાણમાંથી Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ નીકળેલી રેતીને જોઈ વૈજ્ઞાનિક કહેશે કે આમાં સુવર્ણતું મિશ્રણ છે, અહીં આવે। પ્રશ્ન સુલભ ખની શકે છે કે ખાણમાંથી માટી અને સેનુ કણે ભેગું કર્યુ...? કારે કર્યું? કચા સાધનાથી કર્યુ? શા માટે કર્યું ? તેને સાક્ષી કોણ છે ? આપણે સમજી શકીએ છીએ આ બધા પ્રશ્નો નવરા માણસાના જ હાઈ શકે છે. જેનાં જીવનમા આત્મકલ્યાણની સાધના નથી તેવા નવરા માણસા જ સ સાર માટે અભિશાપ છે. કેમકે સંસારમાં આજે પણ એવા પદાર્થા છે કે જેના નિર્ણય અનાદિકાળથી આજ સુધી પણ કોઇએ કર્યાં નથી. કબૂતરી પહેલા ? કે અંડુ પહેલા ? આ પ્રશ્નના નિર્ણય ૩૩ કરોડ દેવા ભેગા મળીને પણ કરી શકે તેમ નથી. કેમકે સંસારમા કબૂતરી ન હોય તેા અંડુ કાંથી આવ્યું' અને અંડુ ન હેાય તેા કબૂતરી કયાંથી આવી ? પણ આવા પ્રસગામાં સંસારના નવરા માણસને જીભાજોડી કરીને, ડંડાડી કરીને સંસારના માનવાને વૈર-વિરાધની ડાળીમાં પટકીને છેવટે થાકયા પછી કહ્યાં વિના છુટકારો જ નથી કે કબૂતરી અને અડુ અનાદિકાળના છે; સુવણુ અને માટી પણ અનાદિકાળના છે, તેવી રીતે જીવ સાથે મિશ્રિત થયેલા કમેર્યાં પણ અનાદિકાળના છે. અનાદિ કાળના પ્રવાહથી જીવ સકક છે તે કર્માં લાગવાનું કારણ ખતાવતાં સૂત્રકારે જીવના ત્રીજો વિશેષણ ‘સરાગ’ મૂકો છે. સરાગ જીવને કમે* કેવી રીતે લાગશે ? જવામમાં કહેવાયું છે કે, જ્યાં રાગ હાય છે ત્યાં દ્વેષની પણ હાજરી હેાય જ છે.’ ઘી, તેલ, કે રેગાનની ચીકાશવાળા પદાર્થ પર ધૂળ અાદિના રજકણ ચાંટ્યા વિના રહેતા નથી. તેમ રાગ-દ્વેષની ચીકાશવાળા આત્મા પર કની વČણા Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ શતક ૧૭ મું ઉદ્દેશક-૨ ઓની રજ પ્રતિસમયે ચેટતી જ હોય છે. જેમકે અનંતાનંત મનગમતા પદાર્થો પ્રત્યે રહેલે રાગ અને અણગમતા પદાર્થો પ્રત્યે રહેલે દ્વેષ સ સારીને અવશ્ય હોય છે, માટે કર્મોને નવન બધ થતા રહે તેમાં આશ્ચર્ય નથી. રાગ-દ્વેષ થવામાં કયું કારણ છે ? જીવને રાગદ્વેષ શા માટે થતા હશે? એટલે કે અમુક શબ્દો ગમ્યા અને બીજા શબ્દ ન ગમ્યા. અમુક ખાનપાન જેવાં કે દૂધ, મલાઈ, રાબડી, બદામપાક, પરાપાક, આબા, કેળા, દાડમ, લવિંગ, એલાયચી આદિ દ્રવ્ય ગમ્યા અને મકાઈ, જુવાર, બાજરીના લુખા રેટલા ન ગમ્યા. ગુલાબ, હીને આદિ અત્તર અને સુગંધી પદાર્થો ગમ્યા અને ગંદા પદાર્થો પ્રત્યે નફરત આવી. જુવાન, મદમાતી અને રૂપવતી સ્ત્રીના સ્પર્શી તથા મુલાયમ વસ્ત્રો, ગાદલા, તકીયા આદિ ગમ્યા અને ડેસી, રેગિષ્ટ, કાળાવાનની સ્ત્રી તથા જાડા ખાદીના કપડા ન ગમ્યા. ગોરી ચામડીની રૂપવતી કન્યાઓને કે રંગબેરંગી કપડાઓમા ઢકાયેલી કુળવધુઓને જોવાનું ગમ્યુ તથા ખેલકૂદ-તમાશા ગમ્યા પણ કદરૂપી સ્ત્રી આદિ ન ગમ્યા, ઈત્યાદિક ગમવાનુ કે ન ગમવાનુ આ જીવને શા માટે થાય છે? તેના જવાબમાં માનવમાત્રના કર્મોને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબમાં જીવને એ વિશેષ “વેદ” લગાડ્યો છે, એટલે જીવમાત્ર સવેદ હોવાથી સરાગ છે, સરાગ હેવાથી સકર્મક છે અને સકર્મક હેવાથી રૂપી છે. : વેદ એટલે શું? જેનાં કારણે રાગી પુરુષને મનગમતી સ્ત્ર, રાગિણી સ્ત્રીને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મનગમતે પુરુષ અને હૈયાના તથા શરીરના નપુંસકને સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઈચ્છા થાય તેને જૈન શાસનમાં વેદ કહ્યો છે આ વેદ કર્મ જેમને ઉદયમાં વર્તતે હોય કે ઉદીર્ણ કરીને પણ ઉદયમાં લાવવાનું કે લાવ્યો હોય તેઓ પિતાના વેદકર્મને સર્વથા પરાધીન બનીને પિતાની ઇન્દ્રિયો તથા મનને ગમતા રૂપે, ગંધ, રસ, સ્પર્શી અને શબ્દોને મેળવવાને માટે આકાશપાતાળ એક કરતા હોય છે, છલ–પ્રપંચ તથા માયા જાળમાં રમતા હોય છે અથવા મેળવેલા કે મળેલા તે મનગમતા પદાર્થોને સ્પર્શવામાં, સ્વાદમાં, સુંઘવામાં, શ્રવણમાં કે દર્શનમાં મનની લાગણીઓને પ્રયત્નશીલ રાખીને બેઠા હોય છે અને તેમ કરતાં તે જીવ મન ગમી વસ્તુ પર રાગ અને બીજા પ્રત્યે નફરત–તિરસ્કાર દ્વારા ટ્રેષમાં તણાયા વિના રહેતો નથી. જીવને વેદકર્મ કયાંથી આવ્યા? તે માટે પાંચમે વિશેષણ “સમતું મૂકવામાં આવે છે. અન ત ભવની અનંત છે અને અજી સાથેની માયાના કારણે જીવમાત્રનો પ્રત્યેક પ્રદેશ મોહ કર્મથી ઘેરાયેલે છે, જેથી જે સમયે મેહકમને ઉદય આવશે તેવા પ્રકારે બીજા છે કે અજી સાથેની માયામાં છવ મસ્ત બનશે અને મેહના કારણે વેદ કર્મને ભેગવવાની ઉમ્ર આવતા કે તે પહેલા પણ અથવા વીતી ગયેલી જુવાનીમાં પણ મનગમતી સ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કન્યા આદિના શબ્દો, રસ, ગંધ અને સ્પર્શેની સતામણી તે જીવને ચંચળ બનાવવા માટે અને સતાવવા માટે પ્રતિક્ષણે તૈયાર જ હોય છે, માટે કહેવાયું છે કે મેહકર્મી આત્મા સવેદ હોય છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ' · ઉદ્દેશક-૨ ૩૯૭ જવાબમાં કહેવાયું છે કે ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યામા રચ્યા-પચ્યા માનવના મનમાં, ઇન્દ્રિયામાં, બુદ્ધિમાં, અને શરીરમા ગદા તત્વા જ કામ કરતા હોય છે. ફળ સ્વરૂપે તેને આત્મા પણ ગંદો જ હાય છે માટે લેશ્યા વાળા જીવ મેહુકમને ઉત્પન્ન કરનારા છે. અને જ્યાં સુધી આ જીવ શરીરધારી છે ત્યાં સુધી લેસ્યાથી મુક્ત બની શકવાના નથી, આ બધા સાક વિશેષણાને લઈને હું ગૌતમ ! દેવે પણ લેશ્યાવાળા હેાવાને કારણે સમેાહી–સવેદી આદિ હાવાથી રૂપી છે. માટે તેવી અવસ્થામાં તે અરૂપી બનવા માટે અશક્ત છે. સિદ્ધના જીવે અરૂપી છે માટે રૂપિlને કોઇકાળે પણ પામી શકવાના નથી કેમકે “ fસન્તાન નલ્થિ વેદો ” સિદ્ધોને શરીર નથી માટે લેશ્યાએ નથી, મેહ નથી, વેદ નથી, કમ નથી, માટે અરૂપી છે સંસારી જીવ તેવા નથી માટે રૂપી છે. શતક ૧૭ ના ઉદ્દેશા બીજો પૂર્ણ Page #456 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૩, શેલેશી પ્રાપ્ત અણગાર શું કરે છે? - હે પ્રભે ! જે અણગારે (મુનિએ) શિલેશી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તે પ્રમાણ રહિત સદા કંપાયમાન થાય છે? . જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પર પ્રયોગ વિના એક સ્થાનેથી બીજા સ્થાને જતું નથી, બીજા સ્થાનેથી ત્યા પાછો આવતો નથી, એકેય દિશામાં તે જાતે નથી, તેનાથી પણ ભય ખાતો નથી, કોઈને પ્રેરણા કરતું નથી, કેમકે શૈલ અર્થાત્ પર્વત અને તેમાં રાજા જે શૈલેશ (મેરૂ પર્વત) છે. ગમે તે કલ્પાંત વાયરે ચાલે તેં પણ મેરૂ પર્વત ચાલતું નથી “પિંક કરાઈ વિર ચંત્રિત રાતિ” તેવી રીતે ધ્યાન અવસ્થાની ચરમ સીમા રિલેશી હોવાથી અણગાર પણ મેરૂ પર્વતની જેમ સર્વથા સ્થિર રહે છે. આ કારણે તે કદિ પણ કંપતું નથી. એજના (કંપન) કેટલા પ્રકારે છે ? ભગવંતે પાંચ પ્રકારે એજના કહી છે. તે આ પ્રમાણે દ્રવ્યેજના, ભેજના, કાળેજના, ભવૈજના અને ભાવૈજના. દ્રવ્યંજનાના ચાર પ્રકાર છે. નરક આદિ ગતિઓની અપેક્ષાએ આ ભેદ છે. નારક છ–નારક દ્રવ્યમાં ભૂતકાળ હતાં વર્તમાનકાળમાં છે, અને ભાવીકાળમાં પણ રહેશે. આ કારણે Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ શતક ૧૭ મું ઉદ્દેશક-૩ નારએ ત્રણે કાળમાં દ્રવ્યેજના કરી છે. કરે છે અને કરશે. આ રીતે બીજા માટે પણ જાણી લેવું. નારક ક્ષેત્રેજના, અર્થાત્ નારકે નરકભૂમિના ક્ષેત્રમાં રહીને ત્રણે કાળની એજના કરે છે. કાળેજના, નરકભૂમિમાં રહેવાના કાળ દરમ્યાન ત્રણે કાળની એજના કરે છે. ભવૈજના, નરકના ભવમા રહીને કરે છે. ભાવેજના, ઔદાયિકાદિ ભાવમાં રહીને કરે છે. આ પ્રમાણે બીજી ગતિઓનું પણ જાણવું. ચલના સંબંધીની વક્તવ્યતા : . હે પ્રભો ! ચલના કેટલા પ્રકારે કહી છે? ભગવંતે શરીર, ઇન્દ્રિય અને વેગને લક્ષ્ય કરીને ત્રણ પ્રકારની ચલના કહી છે. ચલના પણ એક પ્રકારનું કંપન જ છે. જે એજનાથી વધારે સ્પષ્ટ હોય છે. પાંચ શરીરને લઈને શરીર ચલના પાચ પ્રકારે છે ઔદારિકાદિ શરીરના ચલનમાં તપ્રાગ્ય પુદ્ગલેનુ તે તે રૂપે ગ્રહણ કરવું તે શરીર ચલના છે. સ્પર્શેન્દ્રિયાદિની ચલનામાં તસ્ત્રાગ્ય ઈન્દ્રિયનું તે તે રૂપે ગ્રહણ થવું તે ઈન્દ્રિય ચલના છે. રોગ માટે પણ ઉપર પ્રમાણે જ જાણવું. વિષયને સ્પષ્ટ કરતાં ભગવંતે કહ્યું કે, દારિક શરીરમાં રહેલા જીવ'જયારે નવા નવા શરીર પ્રાગ્ય દ્રવ્યને ઔદારિક શરીર રૂપથી પરિણમાવે છે તેનેજ ઔદારિક ચલના કહે છે. જે ભૂતકાળમાં પણ જીવે કરી છે. વર્તમાનકાળમાં પણ કરે છે અને ભાવમાં પણ કરશે આજ રીતે પાંચ શરીર ઈન્દ્રિ અને એગ માટે પણ જાણવું Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ વેગાદિ ધર્મોનું ફળ શું છે? . હે પ્રભે નિમ્નલિખિત સંવેગાદિ, ૨૮ પ્રકારના ધર્મોની આરાધના શુ સાર્થક ફળ દેવાવાળી બને છે ? જવાબમાં ભગવંતે “હા” કહી છે. તેના અર્થો સંક્ષેપથી અહીં જાણીએ અને વિસ્તારથી ગુરુમુખે જાણવા કેમકે જાણયોગ્ય અને જીવનમાં ઉતારવાલાયક તો સૌથી પહેલા જાણવાથી જીવન ધન્ય અને આરાધક બનવા પામે છે. પાપના ભરેલા સંસારમાં આરાધ્ય અને ઉપાદેય તને સ્વીકાર કરવાથી જીવન યાત્રા સફળ બનશે અને ભવભવાંતરમાં પવિત્ર, સંસ્કારેને ઉદય થતા આપણે આત્મા હમેશાંને માટે અન ત દુઃખોના ભરેલા સંસારનો ત્યાગ કરી અનંત સુખને સ્વામી બનશે. - સંવેગાદિ ૨૮ પદો નીચે પ્રમાણે છે. ' , (૧) સંગ:-અવ્યાબાધ અને અનંત સુખના ધામ સ્વરૂપ મેક્ષ પ્રાપ્તિના અભિલાષને સ વેગ કહેવાય છે. ધ્યેય, લક્ષ્ય અને પ્રવૃત્તિ યદિ પરસ્પર એક બીજાને અનુકુળ હોય તે ગમે તે કાર્યસિદ્ધિ થવામાં બાધ આવતું નથી. તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ મેક્ષનું ધ્યેય હોય અને તે અનુસારે લક્ષ્ય અને પ્રવૃત્તિ પણ હોય તે ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. (૨) નિર્વેદ-પૂર્વના પુણ્યોદયે મળેલા ભૌતિક સુખોના ભગવટામાં ઉદાસીનતા કેળવવી • (૩) ગુરુ સાધર્મિક સુશ્રષા :- એટલે કે દિક્ષાગુરુ, વિદ્યાગુરુ કે આચાર્ય આદિ ગુરુજનેની બહુમાનપૂર્વક સેવા અને વિનય ક. Page #459 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૩ ૪૦૧ (૪) આલેચના –દેવસિક કે ત્રિક આદિ દોનું ગુરૂ સમક્ષ સાચા હૃદયથી પ્રકાશન કરવું. (૫) નિંદના :–પિતાના દેની નિદા કરવી એટલે કે દોષોને દોષ જ જાણીને તેને નિંદવા. (૬) ગીંણા ગુરૂ પાસે આત્મદોષને પ્રકાશિત કરવા. (૭) ક્ષમાપના :-આપણા વ્યવહારથી અસંતુષ્ટ માણસની ક્ષમા માંગવી. (૮) શ્રુત સહાયતા –આગમીય શ્રુતજ્ઞાનને પરમ મિત્ર માનીને તેને અભ્યાસ કરે અને વધારે. (૯) વ્યુપશમના –કોઇના નિમિત્તો મળવા છતાં પણ પિતાના જીવનમાં ક્રોધાદિને પ્રવેશ ન આપો (૧૦) ભાવે અપ્રતિબદ્ધતા:-હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદાદિના સેવનમાં કે તેની સ્મૃતિમાં પણ માનસિક આગ્રહને ત્યાગ * (૧૧) વિનિવર્તના-અસ યમ માટેના ૨૦ પ્રકારના અસમાધિ સ્થાનેથી હમેશાં બચતા રહેવું. (૧૨) વિવિક્ત શયનાદિ –એટલે કે પશુ-પક્ષી અને નપુંસક આદિના પતન સ્થાનેથી અતિરિક્ત એકાંત વસતિમાં રહેવું (૧૩) શ્રોત્રેન્દ્રિય સંવર:-ઉપચારથી પાંચે ઈન્દ્રિયોને સંવર કરે. એટલે દુરાચારના રસ્તે જતી અટકાવવી. (૧૪) યુગ પ્રત્યાખ્યાન કષાય વશ, મન–વચન અને કાયાથી કરેલા, કરાવેલા કે અનુમોદેલા પાપમાર્ગોનો અનુરોધ કરે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ (૧૫) શરીર પ્રત્યાખ્યાન –માયા વશ બનીને સેવેલી શરીરની સુકુમાતાને ત્યાગ કરે (૧૬) કપાય પ્રત્યાખ્યાન –કોધ-માન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું. (૧૭) સ ગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે . (૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિનો ત્યાગ કર. (૧૯) વિરાગત -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી. (૨૦) ભાવ સત્ય –સંસારનો કેઈપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતકરણને અશુદ્ધ ન થવા દેવુ (૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાળે પણ અને ખાસ કરીને વરી–વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી (૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું. (૨૩) મન સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવુ ઉપચારથી વચનકાયને પણ. (૨૪) ક્રોધ ત્યાગ –ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા –સમ્યજ્ઞાનમાં આગળ વધવું. '(૨૬) દર્શન સમ્પન્નતા -દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી. Page #461 -------------------------------------------------------------------------- ________________ ४०3 શતક ૧૭મું ઉદ્દેશક-૩ (૨૭) વેદના ધ્યાસનતા –પરિષહ આદિ વેદનાઓને સહી લેવી (૨૮) કલ્યાણ કાશ્ક મિત્ર બુદ્ધિથી-મારણાંતિક ઉપસર્ગોને સહવા. હે દેવાધિદેવ ! પરમતારક ! અનન્ત જ્ઞાનિન ભગવાન મહાવીરસ્વામી, આપશ્રી આપના સ્વમુખે ફરમાવે કે ઉપર પ્રમાણેના ૨૮ પદની સમ્યગુ આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળો મળશે ? મોક્ષ મળશે ? ગૌતમસ્વામીની ઉપર્યુક્ત વાણું સાંભળીને ચરાચર સ સારના યથાર્થવાદી ભગવતે ડંકાની ચેટ સાથે કહ્યું કે હે ગૌતમ ! હે તપસ્વિન્ ! હે મેક્ષાભિલાષન ! ઇન્દ્રભૂતિ, તે ભાગ્યશાળી જરૂર જરૂર સપૂર્ણ કર્મોને નાશ કરીને આજે– કાલે કે પરમ દહાડે પણ મોક્ષમાં જશે, જરૂર જશે. પછી ભલે તે સાધક રાવત, મહાવિદેહ કે ભારતભૂમિના પ જાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન કે માલવપ્રદેશમાં ઓસવાળ, પિરવાળ, શ્રીમાળી કે બીજી કઈ જાતિમા હશે, પૈસાવાળે હશે કે નિર્ધન હશે, સ્ત્રી હશે કે પુરૂષ હશે, નગ્ન હશે કે વસ્ત્રધારી હશે, ભણેલે કે અનપઢ હશે, કાળાર ગે કે ધેળા રંગે હશે, હે ગૌતમ ! તે બધા મોક્ષમા જશે એમ તે નક્કી સમજજે કેમકે મોક્ષને નાત-જાત-ર ગ–વેષ કે દેશ સાથે સબ ધ નથી. નથી ને નથી જ. અને ગૌતમ ! તમે પણ મેક્ષમાં જવાના છે તેમ નિ શક માનજે આવી ઉદાર–સત્ય અને પવિત્ર ભગવતની વાણું સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા, ઘણું રાજી થયા તથા ત્રિવિધે ભગવ તને દ્રવ્ય તથા ભાવવંદના કરીને પોતાના આસને ગયા, શતક ૧૭ નો ઉદેશે ત્રીજે પૂ. જે caccarat Page #462 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક-૪ પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ શું જીવ કરે છે? રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન થયેલા ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પ્રાણાતિ પાતાદિ ક્રિયાઓને જીવે શું કરે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાતાદિ પાપની સંખ્યા ૧૮ની છે “થી તેડરિક રૂતિ થાનું, gujના મેવ સ્થાન grgr ” મનવચન-કાયાથી પ્રમાદ વશ બનીને જે કરાય તે પાપ છે, જેને આત્મા પિતે તે તે કિયાઓ સાથે સંબંધિત થઈને કરે છે એટલે કે શરીરના માધ્યમથી થતી ક્રિયાનું પાપ આત્માને સ્પર્શે છે, આનું વિશદ વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે. રાજગૃહી નગરીના ગુણશિલ ચૈત્યમાં સમવસરણસ્થ ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાત એટલે કે બીજા જીના પ્રાણનું હનન કરવું પાપ જ છે, તથા ધર્મ, સંપ્રદાય કે મંત્રોચ્ચારણ વડે પણ કરાતે પ્રાણાતિપાત કેઈપણ કાળે ધર્મ હોતું નથી. આ પ્રમાણે મૃષાવાદાદિ પાપ માટે પણ સમજવું. જીવે શું સ્વયંકૃત દુખોને ભેગવે છે? ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! જીવ માત્ર સ્વયં કરેલા દુઃખને જ ભેગવે છે, પરંતુ પરકૃત Page #463 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૪ ૪૦૫ દુખને નથી ભેગવતે, યાવત્ વૈમાનિક સુધીના દંડકમાં આ પ્રમાણે જાણવું. છે પિતાની કરેલી વેદનાને જ ભોગવનાર છે. તેમાં કર્મો કારણ છે અને દુઃખ વેદના કાર્ય છે એટલે કાર્યમાં કારણને ઉપચાર કરવાથી કર્મોને કર્તા અને જોક્તા આત્મા સ્વયં છે, બીજા જીવના કરેલા કર્મો બીજાને કેઈ કાળે ભોગવવા પડતા નથી. આ હકીક્ત આપણે મહાવીરસ્વામીની વાણીથી જાણી રહ્યાં છીએ. પારકાના કરેલા કર્મો યદિ આ જીવને ભોગવવા પડે તે “કૃતનાશ અને અકૃતાભ્યાગમ” નામના દોષો લાગુ પડ્યા વિના રહેવાના નથી જેમકે જે જીવાત્માએ કર્મો કર્યા છે તે યદિ તેને ભેગવવા ન પડે તે “કૃતનાશ” એટલે કે કરેલા કર્મોને ભેગવ્યા વિનાની સ્થિતિ ઉભી થશે પરંતુ આવું કદિ બનતું નથી કે–ભેગવ્યા વિના કર્મો નાશ પામે તથા જે જીવે પાપ ક્ય નથી છતા પણ બીજાના કર્મો ભોગવવાં જતા અકૃતાભ્યાગમ” દોષ લાગુ પડશે જે સર્વથા અનિષ્ટ છે અને કેઈને પણ માન્ય નથી. માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે “જીવમાત્ર પોતાના જ કર્મો ભોગવી રહ્યો છે. િશતક ૧૭ નો ઉદેશે ચોથે પૂણ. . NURUNDERctrica Page #464 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મું : ઉદ્દેશક–૫ ઇશાનેન્દ્રની સુધર્મા સભા કયાં સ્થાને આવી ? જવાબમા ફરમાવ્યું કે, જમૂદ્વીપના મેરૂ પર્વતની ઉત્તર દિશાએ રત્નપ્રભા પૃથ્વીના ભૂ ભાગથી ઉર્વ ચન્દ્ર-સૂર્ય– ગ્રહ-નક્ષત્ર તારાઓના વિમાનોથી અનેક લાખે જન દૂર ઈશાન કલ્પ છે, જે પૂર્વ અને પશ્ચિમ સુધી લા અને ઉત્તર દક્ષિણ સુધી પહેળે છે. જેમાં ૨૮ લાખ વિમાન છે. વચ્ચે અકાવતંસક, સ્ફટિકાવતં સક, રત્નાવલંસક, જીતપાવવંસક, આ ચારેની વચ્ચે ઈશાનાવત સક નામે મહાવિમાન છે આ ઈન્દ્રની સ્થિતિ બે સાગરેપમથી કાંઈક વધારે છે, બાકીનું બધું વર્ણન બીજા ભાગમાં ચર્ચાયુ છે. શતક ૧૭ ને ઉદેશે પાંચમે પૂર્ણ. એ Я жада શતક ૧૭ મું : ઉદ્દેશક-૬ પૃથ્વીકાયિક દેવલોકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે? હે પ્રભે! રત્નપ્રભા નરકીમાં રહેલા પૃથ્વીકાયના જીવે મારણાંતિક સમુદ્રઘાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાય તરીકે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પહેલા ઉત્પન્ન થાય Page #465 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ : ઉદ્દેશક-૭ અને પછીથી આહાર કરે ? અથવા પહેલા આહાર કરે અને પછીથી ઉત્પન્ન થાય ? ४०७ જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવાને વેદના, કષાય, અને મારાંતિક એમ ત્રણ સમુદ્ઘાત હાય છે જેમાંથી છેલ્લા સમુદ્દાત દેશથી તથા સથી થાય છે જ્યારે સથી એટલે કે દડાની જેમ પૂના શરીરને સર્રથા છેડી દે છે ત્યારે પહેલા સૌધર્મ દેવલાકમા પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે અને પછીથી આહાર કરે છે . પર તુ દેશથી સમુદ્ધાત કરે ત્યારે ઈયળગતિથી સમુદ્દાત કરતા કંઈક પ્રદેશે પહેલાના શરીરમા રહી જાય છે માટે ત્યાં જ આહાર કરીને પછી દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે ઇશાન દેવલાકમાં યાવત્ અનુત્તર વિમાનમાં અને છેવટે ઇષત્ પ્રાક્ભારા પૃથ્વીમાં પણ જાણવુ સાથેસાથ બીજી પૃથ્વીથી સાતમી પૃથ્વીના પૃથ્વીકાયક જીવા માટે પણ જાણવું. શતક ૧૭ ના ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ. 230 5 શતક ૧૭મું : ઉદ્દેશક-૭ ભગવતે કહ્યું કે, સૌધ કલ્પના યાવત્ સિદ્ધશિલાના પૃથ્વીકાયિક જીવેા મરણુ સમુદ્ધાતથી છઠ્ઠા ઉદ્દેશાની જેમ રત્નપ્રભાથી સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે. શતક ૧૭ના ઉદ્દેશા સાતમા પૂર્ણ 心心凉 Page #466 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭મું : ઉદેશક-૮-૯-૧૦-૧૧ ઉપર પ્રમાણે જ અપકાયિક જીવો અને વાયુકાયિક જીવો પ્રથમ પૃથ્વીથી સમવહન થઈને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને દેવકના તે બંને જ યાવત્ સાતમીમાં અપકાય તથા વાયુકાય તરીકે ક્રમશઃ ઉત્પન્ન થાય છે. શતક૧૭ને ઉદેશે આડે-નવ-દુશ-અગ્યિા પૂર્ણ utesnaypal woonrooms શતક ૧૭ મું : ઉદ્દેશક–૧ર એકેન્દ્રિય છે સમાન આહારવાળા, આયુષ્યવાળા તેમ સાથે ઉત્પન્ન થનારા નથી, શેષ પ્રથમ શતકના બીજા ઉદ્દેશાની જેમ સમજવું. તેઓ કૃષ્ણ-નીલ-કાપત અને તેજોલેશ્યાવાળા હોય છે, તેમાં પણ સેથી છેડા તેજલેશ્યાવાળા અનંત ગુણ વધારે કાત લેશ્યાવાળા, તેનાથી વિશેષાધિક નીલ વેશ્યાવાળા અને તેનાથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા જ હોય છે. - શતક ૧૭ નો ઉદ્દેશો બારમે પૂ. માં શતક ૧૭: ઉદ્દેશક ૧૩૧૪-૧૫-૧, ૬-૧૭ સેળમાં શતકની જેમ નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, વાચકુમાર અને અગ્નિકુમારોના આહાર અને ત્રાદ્ધિ માટે છે. શતક ૧૭નો ઉદેશ તેર-ચૌદ-પંદર-સાળ-સત્તર પૂર્ણ. - Page #467 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૭ મુ’: ઉદ્દેશક-૧૩ થી ૧૭ * સમાપ્તિ વચન છે શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૭માં શતકના ૧૭ ઉદ્દેશાની સંખ્યા પ્રમાણે ૧૭ પ્રકારે સંયમ પાળનારા સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધ સૂરીશ્વરજી મ. (કાશીવાળા )ના શિષ્યરત્ન, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાય— વ્યાકરણ-કાવ્ય—તી પન્યાસપદ્મ વિભૂષિત—ગણિવર્ય શ્રી પૂર્ણાનન્દવિજયે ( કુમાર શ્રમણ ) પેાતાના મતિજ્ઞાનના વિકાસાથે શ્રુતાનના લાભાથે, ભવભવાતરમાં પણ શ્રુતજ્ઞાનના–સંસ્કારાના ઉદયકાળના પ્રાપ્ત્યથ, દ્વાદશાંગીમાં સ શ્રેષ્ઠ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિભગવતી સૂત્રના મૂળપાઠ, ટીકાપાઠના આધારે, સામાન્ય માળ જીવાના કલ્યાણાર્થે સત્તર ઉદ્દેશા સાથેનું સત્તરમું શતક સમાપ્ત કર્યું. "l शुभ भूयात् सर्वेषा जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः શતક ૧૭ મું પૂર્ણ ૪૦૯ 13 Page #468 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું પ્રારભ્યતે : આ શતકમાં નીચે લખ્યા પ્રમાણે ૧૦ ઉદ્દેશ છે. (૧) જે પિતાના સ્વભાવે પ્રથમ છે કે અપ્રથમ ? (૨) વિશાખા નગરીમાં ભગવાન સમેસર્યા બીજો ઉદ્દેશ (૩) માતંદીપુત્ર અણગારના પ્રશ્નો સંબંધી ત્રીજે ઉદેશે (૪) પ્રાણાતિપાતાદિને થે ઉદ્દેશે (૫) અસુરકુમારની વક્તવ્યતા (૬) ગેળ આદિના વર્ણાદિ સંબંધી પ્રશ્નોત્તર (૭) યક્ષાવેશથી કેવળજ્ઞાની શું અસત્ય બોલે? (૮) અણગારની ક્રિયા માટેના પ્રશ્નોત્તર (૯) ભવિકદ્રવ્ય નૈયિકાદિ * (૧૦) સોમિલ વિપ્રનાં પ્રશ્નોત્તર * ૧, નમ્રતાપૂર્વક સમવસરણમાં આવવું.. ૨. પૂછેલા પ્રશ્નોના દેવાધિદેવે આપેલા જવાબો. ૩ આહંત ધર્મ સ્વીકાર્યા પછી મહાવીર સ્વામીએ વિશાળ અને વિસ્તૃત આપેલ દેશ વિરતિને ઉપદેશ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧ જીવ માત્ર પ્રથમ છે ? અપ્રથમ છે? રાજગૃહી નગરીમાં ભગવાન પધાર્યા છે. પ્રસન્ન થયેલી જનતા પિત પિતાના ઘરેથી નીકળી સમવસરણમાં આવીને Page #469 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧ , ૪૧૧ ભગવંતને વંદના–પયું પાસના કરે છે, ધર્મોપદેશ સાંભળે છે અને પિત પિતાના ઘરે જાય છે ત્યાર પછી વિનયાવન ગૌતમ સ્વામી પરમાત્માને વંદન નમન કરીને પૂછે છે કે હે પ્રભો ! પિતાના જીવત્વની અપેક્ષાએ જીવ પ્રથમ કે અપ્રથમ છે? બહુવચનનો આશ્રય કરી આ પ્રથમ કે અપ્રથમ છે? સિદ્ધને જીવ કે જેને આશ્રય કરી પ્રશ્ન કર્યો કે તેઓ પ્રથમ છે કે અપ્રથમ ? પ્રશ્નને આશય આ પ્રમાણે છે. ભવભવાતરમા અનેક ભ કર્યા પછી પણ જીવ પ્રથમ છે કે અપ્રથમ ? અર્થાત્ જેની ઉત્પતિ હોય તેની અપેક્ષાએ તે દ્રવ્ય પ્રથમ હોય છે અને જેની ઉત્પતિ ન હોય તે અપેક્ષાએ અપ્રથમ કહેવાય છે. જીવ કેઈ કાળે કેઈનાથી ઉત્પાદ્યન હોવાના કારણે પ્રથમ નથી, પરત અનાદિકાળથી અન તકાળ સુધી અનુત્પાદ્ય હોવાથી અપ્રથમ છે. આ કારણે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જીવ અને જી હમેશાને માટે અપ્રથમ છે અન તાનંત જીવેમાથી કે જીવ કેનાથી પ્રથમ જમ્યા? આવો પ્રશ્ન સર્વથા અસ્થાને છે, કેમકે જીવત્વ સદૈવ અજન્મા હોવાથી સંસારવતી બધાએ જીવ અનાદિકાળથી છે. આ માટે તેઓ અપ્રથમ છે. આની વિશેષ વક્તવ્યતાઓ, ૧૪ દ્વારે વડે કરવામાં આવી છે, તે આ પ્રમાણે જીવ, અનાહારક, ભવસિદ્ધિક, સંસી, વેશ્યા, દષ્ટિ, સ યત, કષાય, જ્ઞાન, ગ, ઉપગ, વેદ, શરીર અને અપર્યાપ્તિ . સિદ્ધના જી પ્રથમ છે કેમકે સિદ્ધત્વપદ કેઈ કાળે પણ પ્રાપ્ત ન હતું તેથી તેઓ પ્રથમ છે પણ અપ્રથમ નથી. અનાહારક અહીં આહાર વિનાના જીવો અનાહારક Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમજવા, જે સિદ્ધ અને વિગ્રહ ગતિ પ્રાપ્તના જીવા હાય છે. તેમાં પણ સિદ્ધના જીવા-અનાહારકની અપેક્ષાએ પ્રથમ છે, કેમકે આવું અનાહારકત્વ તેમને પ્રથમ જ પ્રાપ્ત થયુ છે જ્યારે વિગ્રહગતિ સમાપન્નક જીવે અનંતવાર કરેલું હાવાથી તે અપેક્ષાએ તે અપ્રથમ છે. ભવસિદ્ધિક :-અનાદિકાળથી જીવા ભવસિદ્ધિક જ હાવાથી અપ્રથમ છે. અભવસિદ્ધિક માટે પણ જાણવું. સંજ્ઞીદ્વાર :-વિકલેન્દ્રિયાને છેડીને નારકથી વૈમાનિક સુધીના જીવેા સ’જ્ઞીપણાને લઇ અપ્રથમ એટલા માટે છે કે પૂર્વ ભવામાં અન તીવાર સન્નિત્ય મેળવી ચૂકયા છે. એકલેન્દ્રિય તથા વિકલેન્દ્રિયે!ને સન્નિત્વના અભાવ છે તેવી રીતે અસની જીવ અને જીવેા પણુ અપ્રથમ છે કેમકે આ ભાવ પણ અનતીવાર પ્રાપ્ત થયેલેા છે. અસનીદ્રારમાં નૈરિયકથી લઈ વ્યંતર સુધીના સ'ની જીવા પણ અસરી ભાવે પ્રથમ છે. આ વાત ભૂતપૂર્વ ન્યાયથી જાણવી કેમકે અસંગી જીવેાના ઉત્પાદ બ્યંતર સુધીના સ'ની જીવેામાં પણ થાય છે. પૃથ્વી આદિના અસ'ની જીવાના અસની ભાવથી અપ્રથમ છે. જ્યારે સિદ્ધના જીવે પ્રથમ છે કેમ કે આ ભાવ તેમને પ્રથમ જ પ્રાપ્ત કર્યાં છે. સલેશ્ય:-જીવ અને જીવા આહારકની જેમ અપ્રથમ જાણવા. સિદ્ધો અલેક્ષ્યાભાવથી પ્રથમ છે. સમ્યગ્દષ્ટિ–આ ભાવ વડે જીવ પ્રથમ અને અપ્રથમ પણ હાય છે. અનાદિ મિથ્યાદૅષ્ટિ જીવ જ્યારે પ્રથમવાર સમ્યકૃત્વ Page #471 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧ ૪૧૩ પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ જાણવું. અને વમન કરાયેલું સમ્યક્ત્વ બીજી વાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ જાણવું એકેન્દ્રિયેને છેડી વૈમાનિક જી સુધી આ વાત જાણવી. કેમ કે તેમને સમ્યક્ત્વ નથી વિકસેન્દ્રિયને સાસ્વાદ ગુણઠ્ઠાણની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ થાય છે આ કારણે સૂત્રમાં એકેન્દ્રિયોને છેડડ્યા છે. શેષ જીવે બને છે સિદ્ધા–સમ્યગ્દષ્ટિભાવથી પ્રથમ છે કેમ કે સિદ્ધત્વ સહચરિત્ર સમ્યગ્દર્શન, મેક્ષગમન પ્રથમ પ્રાપ્ત થાય છે. સ યતદ્વાર–એક અને બહુવચનનો આશ્રય કરી કદાચ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. બીજા અનેક જીવોની અપેસાએ એક જીવ પ્રથમ અને અપ્રથમ હોય છે. અસંયત જીવ અપ્રથમ છે. આ પ્રમાણે સંયતાસંયત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એક અને બહુવચનની દષ્ટિએ પ્રથમ અને અપ્રથમ હેય છે. પ્રથમવાર દેશવિરતિની અપેક્ષાએ પ્રથમ અને ભવભ્રમણમાં અપ્રથમ હોય છે એટલે કે આ ભવથી પહેલા પણ જીવે દેશવિરતિ પ્રાપ્ત કરેલી છે. કષાયદ્વાર -અનાદિ કાળથી જીવ ક્યાયી હોવાથી અપ્રથમ છે. જ્યારે અકષાયી જીવ યથાખ્યાત ચારિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ છે અને બીજીવાર યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધના જ પ્રથમ છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ ભા: ૩ જ્ઞાનઢાર :–સમ્યગ્દષ્ટિની જેમ જ્ઞાની પણ પ્રથમ અને અપ્રથમ છે; કેવળજ્ઞાની કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રથમ છે. શેષ જીવે જ્ઞાનની પ્રથમ પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ અને પુનઃ પ્રાપ્તિના કારણે અપ્રથમ છે. ૪૧૪ સયેાગી જીવે અપ્રથમ છે અને અયેાગી પ્રથમ છે. સવેદી જીવા પણ અપ્રથમ છે અને અવેન્રી પ્રથમ જાણવા. સશરીર જીવે પણ અપ્રથમ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા પણુ અપ્રથમ જાણવા. અમને ઉપયેાગવાળા જીવેા અપ્રથમ છે. ચરમાચરમ માટેની વતવ્યતા ચરમ એટલે જેના સદા અંત થાય તે અને અચરમને અંત થતા નથી. જીવ માત્ર પેાતાના ‘જીવત્વ’ની અપેક્ષાએ નાશ પામતે નથી માટે તે અચરમ છે. સિદ્ધાત્મા પણ અચરમ છે. નારક કદાચ નરકગતિમાંથી નીકળીને મેક્ષમાં જાય તે અપેક્ષાએ ચરમ અર્થાત્ ફરીથી તેને નરકમાં જવાનું નથી અને ખીજા બધા નારકો અચરમ છે. યાવત્ વૈમાનિક સુધીના દડકો જાણી લેવા. આહારકપદમાં કદાચ ખીજા સમયે મેાક્ષમાં જાય તેથી તે ચર્મ, શેષ અચરમ Page #473 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧ ૪૧૫ સિદ્ધશિલામાં જવાથી જીવનું ભવ્યત્વ નાશ પામે છે માટે ભવસિદ્ધિક ચરમ છે, અભય સિદ્ધિક અચરમ છે. સણી અને અસંજ્ઞીને આહારકની જેમ જાણવા. લેશ્યાવાળાઓને પણ આહારકની જેમ જાણવા. સમ્યગ્દષ્ટિ દ્વારમાં જાણવાનું કે સમ્યફથી પતન પામ્યા પછી પણ ફરીથી સમ્યકત્વ મેળવશે તે અપેક્ષાએ અચરમ, અને સિદ્ધ સમ્યગ્દર્શનથી પડતા નથી માટે ચરમ છે. આવા સમ્યગ્દષ્ટિ નારને પણ ફરીથી સમ્યકત્વ પામવાનુ નથી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ - મિથ્યાદષ્ટિઓને આહારકની જેમ જાણવા એટલે કે નિર્વાણ પામશે તે મિથ્યાદષ્ટિ પણે ચરમ, શેષ અચરમ. - મિથ્યાષ્ટિ નારકે ફરીથી મિથ્યાત્વ સહિત નરકત્વ પામે નહી તે અપેક્ષાએ ચરમ, શેષ અચરમ. જેઓ ફરીથી સંયત બનતા નથી તે અપેક્ષાએ અચરમ છે. અસયં તેને આહારકની જેમ જાણવા. સકષાયી જીવે પણ આહારકની જેમ જે નિવાણું પામશે તે ચરમ છે જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ. હ પહેલે પૂર્ણ. છે. શતક ૧૮ને ઉદ્દેશ - ak Page #474 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક–ર કાર્તિક શેઠનું કથાનક વિશાખા નામની નગરીમાં “બહ પત્રિક” નામે ચૈત્ય હતું. ત્યાં એક દિવસે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા અને દેવ નિમીત સમવસરણમાં બિરાજમાન થયાં. પર્ષદા આવી, ધર્મોપદેશ થયો. તે સમયે હાથમાં વજી ધારણ કરેલા, પહેલા દેવકના શકેન્દ્ર ભગવાનના સમવસરણમાં આવી વન્દન–નમન કરીને ૩૨ પ્રકારનો નાસ્ત્ર વિધિ બતાવ્યો, સાથે આભિગિક દેવે પણ હતાં. નાટ્ય વિધિને સમાપ્ત કરી ઈન્દ્ર પિતાના વિમાનમાં બેસીને જ્યાંથી આવ્યા હતા ત્યા પાછા જતાં રહ્યાં. ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે ! આ ઈન્દ્ર મહારાજ કેણ હતા ? ઈન્દ્રપદ કેવી રીતે મેળવ્યું? તેમની આટલી મોટી ઋદ્ધિની પાછળ શું કારણ છે? શ્રાવક ધર્મી કેવો હોય ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે ધનાઢ્ય શેઠ હતું. જેને વ્યાપાર, રોજગાર માન-મરતબો ઘણે હતે યાવત્ તે શેઠ કોઈનાથી પણ ગાં ન જાય એટલે બીજા ધર્મવાળા કે સંપ્રદાયવાળાઓથી પરાભવ ન પામે તે હતે. વિશેષમાં બધાએ વ્યાપારીઓમાં કાર્તિક શેઠ અગ્રેસર હતે યાવત્ સૌમાં તેમનું આસન પહેલા હતું. તે પિતે પિતાની શ્રીમંતાઈના માલિક નહી પણ ટ્રસ્ટી હતાં. Page #475 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૨ ૪૧૭ માલિક અને ટ્રસ્ટમાં એટલે જ તફાવત છે કે માલિક પિતાની શ્રીમંતાઈને ઉપગ પોતાની ગૃહસ્થાશ્રમીને શણગારવાના અને પિતાના જાતભાઈ આદિની ગરીબાઈની પરવા કર્યા વિના પિતે એકલે જ કરનારો હોય છે. વ્યવહાર–ઈજ્જત-બડાઈ કે પોતાના પુત્ર-પુત્રીઓ શીઘ્રતાથી પરણી જાય તેટલા માટે ૧૫-૨૦ હજાર રૂપીઆ ખર્ચને પણ સમાજ પાસેથી માન– સન્માન અને સંઘવી તરીકેની “માળા”નું પરિધાન પણ પિતાના સ્વાર્થની ખાતરી કરી શકતો હોય છે. આવા પ્રકારનો શ્રીમંત દ્રવ્ય દયાને માલિક બની શકે પણ ભાવદયાળુ હોતે નથી, એ ભાઈસાબ જે કાંઈ કરશે, તેલ, લેવડ દેવડ કરશે આદિ ક્રિયાઓ પોતાના સ્વાર્થ પૂરતી જ કરશે. પિતાના નક્કી કરેલા સ્વાર્થની લક્ષ્મણ રેખાને ઉલ્લંઘી શકતું નથી. જ્યારે પૂર્વ પુણ્યના ઉદયથી મેળવેલી શ્રીમંતાઈ ઉપર ટ્રસ્ટીપણાને હક રાખનારો ભાગ્યશાળી શ્રીમંત સૌથી પહેલા પિતાની શ્રીમંતાઈને ઉપગ કેઈપણ જાતના સ્વાર્થ રાખ્યા વિના કે બદલાની ચાહના વિના પોતાના જાતિભાઈઓના, નોકરિના, મુનીમેના કે ખેડૂતોના લાભાર્થે કરશે. આવા ભાગ્યશાળીઓ કીર્તિદાન કરતા ગુપ્તદાનમાં શ્રદ્ધા રાખનાર હોય છે. પિતાના જાતિ તથા સ્વામી ભાઈઓને માટે મકાન બાંધી દેનારા હોય છે. કાર્તિક શેઠ પોતાની લક્ષ્મીને ટ્રસ્ટી હોવાથી તેનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે અક્ષરશઃ નોંધાયેલું છે “ જેમ પઢમા સળિયનગમ એટલે વણિક સમાજમાં કાર્તિક શેઠનું આસન સૌથી મોખરે પડતું હતું. શા માટે ? ‘णेगमटुसहस्सस्स बहुसु कज्जेसु य कारणेसु य कोडबेसुय एव जहा रायप्पसेण इज्जे चित्ते जाव चक्खुभूए' Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ એટલે કે એક હજાર આઠ વણિકના ઘણાં કાર્યોમાં, કારણમાં અને કુટુંબમાં તે કાર્તિક શેઠ હંમેશા સાવધાન થઈને તેમનું ભરણ-પોષણ કરતા હતા. તેઓ માનતા હતા કે, કેવળ ધર્મથી બીજાઓના સહાયક થવા કરતા પિતાની પાસે રહેલા ધનથી પિતાના અંગત સગા સંબંધીઓના કાર્યમાં તથા મુનીમેના તથા નોકર આદિના કાર્યોમા સૌનું ગાણું જીવન જે રીતે સુસંચાલિત, સુરક્ષિત રહે તે પ્રમાણે સૌને માટે સહાયક હતાં. સૂત્રકાર સુધર્માસ્વામી પિતે રાયપણી સૂત્રમાં આવેલા ચિત્ર સારથી પ્રમાણે કાતિક શેઠનું જીવન જાણવા માટે ભલા મણ કરે છે તે આ પ્રમાણે રાજ્યના હિત માટેની ચિંતામા, પરસ્ત્રી જેવા જઘન્ય પાપને રોકવામાં, બાળહત્યા કે ગર્ભ હત્યા જેવા હલકા પ્રકારના પાપમાર્ગોને અટકાવવામાં તથા પોતાના સગા સંબંધીથી આચરેલા લોક વિરુદ્ધ ક્રિયાએના પ્રાયશ્ચિત વગેરેની શુદ્ધિમાં તે કાર્તિક શેઠ મેથી હત” મેઘીનો અર્થ આ પ્રમાણે છે; ધાન્યના ખલામા એક થાંભલે ખેડવામાં આવે છે, તેને મેથી કહે છે, પછી બળદોને તે થાભલે બાધવામાં આવે છે અને ચારે બાજુના અનાજને તેઓ મસળે છે, એટલે કે આ બધી ક્રિયાઓમાં મેઘી જેમ મુખ્ય હોય છે તેવી રીતે કાર્તિક શેઠ પણ સૌમાં સુખી હોવાથી સમાજ-દેશ-ધર્મ-કુટુંબ આદિના શુભાશુભ કાર્યોમા સુખી હતું. પ્રમાણભૂત હતું અને સૌના કાર્યો કરીને જ શેઠ જપતે હતું. આ પ્રમાણે જીવન જીવતે શેઠ સૌને માટે પ્રિય હતો, શ્રમણોને ઉપાસક હતું, યાવત્ જીવજીવાદિ તત્વોના સારે જાણકાર હતા અને તપઃ કર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતે હતે. Page #477 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ: ઉદ્દેશક-૨ ૪૧૯ મુનિસુવ્રત સ્વામી તીથંકરનું આવાગમન : તે કાળે તે સમયે વીશમાં મુનિસુવ્રત સ્વામી તી કર ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યાં. દેવાધિદેવ પરમાત્માનું આગમન સાંભળીને પદા પાત પેાતાના ઘરેથી નીકળીને સમવસરણ તરફ આવી. તે સમયે કાર્તિક શેઠ પશુ સ્નાન કરી, અમુલ્ય વસ્ત્રાનું તથા આભૂષણાનું પરિધાન કરીને સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી બહાર નિકળ્યેા. હસ્તિનાપુરના મધ્ય ભાગમાં થઇને તે વનમાં આવ્યે અને ત્રણ પ્રદક્ષિણા કરી મન-વચન—કાયા વડે પયુ પાસના કરતા ચેાગાસને બેઠી. ત્યાર પછી ભગવ તે સંસાર વિમુક્તિની પાપ પ્રદર્શની, વૈરાગ્ય વધની, ધદેશના આપી. જે સાભળીને હુતુષ્ટ થયેલા કાર્તિક શેઠે ભગવંતને કહ્યું કે હે પ્રભો ! આપશ્રીનુ નિગ્રંથ પ્રવચન સત્ય સ્વરૂપ છે, મને રૂચ્યું છે માટે એક હજાર આઠ વિષ્ણુકાને પૂછીને તથા ગૃહસ્થાશ્રમને ભાર પુત્રાદિને સેાપીને આપશ્રીના ચરામાં દીક્ષા લેવાની ભાવનાવાળા થયા છું. ભગવંતે કહ્યું કે ધર્મના કાર્યોંમાં વિલંબ કરશે નહીં તે પછી તે શેઠને ભગવતે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજી થયે, ચિત્તમાં આનંદ પામ્યા, પ્રીતિમનવાળા થયા અને ભગવતને ફરી ફરીથી વંદન કરે છે, નમન કરે છે, અને વંદન નમન કરીને ભગવંત પાસેથી સહસ્રામ્રવનમાં આવ્યેા. ત્યાંથી પણ બહાર આવીને હસ્તિનાપુર નગરમાં જ્યા પેાતાનુ મકાન હતુ ત્યાં આવ્યે અને બધાએ વિષ્ણુકાને મેલાવીને કહ્યુ કે હે દેવાનુપ્રિયે ! અરિહંત પરમાત્માની વાણી સાભળીને, વૈરાગ્ય Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસિત થયેલે એ હું પ્રવજ્યા ધર્મ સ્વીકારવાની ઈચ્છાવાળે થયે છું. તે તમે બધા શું કરવા ધારે છે કે વ્યવસાય કરશે ? તમારી આ તર્ગત ઈચ્છા શું છે? અને તમારામાં શું શક્તિ છે? સારાંશ કે મારી દીક્ષા થઈ ગયા પછી તમે શું કરશો ? શેઠજીની વાત સાંભળીને તેઓએ જવાબ આપતા કહ્યું કે અમે પણ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છીએ માટે તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશું. ત્યારે રાજી થયેલા શેઠે કહ્યું કે જે આમ છે તે તમે ઘરે જાઓ અને પિત પિતાના પુત્રને ઘરબાર સોપીને બહુ જ આડબર સાથે મારે ત્યા આવે જેથી આપણે બધા ભેગા મળીને અરિહંત પાસે જઈ દીક્ષિત થઈએ વણિકો પોત પોતાને ઘરે જઈ, વ્યવહાર સંબંધીનું કાર્ય પતાવીને બહુ જ આડંબર સાથે તે બધા કાર્તિક શેઠ પાસે આવ્યા અને બધાએ મટી ઋદ્ધિ સમૃદ્ધિપૂર્વક જય જયકાર બોલાવતા મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યા વન્દન નમન કરી આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો ! “જન્મ–જરા અને મૃત્યુના ભયંકર રોગથી આખોએ સંસાર વ્યાપ્ત છે, ચારે તરફથી કામ–કોધ-માન-માયા અને લેભ જીવ માત્રને સતાવી રહ્યા છે, માટે અમે એકાતે દુઃખરૂપ સંસારને તિલાંજલી આપીને આપણું ચરણમાં દીક્ષિત થવા માગીએ છીએ.” ત્યારપછી ભગવંતે સૌને દીક્ષા આપી અને ધર્મોપદેશ આપતાં ભગવતે કહ્યું કે “હે દેવાનુપ્રિયે ! તમે આજથી સ યમધમી બન્યા છે. માટે સત્તર પ્રકારના સંયમને સુરક્ષિત રાખવા માટે-ઉપાગવંત રહેજો આજથી તમે મુનિ છે માટે મૌનધર્મને સંયમનું મૌલિક કારણ સમજી તેમાં મસ્ત રહેશે અને સંસારમાં રહેલા છકાય જાની રક્ષા એજ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ શતક ૧૮મું ઉદ્દેશક-૨ તમારે ધર્મ બનજે. અષ્ટ પ્રવચન માતા એ જ સંયમને ઉત્પન્ન કરનારી છે માટે તેનાં જતનમાં હમેશાં જાગૃત રહેજે. નવ બ્રહ્મચર્યનું બખ્તર, સમ્યજ્ઞાનની તલવાર, ચરિત્ર ઢાલ, પ્રત્યે બેધ્યાન કેઈ કાળે બનશે નહી. અને ઉપગપૂર્વક રહેજે, ભગવંતની આ પ્રમાણેની તથ્યવાણી સાંભળીને તે બધા મુનિઓ સંયમમાં સ્થિર થયાં. કાર્તિક શેઠ (યુનિ) અષ્ટ પ્રવચન માતાના પાલનમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં સ્થિર થયા અને સ્થવિર પાસેથી સામાયિકથી લઈ યાવત્ ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તથા છઠ્ઠ–અઠ્ઠમ–ચાર-દશ આદિની તપશ્ચર્યાથી ભાવિત થઈને બાર વર્ષ સુધી સંયમ પાળીને એક મહિનાની સંખના કરી ૬૦ ભક્તોનું અનશન કર્યું અને કાળ કરી સૌધર્મ ક૫માં સૌધર્મ વિહંસક–વિમાનમાં-ઉપપાત સભામાં–ઈન્દ્ર તરીકે જન્મ્યા છે, જ્યાં બે સાગરોપમની સ્થિતિ છે શતક ૧૮ ને ઉદેશે બીજે પૂર્ણ. એ Page #480 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૩ માકંદીપુત્ર અણગારના પ્રશ્નો ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની ઉપમાને ધારણ કરતી રાજગૃહી નામે નગરી હતી, ગુણશિલક નામે ચંદ્યાન હતુ. ભગવાન મહાવીરસ્વામી તે નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પાર્ષદા આવી, ધર્મોપદેશ થયો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના માર્કદીપુત્ર અણગાર હતા, જે સ્વભાવથી ભદ્રપરિણામી, ઉપશાત, કોઈ–માન-માયા અને લેભને પાતળા કરનાર, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરૂની આજ્ઞા પ્રમાણે સ યમધર્મને પાળનાર, તથા વિનય-વિવેકપૂર્વકની પર્ય પાસના કરનારા હતા. એક દિવસે ઈર્યાસમિતિના સંશાધનપૂર્વક, ભાષાસમિતિને સુરક્ષિત રાખતા તે મુનિએ સમવસરણમાં આવીને વંદન-નમનપૂર્વક પૂછયુ કે – સ્થાવર છો મનુષ્ય અવતાર મેળવીને મેક્ષમાં જાય? હે પ્રભે! પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિક કપિલેશ્યામાં રહ્યા છતાં, ત્યાંથી મરણ પામીને સીધે સીધા શુ મનુષ્ય અવતારને પામી શકે છે? શુદ્ધ સમ્યકત્વ મેળવી શકે છે? અંતે ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન મેળવી મેશમા જનારા થઈ શકે છે? સારાશ કે કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક છે નિરંતર મનુષ્ય અવતારમાં આવીને Page #481 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક–૩ ૪૨૩ થાવત્ નિર્વાણ પામી શકે? આ પ્રમાણે અપકયિક અને વનસ્પતિકાયિક માટે પણ પ્રશ્નો સમજી લેવા. જવાબમાં ચરાચર સંસારના જીવમાત્ર પ્રત્યે સર્વથા નિષ્પક્ષ, યથાર્થવાદી ભગવંતે કહ્યું કે, “માનંદીપુત્ર અણગાર તે છે માનવભવ સ્વીકારીને બધા કર્મોને ક્ષય કરી નિર્વાણ પામે છે. કુણલેશ્યાવાળા પણ ત્રણે પ્રકારના જીવો મનુષ્ય અવતારમાં આવીને મેક્ષ મેળવવા ભાગ્યશાળી બની શકે છે. જ્યારે અગ્નિકાયિક અને વાયુકાયિક જીવે ત્યાંથી મરીને સીધે સીધા મનુષ્ય અવતાર મેળવવાને યોગ્ય બનતા નથી. દંડક પ્રકરણની ગાથામાં પણ કહેવાયું છે કે મનુષ્ય ગતિને માટે ચાર ગતિએ સર્વથા ઉઘાડી છે જ્યારે અગ્નિકાય અને વાયુકાયિકે મનુષ્યભવ મેળવી શકતા નથી.” ભગવંત પાસેથી ઉપર પ્રમાણેને ખુલાસે મેળવ્યા પછી ખુશખુશ થયેલે માક દીપુત્ર મુનિ, જે સ્થળે બીજા મુનિરાજે બિરાજમાન હતાં ત્યાં ગયે અને ભગવાને આપેલે જવાબ કહી સંભળાવ્યું, પરંતુ ભગવંતના શ્રીમુખેથી પ્રત્યેક પ્રશ્નોને ઉત્તર સાભળવાની શ્રદ્ધાવાળા મુનિઓ માકંદીપુત્ર મુનિની વાતને સાચી નહીં માનતા તેઓ પરમાત્મા પાસે આવ્યા અને પૂછ્યું કે હે પ્રભે! જે વાત માકાદીપુત્ર મુનિએ કહી છે તે શું સાચી છે? આવું બની શકે છે ? ભગવતે કહ્યું કે હે મુનિઓ ! માકંદીપુત્ર મુનિની વાત સાચી છે ત્યાર પછી તે બધા શ્રમણો માકંદીપુત્ર મુનિ પાસે આવે છે અને સવિનય ક્ષમા માગે છે. ચરમકર્મની વક્તવ્યતા ત્યાર પછી તે માકેદી પુત્ર મુનિ ઉત્થાન શક્તિ વડે ઉભા Page #482 -------------------------------------------------------------------------- ________________ ४२४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા અને મહાવીર પ્રભુને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે હે પ્રભે! ભાવિતાત્મા કેવળી પિતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય–ગોત્ર અને નામ કર્મને વેદી રહ્યાં છે એટલે કે બાંધેલા કર્મોના રસને અનુભવ કરી રહ્યાં છે ત્યાર પછી પ્રદેશ અને વિપાકની આત્મ પ્રદેશથી નિર્જરા થાય છે. આ પ્રમાણે ત્રણે અઘતિ કર્મોની વેદના અને નિર્જરા થયા પછી પિતાના શેષ રહેલા આયુષ્ય કર્મના છેલ્લા ક્ષણ સુધી પહોચીને ઔદારિકાદિ શરીરને છેલ્લી તિલાંજલી દઈ રહ્યા છે તે શું? તે આયુષ્ય કર્મના છેલ્લા સમયમાં વેદન કરાતાં કમને “ચરમ કહેવાય છે અને પૂર્વના ત્રણે કર્મોનું વેદન કરાતાં તે કર્મો સૂક્ષ્મ હોવાથી સૂફમલેકને અવગાહિત કરીને રહ્યા છે? ભગવંતે “હામાં જવાબ આપે છે. અહીં પ્રશ્ન અને ઉત્તર એક જ સમાન હોવાથી પ્રશ્ન પિતે જ ઉત્તર રૂપે છે. નિરતિશય છદ્મસ્થ બે મુનિઓની નિજેરાને જાણે છે? ત્યાર પછી માકંદીપુત્ર મુનિએ ભગવંતને નિરતિશય છાથને માટે પૂછયું છે અને સૂત્રકારે પ્રજ્ઞાપના સૂત્રના ૧૫માં પદના ઈન્દ્રિય ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જાણું લેવાની ભલામણ કરી છે. સારાશ કે બે મુનિઓના નિર્જરાના પુદ્ગલોમાં રહેલા ભેદને નિરતિશય છદ્મસ્થ જાણતો નથી પરંતુ જે વિશિષ્ટ અવધિજ્ઞાની છે તે નિર્જરાના ભેદને જાણે છે-જુએ છે. દેવમાં પણ વિશિષ્ટ અવધિજ્ઞાની દેવ તે ભેદને જાણે છે પણ સાધારણ દેવે જાણતા નથી. જ્યારે સાતે Page #483 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૩ ૪૨૫ નરકના નારકે, દશ ભવનપતિઓ, પાંચ સ્થાવ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્ય વગેરે નિર્જરાના સૂક્ષ્મ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી. બંધ માટેની વક્તવ્યતા : માકંદીપુત્ર મુનિના પૂછવાથી ભગવંતે કહ્યું કે, “બંધના બે પ્રકાર છે.” (૧) દ્રવ્યબંધ અને (૨) ભાવબંધ. નેહપાશ આદિથી અથવા દ્રવ્યને અન્ય બંધ થાય તે દ્રવ્યન ધના પ્રયોગ અને વિશ્વસારૂપે બે ભેદ જાણવા. દેરડી આદિના પ્રયોગથી જે બંધ થાય તેને પ્રગબંધ કહેવાય છે અને સ્વાભાવિક રૂપે વાદળા આદિના બંધને વિસસાબંધ કહ્યો છે. તેમાથી વિસસાના સાદિક અને અનાદિક બે ભેદ છે. વાદળા આદિનો સાદિકબંધ છે અને ધર્માસ્તિકાયાદિને પરસ્પરને બંધ અનાદિને છે. પ્રગબંધ પણ શિથિલ અને ગાઢરૂપે બે પ્રકાર છે. ભાવબંધના બે પ્રકાર છે. મૂળ પ્રકૃતિબંધ અને બીજો ઉત્તર પ્રકૃતિબંધ. મિથ્યાત્વાદિના કારણે જીવ સાથે જે કર્મોને બંધ થાય છે તે ભાવબંધ કહેવાય છે. નારોથી યાવત્ વૈમાનિક સુધીના દંડકમાં બેને બંધ જાણવા. મૂળ અને ઉત્તરકમ પ્રકૃતિનું જ્ઞાન કર્મગ્રન્થાદિથી જાણી લેવું. પાપ કર્મોમાં ભેદની વક્તવ્યતા : માર્કદીપુત્ર મુનિએ પૂછ્યું કે હે પ્રભે' જીવે બાંધેલા, Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાનમાં બંધાતા અને ભવિષ્યકાળમાં બંધાશે તે ત્રણે કાળના કર્મોમાં શું ભિન્નતા છે? પરમાત્માએ “હા”માં જવાબ આપતા કહ્યું કે જેમ કઈ માણસ ધનુષ્યને હાથમાં લે છે, બાણ તેના પર મૂકે છે, દોરી કાન સુધી ખેંચે છે અને ઉપર જોઈને બાણ ફેકે છે, હવે આકાશ તરફ જતાં તે બાણની પહેલા સમયની ક્રિયામાં જે ભેદ છે તેના કરતા બીજા સમયમાં યાવત છેલ્લા સમયની ક્રિયામાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે જીવેના પ્રતિસમયના અધ્યવસાયે ભિન્ન ભિન્ન હોવાથી તેમનાં પાપકર્મો પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. નારકાની આહાર વક્તવ્યતા : ' ' * પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે નારક છે 'જે પુદ્ગલેને આહાર માટે સ્વીકારે છે, તેમાંથી અસંખ્યાત ભાગરૂપે તેમને આહાર કરે છે અને અનંત ભાગરૂપ પુદ્ગલેને છોડી દે છે. સારાંશ કે ગ્રહણ કરેલા બધા પુદ્ગલેનો આહાર કરી શકતા નથી. વૈમાનિક દેવે પણ ગ્રહણ કરાયેલા પગલેમાંથી અસં. ખાતમાં ભાગ ગ્રહણ કરે છે અને અનંત ભાગ છોડી છે. Now, - શતક ૧૮ નો ઉદેશે ત્રીજે પૂર્ણ ન quaunamunurnar voo* * Page #485 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૪ જીવના પરિભેગમાં શું શું આવે? રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભો! (૧) પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય. (૨) પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિરમણ. (૩) પૃથ્વીકાયિક છે યાવત્ વનસ્પતિકાયિક જી. (૪) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. (૫) સિદ્ધના છે. (૬) પરમાણુ પુદ્ગલ, (૭) લેશિ પ્રાપ્ત અણગાર. (૮) વિકલેન્દ્રિય જીવો. ઉપર પ્રમાણેના આઠ સંખ્યામાં જે જીવરૂપ છે, અજીવરૂપ છે, તે તે બધાએ શું જીવન પરિભેગમાં આવે છે? એટલે કે આ બધાઓનો પરિગ જીવાત્મા કરી શકે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તેમાંના કેટલાક જીવના પરિભેગમા આવે છે અને કેટલાક નથી આવતા. કારણ આપતાં કહ્યું કે પ્રાણાતિપાતાદિ યાવત્ મિથ્યાત્વશલ્ય વિરમણ ત જીવના શુદ્ધ સ્વભાવરૂપ હોવાથી ચારિત્રમોહનીય કમે દયના કારણભૂત કે કાર્યભૂત નથી. આ કારણે કેઈપણ જીવના પરિભાગમાં આવતા નથી. ધર્માસ્તિકાયાદિ ત્રણે તત્ત્વ સર્વથા અમૂર્ત હોવાથી, પુદ્ગલ પરમાણુ સૂક્ષ્મ હોવાથી કોઈના પરિ ભેગમાં આવી શકે તેમ નથી. તથા શૈલેશિ પ્રાપ્ત અણગાર Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને સિદ્ધ જીવ તે સમયે કેઈને પણ ઉપદેશ દ્વારા પ્રેરણાદિ કરતા ન હોવાથી પરિગ્ય નથી માટે જીવના પરિભેગમાં આવતાં નથી. - જ્યારે પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વશલ્ય જીવના અશુદ્ધ સ્વભાવરૂપ હોવાથી, જે સમયે કોઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ યાવતું મિથ્યાત્વશલ્યાદિ અઢારે પાપનું સેવન કરે છે ત્યારે તે જીવને ચારિત્રમેહનીય કર્મને ઉદય હોય છે. આ કારણે પ્રાણાતિપાતાદિ જીવના પરિભેગમાં આવે છે. તે જનક અને જન્મ સ્થાને રહેલ ભવભવાંતરના કરેલા ચારિત્રમેહનીય કર્મના કારણે જ હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન, પરિગ્રહની માયા, કોધાદિ કષા–રાગ, દ્વેષ, પૈશૂન્ય, પરપરિવાદ, અભ્યાખ્યાન, માયા મૃષાવાદાદિ પાપ કરે છે અને તે પાપ કરવાથી જીવ ફરી ફરીને ચારિત્ર મેહનીય કર્મને ઉપાર્જન કરે છે. માટે પ્રાણાતિપાતાદિ જીવના પરિભેગમાં આવે છે. સ્થાવર જીવેને પરિભેગ સર્વથા સૌ કેઈને સ્પષ્ટ છે. જેમકે રહેવાને માટે હાટ-હવેલી, માટલા, પત્થર, હીરા, સુવર્ણ, ચાંદી, તાંબા-પીત્તળ આદિ જે કામમાં આવે છે તે અને બીજા પણ અસંખ્ય પદાર્થો પૃથ્વીકાયિક જીના કલેવર છે. કુવા-વાવડી-નળ કે વર્ષાદિ આદિ દ્વારા અપકાયિક અને પરિભેગા થાય છે. જે વડે સ્નાન, રસોઈ, કપડા ધોવા, મકાન ધેવા, વાસણ માંજવા આદિ ક્રિયાઓમાં તે જીને પરિભેગ જીવ માત્ર કરી રહ્યો છે. ચૂલા, સગડી, પ્રાઈમસ કે ગેસ આદિથી ઉત્પાદિત અગ્નિકાયિક જીવને પરિગ સ્પષ્ટ છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૪ ૪૨૯ વિજળી, પંખા, હાથના પંખા કે રૂમાલવડે વાયુકાયિક જીને પરિભેગા થાય છે. - ઘઉં, ચણુ, બાજરી, મકાઈ, મગ, મઠ, ચણા, ચવલા, ચેખા, ભાજીપાલ, શાક, ફુટ આદિ તથા રહેવા માટેના મકાનમાં બારી-બારણું તથા ખુરશી-ટેબલ-સફા, પાટ–પાટલા આદિ અને પહેરવા માટે સુતરાઉ કપડા માત્રમાં વનસ્પતિકાયિક જીવને પરિગ કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી પહેરવાના કપડાં–મેજા-ગંજી આદિરૂપે વપરાતા કપડાઓમા “રૂને ઉપગ થાય છે જે વનસ્પતિકાય સિવાય ક્યાંય પણ આકાશમાંથી પડતા કેઈએ જોયા નથી કે અનુભવ્યા નથી પુસ્તક–પાના, પૂઠા આદિમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વનસ્પતિકાયના જ પુદ્ગલે હોય છે. ઈત્યાદિ અસંખ્ય પ્રકારે જીવ માત્રને પૃવીકાયિક જીને કે તેમનાં કલેવરને પરિભોગ સ્પષ્ટ છે અને સર્વથા અનિવાર્ય છે તે વિના જીવને જીવતા રહેવામાં ઘણી મુશ્કેલીઓ છે અથવા વિના મતે મર્યા વિના છુટકારે નથી. નોંધઃ-મનુષ્ય જાતિના પુણ્યને આધીન થઈને “પ્રકૃતિ જ્યારે આટલી બધી ઉદાર છે, જીવનપયેગી બધી વસ્તુઓને સમયે સમયે હાજર કરે છે, ત્યારે માણસ પણ ખરા અર્થમાં માણસ બનીને, માનવતાનો વિકાસ સાધીને, બીજા માન પણ મારા ભાઈઓ છે તેમ સમજી દયાભાવ કેળવીને પરિભેગમાં આવનારી વસ્તુઓ પ્રત્યે નિર્વ સભાવ-નિર્દયભાવ કે રાક્ષસીય ભાવને ત્યાગ કરી અનિવાર્ય રૂપે જ તે વસ્તુઓને પરિભેગ કરે તે સંસારમાં અમૃત તત્વના પ્રસારણમા કે મૈત્રીભાવની સાધનામાં કયાંય વાધો આવે તેમ નથી. જેમકે – . Page #488 -------------------------------------------------------------------------- ________________ ४३० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ (૧) પિતાના કુટુંબના પિષણ કે રક્ષણ માટે બે-ત્રણચાર-કમરાનું મકાન યદિ તમારી પાસે હોય તે બીજા મકાને માટે ઝખના કરીને માનવ જાતમાં વૈષમ્યવાદ વધારવાનું નિરર્થક પાપ શા માટે કરવાનું ? (૨) બે-ત્રણ લેટા કે એક ડેલ પાણીથી તમારું સ્નાન પતી જતું હોય તે નળના નીચે કલાક—બે કલાક બેસવાની શી જરૂર છે? ઉપગ વિના પણ નળને ઉઘાડે મૂકીને પાપના પિટલા તમારા માથા ઉપર શા માટે લે છે? , અગ્નિકાય કે વાયકાયનો ઉપયોગ યદિ મશ્કરી કે મેજ શેખ ખાતર કરવા ગયા તે નિરર્થક થતી તે જીની હત્યાથી તમારે આત્મા ભારી બન્યા વિના શી રીતે રહેશે? વનસ્પતિ કાય પ્રત્યે મર્યાદા છેડી દેવામાં તમે કેટલા નુકશાનમાં ઉતરશે તેની ગણતરી કેઈ દિવસે પણ ગુરૂ મહારાજે પાસે બેસીને કરી લેશે? આ કારણે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ભાવ દયાપૂર્વક અનિવાર્ય પદાર્થોને પરિભોગ કરવો પડે તે વાત જુદી છે પરંતુ નિર્વસ પરિણામવાળા થઈને યદિ સંસારમાં રહેશે તે પગલે પગલે પાપ છે. જેથી ભવાંતર બગડ્યા વિના રહેશે નહી. કષાયોની નિર્જરા માટેની વક્તવ્યતા હે પ્રભો! કયાની સંખ્યા કેટલી છે? | જવાબમાં ભગવંતે ક્રોધ-માન-માયા અને લેભ નામે ચાર કષા કહ્યાં છે અને તત્સંબંધીની શેષ વાત પ્રજ્ઞાપના સૂત્રનું Page #489 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૪ ૪૩૧ ચૌદમું કષાયપાદ જેવા માટેની ભલામણ કરી છે. ત્યાં કષાચેના ભેદાનભેદ બતાવી દીધા પછી આઠ કર્મોના ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને આશ્રય કરી તેમને ચય–ઉપચય બધ ઉદીરણ–વેદન અને નિર્જરા શબ્દોનું આયેાજન કરી તેમનાંથી થતાં આલાપકે આ પ્રમાણે સમજવાં. ચારે કષાના કારણે જીવો આઠે કર્મોને ચય કરે છે, કર્યો છે અને કરશે. ઉપચય કરે છે, ઉપચય કર્યો છે અને ઉપચય કરશે. બંધન કર્યું છે, બંધન કરે છે અને કરશે. ઉદીર્ણ કર્યા છે, કરે છે અને કરશે. વેદન કર્યું છે, કરે છે અને કરશે. તેવી રીતે નિર્જરણ કર્યું છે, કરે છે અને કરશે. વૈમાનિકે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. નારકેને આઠે કર્મોને ઉદય રહે છે અને ઉદિત કર્મો નિજેરાને પામે છે. સારાંશ કે જીવમાત્રને સત્તામાં રહેલા અને ગમે તે કારણે કે પોતાની મેળે ઉદયમાં આવેલા ચારે કષાયે વેરાઈને નિજીર્ણ થશે. એટલે ઉદયમાં આવેલા કર્મો નિજીર્ણ થાય છે. આ પ્રશ્નોત્તરને આટલે જ ખુલાસો અને સારી છે કે પ્રવાહબદ્ધ કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે અને નિર્જરા પામીને આત્મપ્રદેશથી છુટા પડે છે. તે સમયે જીવાત્માને યદિ મહમિથ્યાત્વ માયા કે સંસાર પ્રત્યેને રાગ રહેશે તે પહેલાના ઉદયમાં આવેલા કષાયે નાશ પામશે પણ બીજા ભયંકર કર્મો પણ બંધાવવાની લાયકાત ઉભી કરીને સમાપ્ત થશે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યુગ્મ કેટલા છે?' જવાબમાં ભગવંતે ચાર યુગ્મ કહ્યા છે તે આ પ્રમાણે કૃતયુગ્મ, એજયુમ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યાજમુગ્સ આ ચારે પારિભાષિક શબ્દો હોવાથી યુગ્મ અને આજનો અર્થ સ ખ્યાવાચક જાણ અન્યથા ગણિત શાસ્ત્રમાં યુગ્મ એટલે સમસંખ્યા (બે કી સંખ્યા) અને એજ એટલે વિષમ એકી સંખ્યા થાય છે. આ પ્રશ્નોત્તરમાં બંને સંખ્યાવાચક છે. ભાવાર્થ આ પ્રમાણે છે. સંખ્યા ચાહે લખી શકાય કે ન લખી શકાય તેટલી હોય પણ જેમાંથી ચાર-ચારની સંખ્યાને કામ કરતાં શેષ ચાર રહેવા પામે તે કૃતયુગ્મ કહેવાય છે. જેમ ૧૬-૩૨-૬૪–૧૨૮ આદિથી લઈ પલ્યોપમ કે સાગરોપમ પણ હોય પણ શરત એટલી જ છે કે તેમાંથી ચાર ચાર સંખ્યાને બાદ કરતાં શેષમાં ચારની સંખ્યા રહેવી જોઈએ. ઉપર પ્રમાણે જ ચાર ચારને ઓછા કરતા શેષ ત્રણ રહે તે તે જ કહેવાશે જેમ ૧૫–૧૯-૨૩-ર૭ આદિ. શેષ બેની સંખ્યા રહે તે દ્વાપચુમ કહેવાય છે. જેમ ૬-૧૦-૨૨ આદિ. એક શેષ રહે તે કલેજ કહેવાશે જેમ ૧૩–૧૭ આદિ. આ કારણે મેં કહ્યું કે આ ચારેને સંખ્યાવાચક સમજવા. નારકે શું કૃતયુમ છે? જન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમની અપેક્ષાએ ભગવંતે કહ્યું Page #491 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૪ ૪૩૩ કે જઘન્ય પદે નારકે કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદે જ રાશિ છે અને મધ્યમપદે ચારે શિવાલા છે. અસુરકુમારેથી સ્વનિત દેવેને પણ ઉપર પ્રમાણે જાણવા. વનસ્પતિકાયિક જ જઘન્યપદથી સામાન્યરૂપે અપદ છે અને નિયત સંખ્યા હોવાથી ઉત્કૃષ્ટ પદે પણ અપદ છે. કેમકે પરંપરા સંબંધથી વનસ્પતિકાયિકે. મોક્ષમાં પણ જાય છે માટે જઘન્ય અને ઉત્કૃષ્ટપદની સંભાવના નથી કેમકે નિયત સંખ્યારૂપ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાળાતરમાં પણ નારકાદિમા સંભવે છે, પરંતુ વનસ્પતિકાયિક જી હંમેશાં અનંતરાશિ રૂપે રહે છે માટે તેઓની સંખ્યા અનિયત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે હોતા નથી તેથી આ અપેક્ષાએ તેમને અપદ કહ્યા છે. પરંતુ મધ્યમપદે તે તેમને ચારે રાશિમાં સમાવેશ થઈ શકશે બેઈન્દ્રિય જીવે અત્યંત સ્તંક હોવાથી જઘન્યપદે કૃત યુમ છે, ઉત્કૃષ્ટપદે દ્વાપર યુગ્મ રાશિ રૂપે છે અને મધ્યમપદે ચારે રાશિમાં છે. ત્રણ અને ચાર ઈન્દ્રિયે જીવો માટે પણ ઉપર પ્રમાણે જાણવું. જ્યારે વનસ્પતિને ત્યાગીને શેષ સ્થાવરે બેઈન્દ્રિય જેમ જાણવા. શેષ નારકની જેમ. અંધકનો અર્થ વૃક્ષમાં રહેલે બાદર, અગ્નિકાય જાણો અને સૂક્ષમ નામકર્મના કારણે અલ્પાયુષ્યવાળા પણ છે. આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયે છતે. ધ્યાનાવસ્થામાં લીન થયાં.” આ શતક ૧૮ ને ઉદેશે ચોથે પૂર્ણ. Banana DODONTOR Page #492 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉશક–પ એક વિમાનમાં બે દેવોની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે? હે પ્રભે! એક જ અસુરકુમારાવાસમાં બે દેવે ઉત્પન્ન થયાં હોય તેમાથી એક દેવ સુંદર અને ક્ષણે ક્ષણે બીજાને જેવા લાયક હોય છે જ્યારે બીજો દેવ સાધારણ અને અશોભનીય હેય છે તેમાં કારણ શું છે? દેવલેક એક છે છતાં દેવામાં ફરક કેમ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવે બે પ્રકારના હોય છે. અને તે સ્થાનને પ્રાપ્ત કરતાં પહેલા પણ તેમના જીવન–ભાષા-વ્યવહાર જુદા જુદા હોવાથી બંધાયેલા પુણ્ય કર્મમાં પણ તફાવત હોય છે. (૧) અમાથી સમ્યગ્દષ્ટિ સમ્પન્ન. (૨) માયા મિથ્યાદષ્ટિ સમ્પન્ન. પહેલે દેવ સરળતા અને સમ્યગ્દર્શનની આરાધનાથી બંધેલું તીવ્ર રસવાળું વૈકિય નામકર્મ અને બીજાએ શકતા આદિ માયા મિથ્યાદર્શનના સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈકિય નામકર્મ. આ પ્રમાણે બંને દેશના નિમિત્તો જુદા જુદા હોવાથી બંનેના પુણ્ય કર્મોમાં પણ ફરક પડશે કેમકે સમ્યગુદર્શનની હાજરીમાં અશુભ કર્મોને બાધવાની લાયકાત ન હોવાથી તે સાધકનું જીવન અહિંસક, સંયમી, અને ધર્મ યુક્ત હોય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંતજીને Page #493 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૫ ૪૩૫ અભયદાન દેવાવાળ, દાન કરનાર અને તપોધર્મની આરાધના કરવાવાળો હોવાના કારણે જીવ માત્રને મિત્ર બનશે અને જે ઘણું જીને મિત્ર હોય છે. તેની પાસે જ રમણીયતા, દર્શનીયતા, પ્રશંસનીયતા હોય છે. માટે પહેલા દેવની બાહ્ય અને આત્યંતર સુંદર હોય છે. જ્યારે મિથ્યાદની આત્મા પાસે પાપમાને કંટ્રોલ કરવાપણું ન હોવાથી સ્વાભાવિક છે તેનું બાહ્યજીવન અને આંતજીવન હિંસક, દુરાચારી અને ભેગવિલાસી હોય છે. ફળ સ્વરૂપે ઘણું જીવોનું હનન કાર્ય કરતો હોવાથી ભવાંતરમા મળનારી સંપત્તિઓ પણ ઓછા તેજવાળી બીજાને જોવી ન ગમે તેવી અલ્પ માત્રામાં મળે છે આ પ્રમાણે ગૌતમ! પહેલા નંબરનો દેવ જ્યારે આભૂષણો, વસ્ત્રો આદિને ધારણ કરે છે ત્યારે તે સોને માટે દર્શનીય અને પ્રશસનીય બને છે. વ્યવહારમાં પણ એક ભાગ્યશાળીના શરીર પર રહેલા વસ્ત્રો, ભૂષણે અને ચમા, ઘડીયાળ આદિ શંભી ઉઠે છે અને તેજ કે તેના જેવી વસ્તુઓ બીજાના શરીર પર ફીટ થતી નથી. માટે તેને જોવા માટે કેઈ તૈયાર નથી પુણ્ય અને પાપના આ ચમકારા આપણા જીવનની પ્રત્યેક પળમા અનુભવાઈ રહ્યા છે માટે જૈન શાસને કહ્યું કે હે ભાગ્યશાલિન ! જ્યાં સુધી તમારા જીવનમાં પાપ માર્ગો બધ થયા નથી ત્યાં સુધી પુણ્યમાર્ગોને કઈ કાળે છેડશો નહી. ઉપર પ્રમાણેની વાત નાગકુમારના બે દેવ માટે યાવત સ્વનિતકુમાર દેવે સુધી જાણવું . બે નારકની ગુરૂકમિતા શા કારણે? એક જ નરકાવાસમાં ઉત્પન્ન થયેલા બે નારકમાંથી એક નારક જીવ મહાકમી અને મહાદના ભગવતે હોય છે અને Page #494 -------------------------------------------------------------------------- ________________ ४३६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજો અલ્પકમી અને અલ્પવેદનાવાળો હોય છે આમ શા માટે? કારણમાં કહેવાયું છે કે પહેલે નારક માયા મિથ્યાદષ્ટિ સપન્ન થઈને ઉત્પન્ન થયેલ છે અને બીજો અમાયી સમ્યગદષ્ટિ સમ્પન્ન થઈને અવતર્યો છે. આજે પણ આપણે સૌ સારના માનને પ્રત્યક્ષ કહી રહ્યા છીએ કે, દેવ દુર્લભ મનુષ્યાવતાર મેળવીને પણ તેમના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ ન હોવાથી તેઓ મેહ, માયા અને મિથ્યાત્વના ઘેર આધકારમા ભય કરમાં ભયંકર ગુપ્ત કે અગુપ્ત પ્રકારે પાપ કર્મો સેવી રહ્યા છે. બીજાને પણ પ્રેરક બને છે અને બીજાના પાપે જોઈને રાજી રાજી થઈ રહી છે. જ્યારે બીજા માનવે સમ્યકત્વનો પ્રકાશ મેળવેલ હોવાથી ઘર સંસારમાં રહેવા છતાં પણ ઉદાસીનભાવે, ન છુટકે કરવું પડે છે તેમ સમજીને કરશે, કરાયેલા કર્મોની માફી માગશે. આ કારણે હે ગૌતમ! બંધાયેલા પાપકર્મોમાં ફરક પડવાથી પહેલે નારક મહાકમી અને મહાવેદના ભેગવનાર અને બીજો અલ્પકમ અને અલ્પવેદનાને ભેગવનારે બને છે અસુરકુમારે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. મિથ્યાષ્ટિ સમ્પન્ન અસુરકુમાર દેવલેક પામીને પણ મહાકર્મી, મહાઆશ્રવવાળો અને મહાવેદનાને ભેગવતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. જે સમ્યકત્વ સમ્પન્ન હશે તે અસુરકુમાર અપકમી થાવત્ અલ્પવેદનાવાળો હોય છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવે મિથ્યાષ્ટિ જ હોય છે. ઉત્તર સમયમાં મરતે નારક કયું આયુષ્ય ભોગવશે પ્રશ્નને આશય એ છે કે અત્યારના સમયને નારક જીવ Page #495 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું -ઉદ્દેશક–પ ૪૩૭ જે પછીના બીજા જ સમયે મરણ પામી તિર્યંચ અવતાર લેવાનું હોય તે બેમાંથી કઈ ગતિનું આયુષ્ય ભોગવશે ? જવાબમાં ભગવતે કહ્યું કે બીજ સમયે મરનારે નારક એના પહેલાના સમયમાં નારક આયુષ્ય ભોગવી રહ્યો છે અને તિર્યંચ આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. સારાંશ કે નરકના જીવને પહેલા સમયે મૃત્યુ પહેલા નરકાયુષ્યનું સંવેદન છે અને બીજા સમયે જે સ્થાને જવાનું છે ત્યાનું આયુષ્ય ઉદયમાં આવવાની તૈયારીમાં છે. આ રીતે મનુષ્ય માટે પણ જાણવું. - અસુરકુમારો પણ દેવાયુષ્યનું વેદન કરે છે અને ચવીને પૃથ્વીકાયમાં જવાનો હોય તે ત્યાનાં આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. વૈમાનિકો માટે પણ આજ રીતે જાણવું. પૃથ્વીકાયિક તે ચાલુ ભવનું આયુષ્ય ભોગવે છે અને મરીને પુનઃ પૃથ્વીકાયમા જવાનું હોય તે ત્યાંના પર્યાયનું આયુષ્યકર્મ ઉદયાભિમુખે કરે છે. મનુષ્ય પણ ગ્રહણ કરેલા ભવનું આયુષ્ય ભોગવે છે અને બીજા સમયે પુનઃ ત્યાં જ જન્મવાને હોય તે તે આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. અમુક દેવ ઈચ્છા પ્રમાણે વિદુર્વણ કેમ કરી શકતું નથી ? એક અસુરકુમાર પોતાની ઈચ્છા પ્રમાણેની સુન્દર વિદુર્વણા કરે છે જ્યારે બીજો અસુર તે જ દેવાવાસમાં રહેતા હેવા છતા પણ તેમ કરી શકતું નથી Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ' જવાબમાં ભગવંતે કહ્યું કે અસુરકુમારે માયામિથ્યાષ્ટિ સમ્પન્ન અને અમારી સમ્યગુદૃષ્ટિ સમ્પન્ન એમ બે જાતના છે આમાંથી પહેલા નંબરના આસુરદેવનું પુણ્યકર્મ ઘણું ઓછું હેવાથી હજાર પ્રયત્ન કરવા છતા પણ સારામાં સારા રૂપની વિદુર્વણ કરી શકવાને માટે સમર્થ થતું નથી બીજાના દેખાદેખી સારું કરવા જાય છે તે પણ વિકુર્વણામાં ક્યાય વકતા-ક્યાંય કરૂપતા આવ્યા વિના રહેતી નથી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે એક માણસ સારી રીતે ધોતીયું પહેરવા માટે અને વટદાર પાટલી કરવા માટે ઘણો સમય બગાડે છે તે પહેરેલું ધોતીયું ભરવાડ જેવું જ લાગશે. એકની આંખે ચશ્મા એવા ફીટ થાય છે કે બીજાને જોવા ગમે છે ત્યારે બીજા માણસને ચહેરે જ એ છે કે ચશ્માની ફ્રેમ ગમે તેવી કિંમતી હશે તે તે શેભતી નથી. પ્રત્યુત કદરૂપી લાગશે અને બીજા પક્ષમાં પણ હસ્યા વિના તે ન જ રહે. જ્યારે સમ્યગ્દષ્ટિ દેવ ઈચ્છા પ્રમાણે વિમુર્વણા કરી સર્વત્ર શેભનીય બને છે. નોંધ : જેમના આન્તજીવન કષાયી, વિષયી અને સંસારની માયામાં ગળાડૂબ હોય છે, તે સારું કરવા ઇરછે છે છતાં તેમના હાથે વિવાહની વરસી થયા વિના રહેતી નથી, ભલું કરવા જતાં વૈર બંધાય છે, કેમકે તેમનાં મેરેમમાં પાપ છે. પાપ ભાવનાઓ છે, સ્વાર્થ છે અને માયામિથ્યાત્વ છે માટે સારું વિચારવા છતા પણ સારું કરી શકતા નથી. જશ લેવા જતા પણ અપજશ મળે છે. ભલું કરવા જશે પણ ભાગ્યમાં ભૂંડાઈ જ શેષ રહેશે. કારણ એ છે કે આતરજીવન જેવા રંગમાં રંગાયેલું હશે તેમને સંસાર વ્યવહાર પણ Page #497 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૮ મું : ઉદ્દેશક-પ ૪૩૯ તેવેા જ બનશે. જ્યારે સસારમાં રહેવા છતાં ભદ્રિક, સરળ અને પવિત્ર ભાવને માણસ થેડુ' કરશે પણુ જશ ઘણુ' મેળવશે અને ઇચ્છાથી પણ વધારે પોતાના સંસારમાં સુખ-શાતિ અને સમાધિ મેળવશે. માયામિથ્યાત્વનુ' સેવન કરતાં જેએ અસુરકુમાર દેવ થયા છે તેમના આત્માની વાસના પણ તેમની સાથે જ ગયેલી હાવાથી દેવલાકમા સરસતાને મેળવી શકતા નથી. આ કારણે જ જૈના ચાર્યા કહે છે, ઢોલ વગાડીને કહે છે કે હે માનવા ! તમે તમારા જીવનમાં ક્ષુદ્રતા, વક્રતા, પાપશીલતા, સ્વાર્થા ધતા અને ઉદરરિતાને કોઈ કાળે કેળવશેા નહીં. અન્યથા દેવ જેવા અવતારમા ગયા પછી પણ તમારૂ આન્ત ધ્યાન અને રૌદ્રધ્યાન તમારે પાલવ છેડે તેમ નથી. એટલે કે આવા પ્રકારની દેવગતિ પાપનુ કારણ બનશે. માટે મનુષ્યજીવન જે જંકશન જેવું છે તેને કોઈ કાળે બગાડશા નહીં. જેથી તે પછીના ૫–૨૫ સે કડાઢુજારા—લાખા-કરેાડા ભવ બગડવા ન પામે. ** શતક ૧૮ ના ઉદ્દેશા પાંચમા પૂર્ણ 牌 * Page #498 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૬ ગોળ આદિમાં વર્ણાદિક કેટલા? સૂત્રમાં ફાણિત શબ્દ છે જેને અર્થ નરમ ગોળ થાય છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ગેળ પદાર્થમા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલાં હોય છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! આ પ્રશ્નનો નિર્ણય નિશ્ચય અને વ્યવહાર નથી કરવાનું રહેશે કેમકે પદાર્થમાત્રનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે બે દૃષ્ટિએ છે. જેના માધ્યમથી પદાર્થને નિર્ણય સત્યાર્થ બની શકે છે પ્રમાણના એક દેશને નય કહેવાય છે. પદાર્થમાં એક જ ધર્મ (પર્યાય) રહેતું નથી પણ અનંત ધર્મો વિદ્યમાન હોય છે. તેમાંથી કેટલાક ધર્મો અસ્તિત્વ (વિદ્યમાનતા રૂપે) અને કેટલાક નાસ્તિત્વરૂપે (અવિદ્યમાનરૂપે) રહેલા હોય છે. જ્ઞાયક કેટલાક પર્યાને જ્યારે અસ્તિત્વરૂપે નિર્ણય કરવા માગે છે ત્યારે તેમાં શંકા પડે અથવા બીજારૂપે તે પદાર્થનો નિર્ણય કરવા ઈચ્છે ત્યારે તે પદાર્થ મા નાસ્તિવ રૂપે રહેલા ધર્મો પણ તે જાણવા માંગે છે. કેમકે નાસ્તિત્વ રૂપથી ધર્મોને જાણ્યા પછી જ પિતાના ઈષ્ટ પર્યાયને નિર્ણય કરવામાં સરળતા રહે છે. વ્યવહાર દષ્ટિને સમાપ્ત કરીને કેવળ નિશ્ચય દૃષ્ટિથી સત્યાર્થ મળતું નથી તેમ નિશ્ચય તરફ સર્વથા આખ બંધ કરીને વ્યવહાર માત્રથી કે આખે દેખાવા માત્રથી કરેલ નિર્ણય Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ શતક ૧૮મું: ઉદ્દેશકપણ સત્ય હોઈ શકતું નથી. કેમકે આંખ પદગલિક હોવાથી તેની શક્તિ મર્યાદિત હોય છે. પ્રશ્નના જવાબમાં સ્યાદ્વાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે નિશ્ચયદષ્ટિએ ગોળમાં પાંચ વર્ણ, બે ગંધ—પાંચ રસ અને બાદર સકંધ હોવાથી આડે સ્પર્શ હોય છે. કેમકે સંસાર ભરને એકેય અંધ કે પરમાણુ વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ વિનાને હેતે નથી. આપણું આંખ કમજોર હોય, મતિજ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા હોય અથવા આંખમા રોગ હોય તે ગોળમાં રહેલા પાચે વર્ણ ન દેખાય. તે રીતે જીભ, નાક કે સ્પર્શેન્દ્રિયામાં તે ઈન્દ્રિયાવરણ કર્મો જોરદાર હોય તે પણ પદાર્થમાં રહેલા રસ આદિના નિર્ણયમાં માણસ માત્ર ભૂલ ખાઈ જાય છે તેથી તે દ્રવ્યમા રહેલા વર્ણાદિને અભાવ હત નથી. - હવે કેવળ વ્યવહારનયથી તે ગેળ જોવા જઈએ તે બીજા વર્ણાદિ રહેવા છતાં પણ તેના પ્રત્યે ઉપેક્ષા અથવા તે સમય પૂરતી જાણવાની ઈચ્છા ન હોવાથી જ્ઞાયક કેવળ એટલું જ જાણવા માગે છે કે ગેળ શું મીઠે છે? ત્યારે વ્યવહાર નયથી કહેવાશે ‘હા’ ગેળ મીઠે છે. એનો અર્થ એ નથી કે ગોળમાં કેવળ મીઠે રસ જ હોય છે ? પણ વ્યવહારનયથી મર્યાદા એટલી જ છે કે અનંત પર્યાને ગૌણ કરી કેવળ તેમાં મીઠે રસ છે કે નહીં ? આટલી જ જાણવાની ઈચ્છા તે જ્ઞાયકમા છે. * ભ્રમર-ચતુરિન્દ્રિય છે અને વ્યવહારને કાળા રંગને છે જ્યારે નિશ્ચયન - પાચ વર્ણ, એ ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળે છે ? - ૧ - Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હળદર-વ્યવહારનયે પીતવર્ણવાળી છે. નિશ્ચયન ઉપર્યુક્ત વર્ણાદિવાળી છે. શંખ-વ્યવહારનયે વેત છે, માટે શંખ સફેદ, હળદર પીળી, ભ્રમર કાળે, ગેળ મીઠે આમ જે કહેવાય છે તે કેવળ વ્યવહાર નથી કહેવાય છે, અને લૌકિક ભાષા (અસત્ય મૂષા) છેટી હોતી નથી. જ્યારે નિશ્ચય ઉપર્યુક્ત જાણવી સુગંધ દ્રવ્યથી બનેલ વાસક્ષેપ (કેષ્ટપુટ) વ્યવહાર સુગંધ ગુણવાળે અને નિશ્ચયે ઉપર્યુક્ત જાણ. મૃતક શરીર-વ્યવહારે દુર્ગધ અને નિશ્ચયે ઉપર્યુક્ત. સુંઠ તિત રસવતી અને નિશ્ચયે ઉપર્યુક્ત. કપિત્થ-કેતું તુરા રસવાળે, કેરી ખાટી, ખાડ મીઠી, જ કર્કશ, માખણ મૃદુ-લેખંડ ગુરૂ, રાખ રૂક્ષ છે આ બધી ભાષા વ્યવહાર ન જાણવી. પરમાણુ પુદ્ગલમાં વર્ણાદિનું વર્ણન: હે પ્રભો ! પરમાણુ પુદ્ગલમાં વર્ણગંધ-રસ અને સ્પર્શની સંખ્યા કેટલી હોય છે? જવાબમાં ભગવતે કહ્યું કે તે પરમાણમાં પાંચ વર્ણમાંથી એક વર્ણ, બે ગંધમાંથી એક ગંધ, પાંચ રસમાંથી એક રસ અને આઠ સ્પર્શમાંથી બે સ્પર્શ હેય છે, તે આ પ્રમાણેસ્થિગ્ધ, રૂક્ષ, શતિ અને ઉષ્ણ. આ ચારે સ્પર્શમાંથી પરમાણુમાં Page #501 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક–૬ ૪૪૩ વિરૂદ્ધ સ્પર્શને છેડી જેમકે જે પરમાણુમાં સ્નિગ્ધત્વ હોય તેમાં રત્વ અને જેમાં શીતત્વ હોય તેમાં ઉષ્ણત્વ હોતું નથી માટે બે સ્પર્શ કહ્યાં છે. દ્વિદેશિક સ્કંધ માટે કહ્યું કે તેમાં કદાચ એક વર્ણ કે બે વર્ણ હેચ છે. કેમકે બે પરમાણુના સંબંધથી બનેલા સ્કંધમાં સમાન જાતિના બે પરમાણુ હોય તે અપેક્ષાએ એક વર્ણ અને વિભિન્ન જાતિના હોય ત્યારે બે વર્ણ પણ તેમાં રહે છે. આ પ્રમાણે આગળ માટે પણ જાણવું જે મૂળ સૂત્રમાં સ્પષ્ટ છે. # શતક ૧૮ને ઉદેશે છઠ્ઠો પૂર્ણ કરે Page #502 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૭ ચક્ષાવેશમાં કેવળી શુ મૃષાભાષા ખેાલે ? < રાજગૃહી નગરીમાં સમવસરણુસ્થ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભુ! ખીજા મતવાળાઓને એમ કહેતા સાંભળ્યા છે કે કેવળીના શરીરમાં યક્ષના આવેશ થતાં મૃષા અને સત્યામૃષા નામની બે ભાષા પણ ખેલે છે. મતલખ કે કેવળજ્ઞાન થયા પછી કેવળીના શરીરમાં યક્ષ (દેવ વિશેષ ) પ્રવેશ કરે છે ત્યારે યક્ષના કારણે કેવળી પણ મૃષા એટલે જૂહી ભાષા અને સત્યામૃષા એટલે સાચી ખાટી વાતા પણ કરે છે. તે તે લેાકનું ઉપર પ્રમાણેનુ ખેલવું શું વ્યાજખી છે? અર્થાત્ તેઓ જે કહે છે તે સાચુ છે? આમાં સત્યાથ શુ છે? તે આપશ્રી શ્રીમુખે કમાવે. જવામમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેનુ' આ કથન સત્ય નથી. કેમકે કેવળીભગવ તને કોઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શક્તા નથી માટે હે ગૌતમ ! કેવળીએ હરહાલતમા પણ મૃષા કે સત્યામૃષા ભાષા મેાલતા નથી, પણ સત્યાભાષા અને અસત્યામૃષા ભાષા જ ખેાલનારા છે. નોંધ : ‘સતિ ારને કાર્યોપત્તિ: ” આ ન્યાયે કારણાની વિદ્યમાનતા હાય ત્યારે જ કાર્યોત્પતિ થાય છે. જૂઠી ભાષા કે કાઇક સાચી અને કાંઇક જૂઠી ભાષા ખાલવામાં મૂળ કારણુ મેાહનીયક કામ કરે છે. કેવળીઓનુ મેહુકમ સમૂળ ખાખ થઈ ગયેલુ હોય છે એટલે કે મેહકના સ ́પૂર્ણ મૂળીયા મૂળમાંથી ઉખડી ગયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. Page #503 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭ ૪૪૫ તે પહેલા સાધક ગમે તેવા પ્રયત્ન કરે તે પણ કેવળજ્ઞાન મેળવી શકતું નથી. સંસારમાં જૂઠ પ્રપંચના ખેલ તમાશા જે કાંઈ થઈ રહ્યાં છે તે મેહકર્મી આત્માને આભારી છે. ચાહે પુત્ર મહ હોય, દ્રવ્યને મેહ હોય, યશકીર્તિને મેહ હય, પુત્ર-પરિવાર, ઉજ્વલ વસ્ત્ર પરિધાન કે અપટુડેટ રહેવાને મેહ હોય તે ઓછે-વત્તે અંગે પ્રકટ કે અપ્રકટરૂપે પણ તે માનવ અસત્ય બેલ્યા વિના કે વ્યવહાર કર્યા વિના રહેતું નથી. મત્સ્યલેકમાં જન્મેલા મનુષ્ય પણ જે પુણ્યશાળી હશે તે તેમનાં પુણ્યના કારણે પણ યક્ષ ભૂતાદિકે કાઈ પણ કરી શકતા નથી તે પછી પુણ્યકર્મની સીમા જ્યાં સમાપ્ત થઈ ગઈ હોય તેવા કેવળીને યક્ષાવેશ હોઈ શક્તો નથી પ્રયુત દેવ “દિય ” હર પળે કરેડ કરેડ દેવે જેમાં ભૂતે, થશે, પિશાચ, કિરે, ભૂત, ડાકણીઓ, પિશાચણીઓ ઉપરાંત સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ, ઈન્દ્રો, બ્રહ્મલેક દે હંમેશા ઉભા પગે તીર્થ કર દેવાની સેવામાં હાજર હોય છે, જેમાંથી કેટલાય દે તે રસ્તાના કાંટા-કાંકરા અને મોટા પત્થર આદિને દૂર કરે છે. કેટલાક દેવે તે રસ્તે સુગંધી પાણી છાંટે છે, કેટલાક રસ્તાની દુર્ગંધને દૂર કરી ધૂપદાણ આદિથી તે પ્રદેશને સુગંધમય બનાવતા હોય છે, જ્યારે બીજા દેવો ઢોલ, નગારા, વાંસળીઓ આદિ વાજિંત્રોના સંગીત કરનારા, કેટલાક નૃત્ય કરનારા, આદિ દેવદુંદુભીના નાદ વડે ચરાચર સંસારને કહેતા હોય છે–જગાડતા હોય છે કે હે માન! મો જો ઇમારવધૂચ માદવમેન' તમે જાગે, રજાઈ, Page #504 -------------------------------------------------------------------------- ________________ ४४६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગાદલાનો મોહ છેડો અને તીર્થકર દેના ચરણમાં આવીને તેમની સેવા કરી માનવજીવનનો લાભ મેળવે. ઉપધિ કેટલા પ્રકારે છે? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ઉપધિ કેટલા પ્રકારે છે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! ઉપાધિ ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે. કર્મોપધિ, શરીરાધિ અને બાહ્યોપધિ. આમાં પહેલી બે આત્યંતર ઉપધિ છે અને છેલ્લી બાહ્ય ઉપધિ છે તેની વ્યુત્પતિ આ પ્રમાણે છે. “ઉTધી તે સાતે બારમા ન સ ૩f: આત્મા જેનાથી સ્થિર થાય, કરાય તેને ઉપધિ કહે છે. કર્મોના ભારને કારણે શરીર ઉપધિની જેમ બાહ્ય ઉપાધિ પણ માનવને અત્યાવશ્યક એટલા માટે છે કે જે વિના કર્મચક્રમાં ફસાયેલે આત્મા આર્તધ્યાન વિનાને બની શક્તા નથી. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે જેની પાસે મકાન, વસ્ત્ર, ખોરાક, ભાંડ (વાસણ) કે પુત્ર પરિ વાર નથી તે બિચારાઓ જેવીસે કલાક આસ્તે ધ્યાનમાં ડૂબેલા હોવાથી રોટી, પાણે કે સ્ત્રી-પુત્ર, મકાન, વસ્ત્રાદિ મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા હોય છે. તેવા જ ધર્મધ્યાનથી શી રીતે બચી શકવાના હતા ? મનને સ્થિર શી રીતે રાખશે ? આનાથી વિપરિત પુણ્યાનુબંધી પુણ્યના માલિકને પણ આપણે જાણીએ છીએ કે તેઓ બાહ્યા સાધનને મેળવ્યા પછી ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને ઘરમાં દૂધ રોટલા છે છતા પણ એકાસણુ, આયંબિલ અને ઉપવાસાદિ કરી રહ્યા છે. ઘરમાં ગાદલા-રજાઈઓ છે તે એ સંવેગપૂર્વક પૌષધ પ્રતિક્રમણ Page #505 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭ ૪૪૭ કરે છે. ગુરૂઓના મુખેથી અરિહંતની વાણી સાંભળી પિતાની જાતને ધન્ય બનાવે છે અને ફરીથી દાન–શિયળ–તપ અને સારા ભાવો વડે ધર્મની આરાધના કરી રહ્યા છે-કરાવી રહ્યા છે અને કરવાવાળાઓને સહાયક પણ બને છે. મદિરે, જીર્ણોદ્ધારે, ઉપાશ્રયે, ઉપધાને આદિ કાર્યોમાં આગળ પડતો ભાગ લે છે. જ્યારે પાપાનુબંધી પુણ્યના માલિકે પાસે ઘણું છે છતા તેમનાં ઓટલે જ મુનિરાજોને પણ ખાલી હાથે જવું પડે છે ઉપરાંત સરસ્વતી પણ સાંભળવી પડે છે. આ બધુ જોયા પછી આવતા ભવમાં આર્તધ્યાન કરવું ન પડે તેટલા પ્રમાણમાં ધર્મધ્યાનની બેંક મજબુત કરી લેવી જોઈએ. નારને મહાભય કર પાપદય હોવાથી બાહ્ય ઉપધિને અભાવ હોય છે. માટે કર્મોપધિ અને શરીરે પધિ જ શેષ છે. એકેન્દ્રિયને નાકની જેમ સમજવા. શેષ દંડકેને ત્રણ પ્રકારની ઉપધિ જાણવી. બીજા પ્રકારે એટલે સચિત, અચિત અને મિશ્રરૂપે ઉપધિ ત્રણ પ્રકારે છે. નારકને ત્રણે ઉપાધિ કહી છે જેમકે તેમનું શરીર સચિત ઉપધિ છે જન્મ સ્થાન અચિત છે અને શ્વાસશ્વાસ મિશ્ર છે કેમકે શરીર સચિત છે અને શ્વાસોશ્વાસ પૌગલિક હોવાથી જડ છે. આ પ્રમાણે ૨૪ દંડ માટે જાણવું. પરિગ્રહ પણ ત્રણ પ્રકારે છે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહપ્રણિધાન કેટલા પ્રકારે છે? ભગવંતે કહ્યું કે મન-વચન અને કાયરૂપે પ્રણિધાનના ત્રણ પ્રકાર છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નક્કી કરેલાં આલંબનમાં એકાગ્રતા ધારવી તે પ્રણિઘાત છે નારક, અસુરકુમાર ચાવત સ્વનિતકુમાર સુધી જીવોને ત્રણે પ્રકારનું પ્રણિધાન જાણવું–સ્થાવરેને કાયપ્રણિધાન, વિકલેન્દ્રિયોને વચન અને કાય. શેને ત્રણે જાણવા. દુપ્રણિધાન પણ એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને ક્રમશ: એક બે અને શેષ જીવેને ત્રણ પ્રકારના છે. સુપ્રણિધાન, મનુષ્યોને ત્રણ પ્રકારે જાણવું. શેષ ૨૩ દંડને સુપ્રણિધાન ન હોવાનું કારણ આપતા કહેવાયું છે કે સર્વવિરતિ અને દેશવિરતિ મનુષ્યને હવાથી ચારિત્ર છે. ચારિત્રારાધન છે. તે કારણે મનઃશુદ્ધિ હોવાથી સુપ્રણિધાનને સદ્ભાવ છે. મક શ્રાવક સંબંધી વકતવ્યતા અને ચર્ચા : તે કાળ અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી, ગુણશિલક નામે ચૈત્ય હતું, તેનાથી વધારે દૂર નહીં અને નજદીક નહીં એવા સ્થાને અન્ય ગૃથિકે એટલે બીજા દર્શનને માનનારા પરિવ્રાજકે વગેરે રહેતા હતા, જેઓ પરસ્પર આ પ્રમાણેની ચર્ચા કરતાં હતા કે “કેવળજ્ઞાન પામેલા મહાવીરસ્વામી પચાસ્તિકાયની જે પ્રરૂપણ કરે છે તેને આપણે શી રીતે સાચી માની શકીએ ? આ બધી વાત સાતમા શતકના દશમા ઉદેશાની જેમ જાણવી. તે આ પ્રમાણે –પંચાસ્તિકાયમાંથી ત્રણને અચેતન અને અરૂપી- માને છે તથા જીવને સચેતન અને પુદગલને રૂપી માને છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કેઈને પણ આંખે દેખાતા પદાર્થો નથી માટે તે રૂપ છે? અરૂપ છે? આ બધી વાતે સુસંગત શી રીતે થાય? . -' Page #507 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૭ ૪૪૯ તે સમયે રાજગૃહીમા “મદ્રક” નામે શ્રમણોપાસક એટલે શ્રાવક રહેતે હવે, યાવત્ જીવાદિ તત્વો સારે જ્ઞાતા અને જૈન શાસનને પરમ વફાદાર ભક્ત હતા. તે જ સમયે પરમપાવની જ્ઞાનરૂપી ગંગામાં જીવ માત્રને પવિત્રતમ બનાવતા ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને અનેકાનેક દેશથી, દિશાઓથી જનસમૂહ પરમાત્માની વાણી સાંભળવા માટે આવ્યું. આ વાત જ્યારે મક્ક શ્રાવકે સાંભળી ત્યારે પ્રસન્નચિત્ત થયેલે તે સ્નાનપાણી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી દેવાધિદેવને વંદન-નમન કરવા સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી પ્રસ્થાન કર્યું. જ્યાં પરમતાવલંબીઓ પિતાના ઘરેથી બહારના ઓટલે બેઠા હતાં, તેમની નજદીક થઈને જતાં મને જોયા પછી તેઓ તેમની પાસે ગયા અને આ પ્રમાણે બેલ્યા કે હે દેવાનુપ્રિય શ્રાવક! તમારે ધર્માચાર્ય શ્રમણ મહાવીરસ્વામી જે અસ્તિકા માટે વાત કરે છે તે શું સાચી હોઈ શકે? જવાબમાં શ્રાવકે કહ્યું કે કેટલાક પદાર્થો અદશ્ય હોવા છતાં પણ તેમનો અભાવ હોઈ શકતો નથી. જેમ પર્વતની ગુફામાં રહેલે અગ્નિ સૌને માટે અદશ્ય (અતીન્દ્રીય) છે તે પણ ધૂમાડાથી આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ તેમ ધર્માસ્તિકા પોતપોતાના અનુગ્રહાદિ કાર્યોથી અનુમાનિત થાય છે એટલે કે તે પ્રત્યક્ષ (ચક્ષુચર) ન હોય તે પણ તેમનાં કાર્યોથી તેમના સદ્ભાવની સત્તા માનવામાં વાંધો આવતો નથી. શ્રાવકે આ વાત આટલી સ્પષ્ટતાથી સમજાવવા છતાં પણ અભિગૃહીત મિથ્યાત્વના કારણે તેઓએ પોતાને આગ્રહ છેલ્લા નથી. પ્રત્યુત કહે છે કે હે શ્રાવક! તું જિનદેવને ઉપાસક Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હેવા છતાં પણ ધર્માસ્તિકાયાદિક પદાર્થોની યથાર્થતાને પણ જાણી શકતું નથી તેથી તારી શ્રમણોપાસકતા પણ કેવી ? પરંતુ અરિહંતનું તત્વજ્ઞાન સમજીને બેઠેલે શ્રાવક આમ બીજાઓથી ગાંયે જાય તેવું ન હતું માટે ખૂબ શાંત થયેલા શ્રાવકે તેમને પૂછયું કે – મદ્રક –હે આયુષ્યમાતો! પ્રત્યક્ષ ચાલતા એવા વાયુકાયના રૂપને તમે જોયું છે ? જાણ્યું છે? અન્યયૂ:-હે શ્રાવક! વાયુકાયના રૂપને અમે જોઈ શકતા નથી. મક્કઃ-પુગલમાં રહેલે ગંધ શું ઘ્રાણેન્દ્રિય સાથે રહે છે ? અન્યયૂ :-“હા” તે ગંધ ધ્રાણેન્દ્રિય સાથે રહે છે. મક્ક –તે ગંધ ગુણને તમે પ્રત્યક્ષ જોઈ શકે છે? અન્યયૂ :-પવનથી આવેલા ગંધ ગુણને અમે જોતા નથી. મક્ક –અરણિકાઇમાં રહેલા અગ્નિને તમે જોઈ શકે છે? અન્યયૂ :-કાગત અગ્નિને અમે જોઈ શકતા નથી. મદ્રક –સમુદ્રના પેલા નાકે રહેલા અદશ્ય પદાર્થોને તમે જોઈ શકે છે? અન્યય્ – સમુદ્રના પિલા કિનારે વિદ્યમાન અદક્ય પદાર્થો હોવા છતાં પણ અમે જોઈ શકતા નથી. મક –દેવલોકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકે છે? અન્યયુ ત્યાંના વિદ્યમાન પદાર્થોને અમે જોયા નથી. મક્ક –હે આયુષ્યમ! અથવા તમે કે બીજા કેઈ પણ છદ્મસ્થ જે પદાર્થોને જાણવા કે જોવા માટે સમર્થ નથી, તેટલાં માત્રથી તે પદાર્થોને અભાવ શી રીતે માની શકીએ? Page #509 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ* : ઉદ્દેશક-૭ ૪૫૧ યદિ પ્રત્યક્ષ દેખાતા પદાર્થાના અસ્તિત્વને જ સત્ય માનીએ તે વાયુ અને દેવાના અભાવ પણ માન્યા વિના છુટકારો નથી. તેમ છતાં પણ તમે પેાતે વાયુના, કાષ્ટગત અગ્નિના, સમુદ્રના પેલે પાર રહેલા પદાર્થાના કે દેવલેાકના દ્રવ્યાના અભાવ માનવા તૈયાર નથી તેા પછી ધર્માસ્તિ કાયાદિ ઘણા પદાર્થા એવા છે કે જે આપણા જેવા છદ્મસ્થાને માટે સથા અદૃશ્ય છે. છતાં પણ તેના કાર્યાથી તેમના સદ્ભાવ માનવેા પડે છે. ઉપયુ ક્ત પ્રમાણે અન્ય યૂથિકોને નિરૂત્તર કરી મદુક શ્રાવક ભગવાનના સમવસરણમાં આવ્યે અને વંદન-નમન તથા પર્યું`પાસના કરીને એકાગ્રચિત્તે ઉભા રહેલા શ્રાવકને દેવાધિદેવે કહ્યું કે હું શ્રમણેાપાસક 1 તમે આજે ઘણું સારૂ કર્યુ, અન્ય યૂથિકોને તમે જે કહ્યુ તે ખરાખર કર્યું - છે. સર્વથા સત્ય કહ્યું છે. ધર્માસ્તિ કાયાદિ અદૃશ્ય હાવાથી યિદ તમે તેમને કહ્યું હાત કે ‘હું” તે અસ્તિકાયાને જોઉં છું તે અથવા સંસારના ઘણા પદાર્થો, હેતુઓ, પ્રશ્નો અને ઉત્તરા છદ્મસ્થને અજ્ઞાત હાવા છતા, અદૃષ્ટ હેાવા છતાં પશુ એમ કહે કે હું તેમને જાણું છું, જોઉં છું તે તે છદ્મસ્થ અહિંની અને તેમના પ્રરૂપેલા ધની આશાતના કરનારા બને છે. તત્ત્વાને ન જાણવા છતાં પણ શ્રોતાઓની આગળ એમ કહે કે હું તે તત્ત્વાને જાણુ છુ તા તે કહેનારા કેવળી ભગવંતેાની આશાતના કરે છે. માટે હું શ્રાવક ! તમે ઠીક કર્યું તેમને સારી રીતે જવાબ આપ્યા છે. ભગવ'તની વાણી સાંભળીને હષ્ટ-તુષ્ટ અને પુષ્ટ થયેલા શ્રાવક નમન-વંદન કરી પેાતાના ઉચિત સ્થાને બેસી ગયે Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ પદાને ભગવતે ધમ કહ્યો અને ખુશ ખુશ થયેલી પદા પેાત પેાતાના સ્થાને ગઇ. ત્યાર પછી ભગવંતને વંદન-નમન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! મઠ્ઠ શ્રાવક શુ આપશ્રીની પાસે મહા વ્રતધારી બનશે ? ભગવંતે ‘ના' ફરમાવતાં કહ્યું કે તે શ્રાવક દેશ વિરતિ ધર્મને આરાધતા કાળ કરી સ્વર્ગે જશે અને ત્યાથી મહાવિદેહ ક્ષેત્રમા જઈ દીક્ષા અ‘ગીકાર કરી સિદ્ધ યુદ્ધ યાવત્ નિર્વાણુ પામશે. મ િક દેવાની વિધ્રુવ ણા માટેની વિશેષતા : હે પ્રભે ! મહર્ષિક કોઈ દેવ પેાતાના જ શરીરમાંથી હજાર પુરુષાની વિણા કરી તેમની સાથે સગ્રામ કરવા સમ છે ? જવાબમા ભગવતે ‘હા' કહી છે, જે દેવે પેાતાના હુજારા શરીરેશને વિધુ વ્યા છે તે બધાએમાં જીવ એક જ છે કે જુદા જુદા જીવા છે ? જવાખમાં કહેવાયું કે હુંજારા શરીરમાં જીવ એક જ છે જે બધાએ શરીરા સાથે સમધિત છે. ' વિકૃવિત હજારા શરીરમાં જે અંતર (અ ંતરાલ) છે તે શું એક જ જીવના સંબંધમય છે કે અનેક જીવેાના સંબ’ધવાળું છે ? જવાબમા કહેવાયું કે જે જીવના વિષુવે લા હજાર-શરીર છે તેના અંતરાલ પણ તે જ જીવ સાથે સંખ`ધિત છે. T વચમાં રહેલા અંતરાલમાં કોઈ જીવ વડે કે શસ્ત્ર વડે દુખ ઉપજાવી શકે છે.? . હાથ વડે, પગ . ~ "4 Page #511 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું ઉદ્દેશક-૭ ૪૫૩ જવાબમાં કહેવાયું કે “આ અર્થ ઠીક નથી” એટલે કે આઠમા શતકના ત્રીજા ઉદેશામાં કહેવાયેલા અર્થ પ્રમાણે કે પણ જીવના પ્રદેશને કોઈ હણી શકતો નથી. મારી કે કાપી શકતું નથી. દેવાસુર યુદ્ધ શું શાસ્ત્ર સંમત છે? હે પ્રભે! દેને તથા અસુરને પરસ્પર યુદ્ધ કરવાનો અવસર આવતું હશે? હા”માં જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! વાય gવ સંસાર: સ સત્ર સંસાર” આ કારણે ચાર ગતિમા રખડનારા જીવને કષાય હોવાથી પરસ્પર વેરવિરોધલડાઈ આદિ તત્વોનું દેવું સ્વાભાવિક છે માટે કહું છું કે દેને તથા અસુરને પણ કઈ કઈ સમયે યુદ્ધ હોય છે. શસ્ત્રો માટે ફરમાવતા પરમાત્માએ કહ્યું કે દેવે પુણ્યશાળી હોવાથી જે સમયે જે વસ્તુને સ્પર્શ કરે તે શસરૂપે બની જાય છે. યુદ્ધ કરવાના આશયથી તૃણ-કાક આદિને સ્પર્શ કરતાં તૃણ પણ શસ્ત્રરૂપે બનવા પામે છે. જેમ દાઠાની થાળીનો સ્પર્શ કરતા જ સુલૂમ ચક્રવર્તીને થાળી શસ્ત્રરૂપે બની ગઈ હતી, તેમ દેને માટે પણ જાણવુ. જ્યારે અસુરકુમારે પાસે વૈકિય શક્તિથી વિકુલા શસ્ત્રો હમેશાં હાજર જ હેાય છે. કેમ કે બીજા દેવે કરતા તેમનું પુણ્ય કમજોર હોય છે. પુણ્યકમ હોવાથી દેવો લવણસમુદ્રને, ઘાતકીખડને કે ચકવર દ્વીપને ચારે તરફ ચક્કર મારીને શીધ્ર પોતાના સ્થાને આવી શકવા માટે સમર્થ છે. ત્યારપછી તે દેવ આગળ જાય છે પણ ચારે બાજુ ફરતો નથી. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાનાં કમેની નિર્જરાઃ ભૌતિક સુખમાં મનુષ્યો કરતાં આગળ વધેલા દેવે પણ સંસારી હોવાથી તેમના આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મોની શુભ પ્રકૃતિ રૂપ વર્ગણ લાગેલી જ છે. તેમાંથી તેમની નિર્જરાને ક્રમ નીચે પ્રમાણે છે : જે કમશાની નિર્જરા વાનવ્યંતર દેવે એક સે વર્ષમાં કરે છે. અસુરેન્દ્રોને છેડી ભવનપતિ દેવ બસે વર્ષમાં કરે છે, અસુરકુમારે ત્રણ વર્ષમા, જ્યોતિષ્ક ચાર સો વર્ષમાં, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર પાંચ સે વર્ષમા, સૌધર્મ અને ઈશાનના દેવે એક હજાર વર્ષમાં, સનસ્કુમારે અને મહેન્દ્રો બે હજાર વર્ષમા, બ્રહ્મલેક અને લાતક દે ત્રણ હજાર વર્ષોમાં, મહાશુક્ર અને સહાર દેવે ચાર હજાર વર્ષમાં, આનત પ્રાણત અને અશ્રુત દેવે પાચ હજાર વર્ષમા, નીચેના રૈવેયક દેવ એક લાખ વર્ષમાં, ઉપરના ત્રણ લાખ વર્ષોમા, વિજય–વૈજયંત જયંત અને અપરાજીત દેવે ચાર લાખ વર્ષોમાં તથા સર્વાથે સિદ્ધ દેવ પાંચ લાખ વર્ષોમાં અનંત કમને ખપાવે છે. * શતક ૧૮ને ઉદેશે સાતમા પૂ. જ Page #513 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૮ ઉપયોગવંત મુનિને કંઈ ક્રિયા લાગશે? રાજગૃહી નગરીમાં સમવસરણુ ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે 1 સંયમમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલે મુનિ ઇસમિતિપૂર્વક યુગમાત્રદષ્ટિયુક્ત થઈ રસ્તે જતું હોય અને તેમનાં પગ નીચે કુકડીનું–બતકનું કે નાનુ કેઈ જીવ આવે અને મુનિના પગથી દબાઈને મરી જાય ત્યારે હે પ્રભો! તે મુનિને ઐપથિકી ક્રિયા લાગશે? કે સાંપરાયિકી કિયા? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે મુનિને સાંપરાયિકી ક્રિયા ન લાગતા કેવળ ઐર્યાપથિકી કિયા જ લાગશે. જેનું વિશદ વર્ણન પહેલા ભાગમાં થઈ ગયું છે. નોંધ • ક્રિયા દ્વારા થતાં કર્મનું બંધન પરિણામે ઉપર રહ્યું છે કેમકે જ્યા ચિકાશ હોય છે ત્યાં જ રજ ચાટે છે પણ સૂકા થાભલા પર ચેટતી નથી અને જે તે અલ્પ પ્રયત્નથી ખરી પડે છે તે પ્રમાણે રાગદ્વેષ વિનાના જીવને ક્રિયા થવા છતાં પણ કર્મબંધન થતું નથી. સર્વથા નિર્દોષ નોકરના હાથે પારણું અકસ્માત તૂટી જાય અને બાળક મરી જાય તે પણ બાળકને મારવાનો ઈરાદો જરા પણ ન હોવાથી તેના પર હજાર પ્રયત્નો કર્યો પણ કેસ લાગુ પડતું નથી ઓપરેશન થિયેટર પર રોગીને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે મરી જાય તો પણ ડેકટર ઉપર ફેજદારીની એક પણ કલમ લાગુ પડતી નથી. બીજી તરફ ખૂનના ઈરાદાથી ધારીયું લઈને બીજાની પાછળ પડનારને પોલીસ પકડશે અને ખૂન ન કર્યું Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ તે ગુનેગાર કહેવાશે આ પ્રમાણે વ્યવહારના કાયદાઓથી પણ જાણી શકીએ છીએ કે હત્યાનો ભાવ હોય તે જ હત્યાનું પાપ લાગે છે. | મુનિરાજોનું જીવન અષ્ટપ્રવચનમાતાની આરાધનાપૂર્વકનું હેવાથી કેઈ પણ જીવને મન-વચન કે કાયાથી મારવાની ભાવનાવાળા નથી હોતા. માટે ભગવંતે કહ્યું કે મુનિના પગે વિરાધના થવા છતા પણ તેમને સાંપરાયિકી ક્રિયા નથી લાગતી ગૃહસ્થ પણ સમ્યકત્વના પ્રકાશમાં આવી ગયું હોય તે તેના નિર્ધ્વસ પરિણામે નાબૂદ થઈ જવાના કારણે ગૃહસ્થાશ્રમની ક્રિયાઓ કરવા છતાં પાપનું બંધન બહુ જ અ૯પ હોય છે અને તે પણ પ્રતિક્રમણ કર્યા પછી ખંખેરાઈ જાય છે समदिट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि । अप्पो सि होइ बद्धो जेण न निद्धधस कुणइ ॥ જૈન મુનિઓ શું બાળ છે? તે કાળે તે સમયે રાજગૃહી નગરી હતી. ગુણશિલક નામનું ચદ્યાન હતું. પૃથ્વીશિલા પટ્ટક હતું. તેનાથી બહુ દુર નહિ અને બહુ નજદીક નહિ એવા બીજા મતના અનુયાયિઓ (અન્ય મૂથિકે) રહેતા હતાં. તે સમયે ભગવાન મહાવીરસ્વામી ત્યાં પધાર્યા, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે અને સૌ પિત પિતાને ઘેર ગયાં. તે સમયે દેવાધિદેવના મોટા શિષ્ય ગૌતમસ્વામી ઢીંચણ ઉચાં રાખીને એટલે કે બે પગ ઉપર બેઠા હતાં અને ધ્યાનસ્થ Page #515 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ સુ' : ઉદ્દેશક-૮ ' હતાં. તેમની પાસે અન્ય યૂથિકા આવ્યા અને સાક્ષેપપૂર્ણાંક આ પ્રમાણે મેલ્યા કે • હું આય ! તમે જૈન મુનિએ મનવચન અને કાયાથી સયમ વિનાના છે ! યાવત્ અવિરત, અપ્રતિ હત પાપકમી છે, ત્રિદ’યુક્ત છે, માટે એકાત ખાળ છે!' ૪૫૭ ત્યારે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યુ કે ‘ અમે કયાં કારણે અસ યત યાવત્ એકાંત માળ છીએ ’? ; ત્યારે તેઓએ કહ્યું કે, તમે એક ગામથી ખીજા ગામ માટે અવરજવર કરી છે તે સમયે તમારા પગ નીચે કેટલાય જીવા મરી જાય છે. ઈત્યાદિ વાતાના જવાખમાં ગૌતમે કહ્યું કે અમે જ્યારે વિહાર કરીએ છીએ ત્યારે ઇર્યાંસમિતિપૂર્વક ઉપયાગના ખ્યાલ રાખીને ચાલીએ છીએ માટે જીવ હિંસાના સભવ અમને જૈન મુનિએને નથી. કેઇપણ જીવને અમે ઉપદ્રવિત, પીડિત, ૬.ખિત, સંઘટ્ટિત, પરિવર્તિત કે સ્પર્શ આદિનાં કારણે અમે પ્રાણી વધથી મુક્ત છીએ, પરંતુ તમે લેકે અસંયમી હાવાથી ધમધમ કરતાં ચુ' નીચુ જોતા ઉપયેગ રહિત ચાલેા છે, શરીરે સ્નાન કરે છે, કુળ ભાજી તેાડીને, છુંદીને, ખાફીને ખાએ છે, કંદમૂળાદિનું ભક્ષણ કરે છે, લાકડાના ખડાઉ પગમાં પહેરીને ચાલેા છે! તે સમયે લાકડાથી કેટલાય ક્રીડા, મંકોડા ચગદાઈને મરી જાય છે. પુષ્પા તાડો છે, માળા અનાવા છે અને ગળામાં પહેરી છે, ચૂલા સળગાવીને રસોઈ પાણી કરે છે અને ભાંગ, અફીણ, ચરસ, ગાંજો પીવે છે અને ગૃહસ્થાશ્રમમાં રહીને પુત્રાદિના પિતા પણુ અનેા છે માટે તમે જ અસયમી છે, જીવવધક છે, ચાવતા પાપાના Page #516 -------------------------------------------------------------------------- ________________ છ ટર-ટુ- ૩ ' 'મ ૫૪ - - - - - - ર રર માંપાન કબજે કેes! ર ા છે. આ કારણે અનyro - જ છે ! એમ ન નિ નથી, કારણ કથા એક નાનું એ ચા નથી, માટે પાપના ટાર છે કે માત્ર ક બ બ થી હાથ ન નિ કહેવાય છે. તમે ત્રિા છ માટે આ છે ! આ કામ શીનકામીએ તે અન્ય યુથિને સર્વથા નિકાર કર્યા અને બળવંન પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા દઈ નંદ-નાને કયાં વાર ભાવને કહ્યું કે હે ગૌતમ! તે સારૂ કર્યું. અન્ય કર્યું. કેમ કે મારા ઘણા શિષ્ય છદ્મસ્થ ટાવાથી એ સુથિકને તમારી જેમ નિરૂતર કરી શકતા નથી માટે ગંગ! ને સારું કર્યું. છાથ | પરાણુંને જણે છે? જવામાં ભેગવંતે કહ્યું કે, કેટલાક છ પુદ્ગલ પરમાન છે પણ જોઈ શકતા નથી કેટલાક એ જાણતા પણ નથી અને જેના ' નથી, કેમકે શ્રુતજ્ઞાની હોય અને ઉપરોગી હોય તેઓ અજ્ઞાનથી પુદગલ પરમાણુને જાણે છે પણ પ્રત્યક્ષ કરી શકતા નથી, તે પછી જ્ઞાન અને ઉપયોગ વિનાના છદ્મ માટે અવકાશ કથાથી રહિ? ક્રિપ્રદેશિકથી લઈને સખ્યાત પ્રદેશી ઔધને માટે પણ લાગવું સારાંશ તેવા સંખ્યાત પ્રદેશ ક છે પણ પ્રકા થતાં નથી અનંત પ્રદેશ ધોને આ મુનિ કહ્યું કે. અવધિજ્ઞાની છારથ - કંધને જાણે છે અને Page #517 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક–૮ ૪૫૯ (૨) શ્રતજ્ઞાની છદ્યસ્થ સ્પર્ધાદિથી જાણે છે પણ નેત્રથી જોઈ શતા નથી કેમકે –“શ્રતે Íમાવ:” (૩) કેઈ છદ્મસ્થ સ્પર્શાદિથી જાણ નથી પણ દેખે છે. દુરસ્થ પર્વત દેખાય છે પણ સ્પર્ધા નથી. (૪) અંધ છદ્મસ્થ જાણતે અને તે પણ નથી. ઉપરના ચારે ભાંગાઓ અનંત પ્રદેશી કંધને માટે જાણવા. જ્યારે પરમાણુ ને તો અવધિજ્ઞાની જાણે છે પણ જોતા નથી. પરમાવધિજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે પરમાણુને જોઈ શકતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. કારણમા કહેવાયું છે કે જ્ઞાન સાકાર અને દર્શન નિરાકાર છે. બને આપસમાં વિરુદ્ધ ધર્મવાળા હોવાથી સમાન કાળને સંભવ નથી. આવા પરમાવધિ અન્તર્મુહૂર્ત પછી કેવળી થવાના હોય છે. કેવળી પણ જે સમયે જાણે છે તે સમયે જોઈ શકતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. કેમ કે એક સમયમાં બે કિયા હોતી નથી. પર શતક ૧૮ નો ઉદેશે આઠમે પૂણ. . Page #518 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક–૯ ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની વકતવ્યતા : રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભે ! આ સંસારમાં શું ભવ્ય દ્રવ્ય નારકે છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! ભવ્ય દ્રવ્ય નારકે હેય છે. “પવિતુ ચોથો મળ:” આ સૂત્રને સરળાથે આ છે કે વર્તમાનમાં તે જીવ મનુષ્ય કે તિર્યંચના અવતારમાં છે અને ત્યાંથી મરીને નરકમાં જવાનું હોય તેને “ભવ્ય દ્રવ્ય નૈરયિક” કહેવાય છે, જે ત્રણ પ્રકારે છે – (૧) એક ભવિક:-ચાલ ભવ પૂર્ણ કરી તત્કાળ બીજા ભવે નરકમાં જવાનો હેય. (૨) બદ્ધાયુષ્ક –ચાલુ ભવમાં આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતા નરકનું આયુષ્ય કર્મ બાંધનારા. (૩) અભિમુખ નામ ગોત્ર –પૂર્વ ભવને ત્યાગ કરી નારક આયુષ્ય અને નામ ગોત્રનું વેદના સાક્ષાત્ કરી રહ્યા હેય. ભવિષ્યકાળમાં નારક થવાના હેય અને ગૃહીત એટલે ચાલુ ભવના પર્યાયને છોડ્યા પછી નારક થવાના હોય તે ભવ્ય દ્રવ્ય નારક કહેવાય છે. આ વ્યાખ્યાથી એટલું વધારે જાણવાનું કે જે એ ભૂતકાળમાં નરક પર્યાને ભેગવ્યા હોય તેમને સમાવેશ આમાં કરવાનો નહિ. પણ પછીના ભવમા જે નરકમાં જશે તેમને જ ભવ્ય દ્રવ્ય નારક સમજવા. Page #519 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૮મું: ઉદ્દેશક-૯ ૪૬૧ ભગવંતે કહ્યું કે દે તત્કાળ નરકમાં જતા નથી તેમ નારક પણ તત્કાળ પાછે નરકમાં જતો નથી, માટે મનુષ્ય કે તિર્થ ચને જ નરકમાં જવાની ચેગ્યતા છે સારાંશ કે અત્યારે તે જીવ ભલે ને મનુષ્ય કે તિર્યંચ હોય તે પણ તે નારક કહેવાશે આ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર દેવે સુધી જાણવું, તિય ચ, મનુષ્ય કે દેવ મરીને પૃથ્વીકાયિક થવાને હોય તેને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે, વિષય વાસના, પરિગ્રહ અને તેમાં આસક્ત થયેલાં દેવે પણ ચવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે જ્યાં થિ જ સ. મસર રક્ષપિળો સાથ ઉવેવકન્નતિ, વતિય એટલે એકેન્દ્રિય અવતારને પામેલે જીવ પાંચ, પચ્ચીસ, સે, હજાર, લાખ કે કરોડની સંખ્યામા પરમાત્માની ગ્રેવીસીઓ થાય ત્યાં સુધી તેને ત્યાંથી બહાર નીકળવાનું ભાગ્યમાં રહેતું નથી. આ પ્રમાણે અપૂકાય અને વનસ્પતિકાય માટે પણ જાણવું. વિશેષમાં એટલું કે વનસ્પતિકાયને પ્રાપ્ત કરેલે દેવ અનત ચોવીસી થયા પછી કદાચ ફરીથી મનુષ્ય અવતાર મેળવવા ભાગ્યશાળી બની શકશે. ' - દસ કેડાડી સાગરોપમમાં એક એવીસી થાય છે, ત્યારપછી બીજી ચોવીસી થવામાં આટલે સમય પસાર થયા પછી બીજી ચેવીસી થાય છે. આ પ્રમાણે અનંત ચોવીસી થયે તે જીવને વનસ્પતિકાયમાથી બહાર નીકળવાને અવસર મળશે. મનુષ્ય કે તિ"ચ જીવ, વાયુકાયિક, તેજસ્કાયિક કે વિશ્લેન્દ્રિય થવાને હોય તે ભવ્યદ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને વિકલેન્દ્રિયની સંજ્ઞાથી સંબંધિત થશે અને નારકે, તિર્યંચે, મનુષ્યો કે દેવ મરીને તિર્યંચ કે મનુષ્ય અવતારમાં આવવાના હોય તેમને ભવ્ય દ્રવ્ય તિર્યંચ કે મનુષ્ય પણ કહી શકાય છે. શેષ વાણ વ્યંતર–તિષ્ક–વિમાનિક આદિને માટે પણ જાણવું. આયુષ્યની સ્થિતિ કેટલી છે? ભવ્ય દ્રવ્ય નારકની જઘન્ય આયુષ્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે કે અન્તર્મુહૂર્તની આયુષ્ય મર્યાદાવાળા સંસી કે અસંજ્ઞી મરીને નરકમાં જવાના હોય તે ઉત્કૃષ્ટથી એક પૂર્વ કરેડ વર્ષની સ્થિતિવાળા સંશી તિર્યંચ કે મનુષ્ય મરીને નરકમાં જવાના હેય તેમની પૂર્વકેટિ આયુષ્ય મર્યાદા જાણવી. ભવ્ય દ્રવ્ય અસુરકુમારે માટે જઘન્યથી સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યને ઉદ્દેશી અંતર્મુહૂર્તની છે અને ઉતરકુરૂ આદિ યૌગલિકેને લઈ ત્રણ પાપમની ઉત્કૃષ્ટથી જાણવી. યાવત્ સ્તનિક દેવે સુધી જાણવું. ભવ્ય પૃથ્વીકાયિકે અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિવાળા છે, અને ઉત્કૃષ્ટથી કાંઈક વધારે બે સાગરોપમની કહી છે. આ વાત ઈશાન દેવે માટે જાણવી. દ્રવ્ય અપૂકાયિકે પણ ઉપર પ્રમાણે જાણવા કેમકે ઈશાન સુધીના દેવે પૃથ્વીકાયિક થઈ શકે છે તે અપ્રકાયિક થતાં પણ તેને કેણ રેકી શકવાના હતા? દ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક નારકની જેમ જાણવા. દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યો જઘન્યથી અતર્મુહૂર્ત અને Page #521 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૯ ઉત્કૃષ્ટથી નરકમાંથી નીકળીને આ સ્થાનને પ્રાપ્ત કરે તે કારણથી ૩૩ સાગરોપમની જાણવી. મનુષ્યની તેવી રીતે જાણવી. વિશેષમાં સાતમી નરક અને અનુતર સિદ્ધ વિમાનવાસી પણ મનુષ્ય બની શકે છે. કેવળજ્ઞાન રહિત બીજા મહાજ્ઞાનીઓને માટે પણ સર્વથા અગમ્ય, તીર્થકર દેવની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે પ્રભે! આપશ્રીની વાણું યથાર્થ છે. આપે કહ્યું તે જ સત્ય છે. અમે નિઃશંક થઈને નિગ્રંથ પ્રવચન શ્રદ્ધામાં લઈએ છીએ એમ કહી પોતાના ધ્યાનમાં સ્થિર થયા. આ શતક ૧૮નો ઉદેશે નવમે પણ terrarirannannat Page #522 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક–૧૦ આસન્ન ભવ્યતાના પરિપાક માટે અને કેવળજ્ઞાનની આરાધનામાં સરળતા થાય તે માટે આ દસમે ઉદ્દેશે ઠંડા કલેજાથી વાંચવે, જેમાં ઘણું ચિત્ર વિચિત્ર પ્રશ્નો ઉપાદેય હોવાથી જાણવા લાયક બનશે. સોમિલ દ્વિજને ચર્ચાત્મક વિષય અને સ્વીકારેલા બાર વ્રતને વાચવાથી વ્રતની ભાવના થશે. પ્રાણાતિપાતાદિ પાપ કેટલા ભયંકર ફળ દેવાવાળા છે તે જાણવાનું મળશે. અસીધારા પર ચાલતા મુનિએ શુ છેવાય છે? વૈકિય લબ્ધિસમ્પન્ન મુનિઓને માટેના પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! તલવારની કે બીજા કેઈ શસ્ત્રની ધાર પર બેસવાને માટે સમર્થ છે, પણ પત્થર પર પડતાં અસ્ત્રાની ધાર જેમ બુઠ્ઠી થઈ જાય છે તેમ મુનિઓની વૈક્રિય લબ્ધિના કારણે તલવારની ધાર પણ બુઠ્ઠી થઈ જાય છે, માટે તેઓ દાતા નથી–ભેદાતા નથી શેષ બધી વાતે પાંચમા શતકના સાતમા ઉદ્દેશાની જેમ પહેલા ભાગમાંથી જાણી લેવી શું પરમાણુ વાયુકાયથી સ્પષ્ટ છે? પરમાણુ વાયુકાયને સ્પર્શે છે કે વાયુકાય પરમાણુને સ્પર્શે છે? એટલે કે પરમાણુથી વાયુ વ્યાપ્ત છે કે વાયુથી પરમાણુ વ્યાપ્ત છે? Page #523 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦ ૪૬૫ જવાખમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ વાયુથી સ્પષ્ટ થાય છે. વાયુકાય પરમાણુથી વ્યાપ્ત નથી, કેમકે પરમાણુ પ્રદેશ રહિત હેાવાથી સૂક્ષ્મ છે અને વાયુ મહાન છે, યાવત્ અમ ખ્યાત પ્રદેશ સુધી ઉપર પ્રમાણે જાણવુ અનંત પ્રદેશી સ્કંધ યદિ વાયુથી મહાન હશે તેા વ્યાપ્ત થશે. સૂક્ષ્મ સ્ટ ધથી વાયુ વ્યાપ્ત નથી. તેવી રીતે મશકના પ્રત્યેક છિદ્રો વાયુકાયથી ભરેલા હેાવાથી મશકથી વાયુકાય સૃષ્ટ નથી પણ વાયુકાયથી મશક સ્પૃષ્ટ છે. રત્નપ્રભા પૃથ્વીની નીચે કાળા-ધાળા, નીલા-પીળા અને દુગાઁ ધ અને સુગંધ, તીખા, કડવા, કષાય, ખાટા અને મીઠા તથા કશ, મૃદુ, ગુરૂ, લઘુ, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ અને રૂક્ષ દ્રવ્યેા છે તે બધા પરસ્પર ગાઢ ખોંધાયેલા, સમુદૃાયરૂપે ખધાચેલા પરસ્પર સ્પર્શીને રહેલા છે, યાવત્ સાતમી પૃથ્વી અને સિદ્ધશિલાની નીચે પણ આ પ્રમાણે જાણવા. સેામિલ દ્વિજની વક્તવ્યતા : તે કાળે તે સમયે વાણિજ્ય નામે નગર હતુ દ્રુતિ પલાશ ચૈત્ય હતું. ત્યા સામિલ નામે દ્વિજ રહેતા હતેા જે શ્રીમત, ખીજાથી પરાજય ન પામે તેવા, યાવત્ વેદ-વેદાંતના પારગામી હતા તેના પાચસે શિષ્યા હતા જે તે વાસત્વ ધર્મને ભજનારા હતાં. તે સમયે ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી આદિ માટી પ ́દાપૂર્ણાંક વિહાર કરતા ભગવાન મહાવીરસ્વામી વાણિજ્ય ગામમા પધાર્યા. પદા આવી. દયાસાગર પ્રભુએ ધપદેશ કર્યાં. સાભળીને ખુશ થયેલી પ`દાએ ભગવંતને વદન નમન અને પર્યું`પાસન કર્યું . Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે સમયે સેમિલને આ વાતની ખબર પડી કે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે, તે હું પણ તેમની પાસે જાઉં અને જુદી જુદી જાતના પ્રશ્નો પૂછીશ અને તેમને જવાબ યદિ યથાર્થરૂપે આપશે તે ભગવતની પર્ય પાસના કરીશ, અન્યથા તેમને નિરુત્તર કરીશ. આમ નકકી કરીને સ્નાન કર્યું, વસ્ત્રો પહેર્યા, મંગળ પ્રાયશ્ચિત કર્યા અને ઘરથી બહાર આવ્યા. પિતાના શિષ્યોને સાથે લઈને દૂતિ પલાશ ઉદ્યાનમાં આ અને છેડે દૂર ઉભે રહીને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછયાં ? (૧) હે પ્રભે ! આપ શ્રીમાનને યાત્રા છે? (૨) હે નાથ ! આપશ્રીને યાપનીય છે? (૩) આપશ્રી અવ્યાબાધ છે? (૪) અને આપને પ્રાસુક વિહાર છે? જવાબ આપતા પ્રભુએ કહ્યું કે હે મિલ! મને યાત્રા છે, યાપનીય છે, અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે. આપશ્રીને યાત્રા શું છે? ભગવંતે કહ્યું કે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક ગેમાં યતના એટલે જ્ઞાનપૂર્વક મારો આત્મા વર્તમાન છે. કેમકે કર્મોના ભારથી મુક્ત થવા માટે અને આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા માટે ઉપર પ્રમાણેની મને યાત્રા છે. વિશેષાર્થ આ છેઃ (૧) તપ :– સ્વીકારેલા સંયમની રક્ષા માટે તથા પૂર્વકુત કર્મોની નિર્જરા માટે ઉપવાસાદિ સમ્યક્ પ્રકારે કરાય તે તપ છે જે કરાયેલા પાપોનો છેદ કરાવનાર દસ પ્રકારના પ્રાયશ્ચિતમ વિદ્યમાન તપ વિશેષ છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ તક ૧૮મું: ઉદ્દેશક-૧ ४६५ (૨) નિયમ :-લીધેલા પાંચ મહાવ્રતને પાળવા માટે:૧. ઉત્તર ગુણોને ધારણ કરવા. ૨. ઇન્દ્રિય અને મનનું જેનાથી દમન થાય. ૩ પાપ તારોને રોકવા માટે અભિગ્રહ વિશેષ ૪. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિઘાત કરવું. ૫. ન કલ્પી શકાય તેવા વિચિત્ર અભિગ્રહને ધારવા. ઉપર પ્રમાણે નિયમે છે જેનાથી મહાવ્રતે દઢ બને છે. (૩) સ યમ :-પૃથ્વીકાયાદિ છાનું રક્ષણ કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે. (૪) સ્વાધ્યાય :પિતાને વિચાર કરવો તે સ્વાધ્યાય છે. (૫) દયાન :-આત્યંતર તપ વિશેષ જે મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક કરાય તે ધ્યાન છે. (૬) આવશ્યક :-તેના અર્થો નીચે પ્રમાણે છે. ૧ જેનાથી ચારે બાજુથી આત્મા વશ્ય બને. ૨. શરીરની બધી ચેષ્ટાઓને ત્યાગ થાય. ૩. પાપ અને આશ્રવ માર્ગથી પાછુ વળવાનું થાય. ૪. મુનિઓને તથા સાધકોને અવશ્ય કરવાનું રહે. પ. જેનાથી જ્ઞાનાદિ ગુણો અને મોક્ષ પણ વશ્ય બને. ૬. ઈન્દ્રિયાદિ ભાવ શત્રુઓના જોર જેનાથી નાશ થાય. ૭. સંપૂર્ણ અને ચિરસ્થાયી આત્માના ગુણોની પ્રાપ્તિ થાય. Page #526 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૮ અનાદિકાળના દેની આદત જેનાથી મટે ૯ આત્મામાં જ્ઞાનાદિ ગુણોને સ્થિર કરાવનાર. ૧૦. જ્ઞાનશૂન્ય આત્માને જ્ઞાનમય બનાવનાર. ૧૧. મૂળ અને ઉત્તર ગુણોનું શુદ્ધિકરણ કરાવનાર ઉપર પ્રમાણેના ગુણોને પ્રાપ્ત કરાવે તે આવશ્યક છે. ભગવતે કહ્યું હે મિલ! આ પ્રમાણે છ પ્રકારની મારી યાત્રા છે. તેને તું સમજ. યાપનીય એટલે શું? ભગવંતે કહ્યું કે (૧) ઇન્દ્રિય યાપનીય, (૨) નઈન્દ્રિય યાપનીય એમ બે પ્રકારે મને યા૫નીય છે. પ્રાકૃત ભાષાના “ના” શબ્દથી સંસ્કૃતમાં યાપનીય શબ્દ બન્યું છે. જે “ગાંવ જનૌ” ધાતુને પ્રેરકમાં “પુત્રને આગમ લાગ્યા પછી અનીય પ્રત્યય લગાડવાથી યાપનીય શબ્દની ઉત્પતિ થાય છે, જેને અર્થ જવા દેવુ –ગમન કરાવવું–મેકલી દેવું થાય છે. અનાદિકાળથી આત્માના હાડવૈરી ઈન્દ્રિયે અને કષાયે છે. જેના પાપે આત્માએ અનંતભમાં મહાદુઃખને અનુભવ કર્યો છે. ઇન્દ્રિયે ઘડા જેવી હોવાથી, લગામ વિનાનો ઘોડો જેમ પિતાના માલિકને ખાડામાં નાખી દે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી લગામ વિનાની ઇન્દ્રિએ મેટામાં મોટા બ્રહ્મવાદી, અદ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી, વનમા રહી સૂકા પાંદડા ખાનારા અને સ્ત્રીઓનું પણ જેમણે જોયું નથી તે બધાઓને દુર્ગતિના ખાડામાં નાખી દીધા છે, તથા જ્યા Page #527 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક–૧૦ ૪૬૯ ઇન્દ્રિયના ઘડા તોફાન કરતા હોય છે ત્યાં કષાની વિદ્યમાનતા અવશ્ય હેાય છે. તેથી હે મિલ! મારા સંયમ દ્વારા ઈન્દ્રિય યાયનીય અર્થાત તેફાન કરતી પાંચે ઈન્દ્રિયોને વશ કરી છે, જેથી તેઓ ભેગી મળીને મારૂં કંઈ પણ કરી શકે તેમ નથી. અને કષાય યાપનીય દ્વારા મારા ક્રોધ-માન-માયા અને લેભ સર્વથા શક્તિહીન બનીને મારી દયા યાચી રહ્યા છે. હે મિલ! આ પ્રમાણે મારી યાપનીયને તું જાણ. અવ્યાબાધ એટલે શું? સૂત્રોમાં અવ્યાબાધના અર્થો નીચે પ્રમાણે નોંધાયા છે. અંતરાય વિના, બાધારહિત, રોગરહિત, અને મોક્ષમુક્તિ. સેમિલી શરીરમાં વાત-પિત્ત અને કફની ત્રણ દ્રવ્ય બીમારીઓ અને રાગદ્વેષ–મેહ-માયા આદિની ભાવ બિમારીઓ છે. તેમને મારા તપ વિશેષ વડે સર્વથા ક્ષય કરી દીધી છે. માટે અંતરાય, રેગ, બાધા વિનાને એવો હું સંપૂર્ણ કર્મોને ક્ષય કરીને મુક્તિના દ્વાર પર આવીને ઉભે છું તેથી હું સર્વથા અવ્યાબાધ છું. પ્રાસુક આહાર એટલે શું? હે મિલ' બગીચામાં, ઉધાનમાં, દેવકુળમાં, પ્રયાએમાં, સ્ત્રી-પશુ કે નપુંસક વિનાનાં સ્થાનમાં હું સુખરૂપ અને સ્વસ્થ રહું છું તે માટે આ જ મારો પ્રાસુક આહાર છે. ઉપર્યુક્ત જવાબ સાફ, સ્પષ્ટ અને ખુલાસાવાર હોવા છતાં મિલ આજે નિર્ણય કરીને જ આવ્યું હશે કે કે તે Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મહાવીરનું શિષ્યત્વ સ્વીકારું અથવા મહાવીરને નિરુત્તર કરીને મારી જયપતાકા ફરકાવું. એમ સમજીને ફરીથી તેણે નીચે પ્રમાણે પ્રશ્નો કર્યા છે. સરિ સવય શું ભક્ષ્ય છે? કેવળજ્ઞાનના માલિકને તેની વકતા જાણતાં વાર ન લાગી છતાં પણ નાસ્તિક-મિથ્યાત્વી કે વક આદિ વિશેષણેથી તેને નવા નથી, પણ સ્યાદ્વાદ ભાષાને આશ્રય લઈ અથવા લિષ્ટ ભાષાનું મર્મ જાણીને ભગવંતે કહ્યું કે હે મિલ! “સરિ સવયા” શબ્દના બે અર્થ થાય છે: (૧) સરસવ (૨) સમાન વયને મિત્ર. તેમાથી તમારા બ્રાહ્મણ સૂત્રમાં બીજે અર્થ કરાવે છે. તે મારા માટે અભક્ષ્ય છે, એટલે ખાવા લાયક નથી, કેમ કે પચેન્દ્રિય જીને મારીને તેમના માસ સૌને માટે અભક્ષ્ય જ હોય છે, અને ખાસ કરી દેવા જેવા માનવને માટે વિશેષ પ્રકારે અભક્ષ્ય છે પરંતુ ધાન્ય વિશેષ અર્થ “સરસવ થાય તે અમારા માટે ભક્ષ્ય છે. તેમાં પણ તે સરસવ અગ્નિ આદિ શસ્ત્રથી અચિત (જીવ વિનાના) થઈ ગયા હોય, તે ભક્ષ્ય છે, અને તેમાં પણ એષણીય એટલે યાચના કર્યા પછી મળ્યા હોય તે ભક્ષ્ય છે, કેમ કે જેન મુનિને તૃણથી લઈને સંસારની કઈ પણ વસ્તુ માગ્યા વિના લેવાની નથી હોતી. અદત્તાદાનના પાપ માટે કે વ્રતના ભંગ માટે સચિત, અનેષણય અને યાચના કતા ન મળે તે કઈ પણ પદાર્થ મુનિને માટે નિષેધ છે. માટે તું સમજ. શું માષ ભક્ષ્ય છે? ભગવંતે કહ્યું કે હે મિલ! તારા બ્રાહ્મણ સૂત્રમાં માષ શબ્દના બે અર્થ છે : (૧) માષ એટલે માસ (મહિના) Page #529 -------------------------------------------------------------------------- ________________ રતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ ૪૭૧ અને બીજો અર્થ અડદ ધાન્ય વિશેષ થાય છે. આમાંથી શ્રાવણ, ભાદ્રપદ, આ, કાર્તિક, માગશર, પિષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જેઠ અને આષાઢ રૂપે જે બાર મહિના છે, તે શ્રમણોને માટે અભક્ષ્ય છે કેમકે તે કાળ માસ છે. નોંધ –આજે કાર્તિક સુદિ ૧ થી નવા વર્ષને પ્રારંભ થાય છે. તેમ સંભવ છે કે મહાવીર સ્વામીના સમયમાં શ્રાવણ મહિનાથી મહિનાઓની ગણત્રી થઈ હોવી જોઈએ. અન્યથા કાર્તિકને આદિ ન કહેતા શ્રાવણથી મહિના શા માટે ગયા? તથા જે દ્રવ્ય માષ છે તે બે પ્રકારે છે. (૧) અર્થ ભાષ ( ૨ ) ધાન્ય માપ તેમાં અર્થ માલ પણ સુવર્ણ અને રજત રૂપે બે પ્રકારે છે, અહીં માપ એટલે માપ સમજ જે ૮ રતિને એક માણ થાય છે. તે બંને પ્રકારના સુવર્ણ અને ચાંદી રૂપે માર જૈન સાધુને સર્વથા અભક્ષ્ય છે. જ્યારે ધાન્ય માષ અડદ છે તે ભક્ય છે તેમાં પણ જે અચિત હય, એષણીય હેય અને યાચનાથી મળ્યા હોય તે જ ભક્ષ્ય છે, બીજા નહી. શુ કુલત્યા ભક્ય છે? જવાબમાં ભગવતે કહ્યું કે “બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેના બે અર્થ છે (૧) કુલત્થા–કુલીના સ્ત્રી (૨) કળથી ધાન્ય વિશેષ. કુલીન સ્ત્રી પણ ત્રણ પ્રકારે છે. કુલ કન્યા, કુલ વધૂ અને કુલ માતા, એટલે કે ઈપણ ખાનદાનમાં જન્મેલી કન્યા, સધવા અને માતા (વૃદ્ધ-વિધવા-આદિ સ્ત્રી) આ ત્રણે પ્રકારની અને ઉપલક્ષણથી કેઈપણ સ્ત્રી–ચિહ્ન ધરાવવા નારી–સ્ત્રી તથા લાકડી-માટી આદિની બનેલી પુતળી, કાગળમાં ચિત્રકારે ચિતરેલી સ્ત્રી આ બધી સ્ત્રીઓ જૈન શ્રમણને માટે અભક્ષ્ય એટલે અસ્પૃશ્ય, અચિન્તનીય, અમનનીય અને અવ્યવહરણીય Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવાથી ત્યાજ્ય છે જ્યારે ધાન્ય વિશેષ કળથી–પૂર્વની જેમ ભક્ષ્ય જાણવી. સોમિલના આત્મ વિષયક પ્રશ્નો - હવેના પ્રશ્નોથી આપણને ભગવાન મહાવીરસ્વામીના સમયના પાંડિત્ય ગર્વિષ્ઠ, વાદ-વિવાદ–વિતંડાવાદ–જપ તર્ક– છલ-હેત્વાભાસ આદિથી એક બીજાને પરાસ્ત કરવામાં તે સમયના પંડિતે કેવા દાવપેચ રમી રહ્યાં હતાં તેને ઐતિહાસિક પરિચય થશે, જે જ્ઞાનવૃદ્ધિનું કારણ છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાત્વના તાવની અસર હોય છે, ત્યા સુધી તેનું જીવન-વચન અને વ્યવહાર પણ વક્ર જ હોય છે. જેનાથી દેશ તથા સમાજને ભયંકર નુકશાન થવા ઉપરાંત જાતિ વાદ કે સંપ્રદાયના વિષચક પણ કાળા નાગની જેમ ફૂંફાડા મારતા હોય છે. ભગવાન મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, સર્વદશી છે, આ બધી દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં સેમિલના પ્રશ્નોમાં યદ્યપિ જિજ્ઞાસા હેઈ શકે છે. પણ જે જિજ્ઞાસામા વકતા હોય ત્યાં માનવના જીવન કવનની શી દશા? સોમિલ પૂછે છે કે હે પ્રભો! આપ એક છે ? બે છે? અક્ષય છે? અવ્યય છે? સારાશ કે ભગવાન યદિ પિતાનામાં એકતાનો એટલે કે “હું એક છું” આ એકરાર કરી લે તે શ્રોત્ર આદિ વિજ્ઞાનેને અને અવમાં રહેલા અનેકપણાને સિદ્ધ કરી ભગવાનના એકત્વનું ખંડન બરાબર કરી શકીશ. યદિ “હું બે છું’ આમ ભગવાન કહેશે તે પ્રથમ કહેલા એકત્વવાદ સાથે વિરોધ બતાવીને પણ તેમને નિરુત્તર કરી Page #531 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ : ઉદ્દેશક-૧૦ ૪૭૩ દઈશ. ત્યાર પછી યદિ એમ કહેશે કે ‘હું અક્ષય છે, વિનાશી છું” તે તેમને પૂછીશ કે અત્યાર સુધી તમે અન તીવાર જન્મ્યા અને મર્યા છે અને અક્ષય તથા અવિનાશીમાં તે જન્મ અને મૃત્યુ થતા નથી, માટે તમારૂ અક્ષયત્વ અને અવિનાશીત્વ આશ્ચર્ય પમાડે તેવા છે. કેમ કે પેાતાના મૂળ સ્વભાવના ત્યાગ કર્યાં વિના કોઈ પણ અવ્યય હાતા નથી અને પર્યાયેાથી તા સર્વે વ્યય છે. તેથી મહાવીર અવ્યય છે તે કેમ માની શકાય? અને એક રૂપે પણ કોઈ સ્થિત હતેા નથી માટે મહાવીરસ્વામી યદિ કહેશે કે ‘હું અવસ્થિત છું ’ તે મારે જવામ રહેશે કે પ્રત્યેક પદાર્થમાં રૂપાંતર થતા હોય ત્યારે કોઇની અવસ્થિતા કેટલી ? આમ ત દ્વારા હું ભગવાનને નિરુત્તર કરી દ્રુઇશ. અક્ષય, અવ્યય અને અવસ્થિત આ પ્રશ્નો આત્માને નિત્ય પક્ષ લઈને કર્યાં છે. હવે અનિત્ય પક્ષ લઈને પૂછે છે કે હે પ્રભુ ! આપ શ્રીમાન અનેક ભૂત–ભાવિ અને વર્તમાન પર્યાયવાળા છે? અનિત્ય પક્ષ સ્વીકારીએ તે જ આત્માના ભૂતકાલીન પર્યાચા, વત માન પાંચે અને ભવિષ્યમાં થનારા પર્યાયાની સંગતિ ખની શકે છે. તે વિના એક જ આત્મા-ભૂત-ભાવિને પાંચાને કેવી રીતે પ્રાપ્ત કરશે ? સેામિલની માનસિક અવસ્થાને ખ્યાલ કરીને ભગવતે કહ્યું સેામિલ ! સૌંસારમાં આવા શાબ્દિક વિતંડાવાદો જ્યાં સુધી ઉપમિત થતા નથી ત્યાં સુધી માનવ સૌમ્ય, સામ્ય અને સમાધિસ્થ થતા નથી. અભિગ્રહિત મિથ્યાત્વના પ્રભાવથી સમજદાર માણુસ પણ કેવળ શબ્દોની વ્યુહ રચનામાં ગાઠવાઈને તત્વના અસલિયતથી હજારો માઇલ દુર રહે છે, અને Page #532 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વાર્થ સધાય તેવા અર્થની તરફ આંખમીંચામણું કરીને શબ્દોની પકડમાં ફસાય છે અને પિતાનું અહિત કરે છે. માટે મિલને સ્યાદ્વાદની ભાષામાં જવાબ દેવે જોઈએ. માણસ માત્ર એક બીજાથી ઉચ્ચારેલા શબ્દોને આશય સમજે તે સંસારમાં અમૃતતત્વને પ્રાદુર્ભૂત થતાં સામાજિક જીવન વિષમુક્ત બનવા પામશે. સંસારમાં સામેવાળે માણસ મિથ્યાત્વ, માન, કે અવિનયની અસર તળે દબાયેલું હોવાથી તે તેવી રીતના જ શબ્દોને પ્રવેશ કરશે, એટલા માત્રથી તેની સાથે વાગ્યુદ્ધ કે વિતંડાવાદ કરવાની આવશ્યકતા નથી. માટે પ્રત્યેક પ્રસંગ સમજુતી પૂર્વક હલ કરવાથી જીવનને આનંદ અને સંસારને સત્ય તત્વની પ્રાપ્તિ થશે. માણસનાં આંતર્ જીવનમાં વસ્તુને સમજવાને અપેક્ષાવાદ નહી હોવાના કારણે સામેવાળાની સારી વાતને પણ પહેલે તબક્કે ખેતી અને પૂર્વગૃહીત માની લે છે, ફળસ્વરૂપે વિતંડા વાદથી વિતંડાવાદ, પૂર્વગ્રહથી પૂર્વગ્રહ અને છલ-પ્રપંચ કે ઝગડાની આદતમાંથી ઝગડા જ ઉભા થાય છે. કેટલીકવાર માણસના મસ્તિષ્કમાં સ્યાદ્વાદ સમજવાની શક્તિ હોય છે, પરંતુ મસ્તિષ્ક અને હૃદય આ બને જુદા જુદા હોવાથી જ્યાં સુધી કઈ પણ વાત હુદયના અણુમાં ઉતરવા ન પામે ત્યાં સુધી મસ્તિષ્ક શક્તિઓના ગમે તેટલા વિકાસથી પણ સંવાદને જન્મ થતું નથી. કેઈક સમયે મસ્તિષ્કથી સમજેલી વસ્તુ હૃદય પાસે પહોંચી શકે છે અને તેને માનવા માટે હૃદયની તૈયારી પણ હોય છે. પરંતુ હૃદયના કેઈ ખૂણામાં અમુક વસ્તુ નીમાયા, પિતાને સત્ય મનાવવાની દાનત, બીજાને પરાસ્ત કરી દાવપેચ રમવાની પોતાની જુની આદતે, સત્તાવાદને મેહ કે પિતાને ઉત્કર્ષ બતાવવા માટેની Page #533 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ ૪૭૫ પૂર્વતૈયારી વગેરે કેટલાય અભિગૃહીત મિથ્યાત્વના સૈનિકને જોર એટલે બધા જબરદસ્ત હોય છે. જેનાથી પોતે સ્યાદ્વાદ– નય–પ્રમાણ આદિ તો સમજી શકે અને બીજાને સમજાવી શકે પણ પિતાના જીવનમાં ઉતારીને–મિથ્યાત્વના તાવને ભગાડી શકવા માટે સમર્થતા આવી શકતી નથી. પ ડિતેના–મહાપંડિતેના જીવનની એ જ મોટી કરૂણતા છે, જેના અભિશાપે સસારને શાતિ-સમાધિની બક્ષીસ મળવી જોઈતી હતી તેના બદલે કુલેશ–વર–વિરોધ અને જબરજસ્ત વાગયુદ્ધની બક્ષીસ મળવા પામી છે. માટે જ હૃદયમાં રહેલાં ગંદા તથી અમૃત નીકળતું નથી. કેમકે કઢી પીનાર માણસને દૂધપાકનો ઓડકાર શી રીતે આવે ? સ્યાદ્વાદને અર્થ સાપેક્ષવાદ–અનેકાંતવાદ છે, કેમકે ભૂતભાવી અને વર્તમાનના પર્યાની અનંતતાવાળા-દ્રવ્યને નિર્ણય જૂદી જૂદી અપેક્ષાએ કરવાનું હોય છે અને ત્રણેકાળના અનેક પર્યાયે તે દ્રવ્યમાં વિદ્યમાન છે. પૂછનાર પણ એક જ આશયથી પૂછતું નથી કેમ કે તેની જિજ્ઞાસા અનેક અને સાપેક્ષ હોય છે, તેથી જવાબદાતા સામેવાળાની વાતને બરાબર સાંભળીને, વિચારીને પછી જ તેને જવાબ દેવે જેથી બીજા વાદ-વિવાદને અવસર જ સમાપ્ત થઈ જાય. સ્યાદ્વાદ કેઈ ધર્મ નથી, જેના કારણે તેની આદિ, અનાદિને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. આદિનાથ-શષભદેવે પણ સ્યાદ્વાદની જ ભાષા બેલી હતી અને મહાવીરસ્વામીએ આજ ભાષાને વ્યવહાર કર્યો છે. સ્યાદ્વાદને અર્થ એ છે કે દ્રવ્યમાં અસ્તિત્વ રૂપે રહેલા પર્યાને અતિ રૂપે અને નાસ્તિત્વ રૂપે રહેલા પર્યાને નાસ્તિ રૂપે કહેવા છે એટલે કેઈપણ પ્રસંગને Page #534 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સાપેક્ષ દૃષ્ટિએ બેલવા જેથી વિદ્યમાન પર્યાયને નિષેધ કરવાને પ્રસંગ પણ ન આવે અને અત્યારના સમયે પર્યાની નાસ્તિ છે માટે તેમનાં નાસ્તિત્વને પણ નિષેધ કર ન પડે. ભગવાન મહાવીરસ્વામીએ સેમિલના પ્રશ્નોના જવાબ ફરમાવતાં કહ્યું કે હે મિલ! “હું એક પણ છું.” “હું બે પણ છું”—અવિનાશી, અક્ષય પણ છું, અને ભૂત-ભાવી તથા વર્તમાન પર્યાયેના પરિણામવાળે પણ છું. સ્પષ્ટ જવાબ હોવા છતાં તેનાં મનમાં હજી પણ શંકા છે કે આવું શી રીતે બને ? જે એક જ છે તે બે કઈ રીતે ? અને જે બે હોય તે એક શી રીતે ? પર્યામાં વિચરનાર અક્ષય કેવી રીતે? અને જે અક્ષય હોય તે ક્ષય પામ્યા વિના ભૂત–ભાવી અને વર્તમાનને પયામાં શી રીતે પરિણામ પામે? આ બધી જંજાળમાંથી બચવાને માટે પ્રભુને પૂછ્યું કે હે પ્રભો ! આપશ્રીએ એક બીજાથી સર્વથા વિરોધ રાખનારી વાત કહી તે શી રીતે સંગત થાય ? ભગવતે કહ્યું કે હે મિલ! આ પ્રત્યક્ષ દેખાતા સંસારને નિર્ણય કેવળ શાસ્ત્રોના પાના ફેરવવા માત્રથી થવાને નથી. આજ સુધી તમે કેટલાય શાસ્ત્રો ખ્યા, ચર્ચા અને કંઠસ્થ કરીને બેઠા છે ! તે પણ તેમાંથી માખણ કાઢી શક્યા નથી. માટે તમારા માનેલા શાસ્ત્રોને એક બાજુ રહેવા દઈને સંસારની કઈ પણ વાતને, પ્રસંગને અપેક્ષા બુદ્ધિથી સમજવાનો પ્રયાસ કરશે તે કંઈક તત્વ પામી શકશે. બેસો ત્યારે હું તમને આ બધી વાત સમજાવું છું. જીવમાં એકત્વની સિદ્ધિ મેં કહ્યું હતું કે “હું એક છું” આ જવાબમાં એના Page #535 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૧૦ આશયને સમજવાની જરૂરત છે. પૃથ્વી–પા–અગ્નિ-વાયુ અને વનસ્પતિ આદિ જુદી જુદી જાતના દ્રવ્યો હોવા છતાં ‘દ્રવ્યત્વની અપેક્ષા રાખીને દ્રવ્ય એક છે” આમ સંગ્રહનયની ભાષામાં પ્રત્યેક જન બોલે છે અને સામેવાળો તેને ભાવે સમજી લે છે. તે જ પ્રમાણે “હું એક છું' આમાં પણ જીવ દ્રવ્યની અપેક્ષા સમજી લેવાની છે. યદ્યપિ જીવમાં અસંખ્ય પ્રદેશ રહેલા છે તે પણ તેમની અનેકતાને આશ્રય લીધા વિના કેવળ જીવદ્રવ્યની અપેક્ષાએ જીવ એક છે. આ સંસાર એક વ્યક્તિને નથી પણ અનેકાનેક દેશ, જાતિ, ધર્મ અને ભાષાઓથી વ્યાપ્ત થયેલા આ સંસારના વ્યવહારને કેવળ પિતાના મનઘડંત શાસ્ત્રોના પાનાઓથી નિર્ણય કરવા જતાં સસારનો કેટલેક વ્યવહાર જે અનાવર્તન નીય છે, તેમાં વિરોધ ઉભું થતા બગડી જશે, જે કેઈને પણ ઈચ્છનીય નથી. માટે સંસારના વ્યવહારનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે “અસત્યામૃષા” એટલે કે વ્યવહારમાં બોલાતી અને સત્યસ્વરૂપે સમાતી ભાષાને પણ પ્રવેશ કરીએ તે માનવ સમાજના ઘણા ઝગડા પોતાની મેળે જ સમાપ્ત થયા વિના રહેતા નથી. જીવમાં અનેકત્વાદિની સિદ્ધિ ઉપર પ્રમાણે દ્રવ્યત્વની અપેક્ષાએ “જીવ” એક હોવા છતાં પણ સ્વભાવની ભિન્નતાનાં કારણે જીવોમાં ભેદ પડે તે પણ કઈને કઈ પણ બાધા આવવાની નથી. કેમ કે જીવના સ્વભાવે એક સમાન ન હોવાના કારણે મેં કહ્યું હતું કે “હું બે છું” એટલે કે જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ મારા બે સ્વરૂપ હોવાથી “હું બે છું” કહેવાયું છે. યદ્યપિ જીવ દ્રવ્ય Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮, શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને જ્ઞાન દર્શન ગુણ છે તેથી તેમાં ભેદ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ભૂલવું ન જોઈએ કે ગુણો હંમેશા દ્રવ્યાશ્રિત જ હોય છે “ધ્યાશ્રિત TUIT: ' અર્થાત્ ગુણ વિના ગુણ હોતું નથી અને ગુણીમાં ગુણોની હાજરી ત્રિકાળાબાધિત છે. માટે આત્મ દ્રવ્યની સાથે જ્ઞાનાદિ ગુણોની કથંચિત્ અભિન્નતા પણ સ્વીકાર્ય છે આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને દર્શન ગુણે ચૈતન્ય સ્વરૂપ જીવમાં જ હોય છે જડમા કેઈ કાળે પણ હોતા નથી. આ કારણે આત્મા જ્ઞાનમય અને દર્શનમય છે. તેમ છતાં પણ ઉપગના સમયની ભિન્નતા હોવાથી કેઈક સમયે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને કેઈક સમયે દર્શન સ્વરૂપ છે કેમ કે બને ઉપયોગ સાથે હોતા નથી, કદાચ તને શંકા થઈ શકે છે કે વસ્તુનું વિશેષ ગ્રાહિત્વ જ્ઞાનમાં છે અને સામાન્ય ગ્રાહિત્વ દર્શનમાં છે તે આ બને જૂદા જૂદા સ્વભાવના ગુણે એક આત્મામાં શી રીતે રહી શકતા હશે ? જવાબમાં એમ કહેવાયું છે કે અપેક્ષા બુદ્ધિને સમજ્યા વિના શાસ્ત્રોના અર્થો મનઘડત કરવાથી માનવની બુદ્ધિમા ભ્રમ, વિતંડાવાદ, સશયવાદ અને વિપરીત વાદિતાની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી એક દ્રવ્યમાં એક-બે નહી પણ અનંતાનંત ધર્મો પણ બુદ્ધિગમ્ય છે, જેમ એક જ માનવમાં પોતાના પિતાની અપેક્ષાએ “પુત્રત્વ” ધર્મ વિદ્યમાન છે, તેમ પોતાના પુત્રની અપેક્ષાએ “પિતૃત્વ” ધર્મ પણ શી રીતે નકારી શકશે ? આ પ્રમાણે દ્રવ્યમાં અનંત પર્યા(ધર્મો)ની વિદ્યમાનતાની સિદ્ધિ અપેક્ષા દૃષ્ટિથી શક્ય બની શકે છે. ( બીજા ભાગમાં આ વિષય વિસ્તારથી ચર્ચાઈ ગયા છે.) અક્ષય પણ છું” આને આશય આ છે કે જીવ અસંખ્યય પ્રદેશ છે અને તે પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ કેઈકાલે Page #537 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ૪૭૯ જીવથી છુટે પડતું નથી, માટે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય છે. આ પ્રમાણે અવ્યયની કલ્પના પણ જાણી લેવી. જીવ અનિત્ય પણ છે જીવને અનિત્ય પક્ષ લઈને જવાબ આપતાં ભગવતે કહ્યું કે હે મિલ! ભૂતકાળમાં અનેકાનેક ભવોના પર્યાનો ઉપયોગ મારા આત્માને થયે છે જે મારા આત્માથી જુદો નથી, યાવત્ સીતેર કડાકોડી સાગરોપમના અસંખ્યાત કે અનંત ભવેના ભાવોને ઉપયોગ આત્મામાં આજે પણ વિદ્યમાન છે. તેમ વર્તમાનકાળના પર્યાનો ઉપયોગ પણ છે અને ભવિષ્યકાળના પર્યાને ઉપગ પણ આ જીવ જ કરશે. માટે ત્રણે કાળના પર્યાને ઉપગવંત હેવાથી મેં કહ્યું કે ભૂત-ભાવી અને પર્યાયવાળો છુ. કદાચ તને આત્માની અનિત્યતા માટે શક થશે તે પણ હે દ્વિજ વર! તું ચિંતા કરીશ નહી. અત્યાર સુધીને ઈતિહાસ તારી આંખ સામે તરવરી રહ્યો છે કે આત્માને એકાંતે નિત્ય માનનારાઓ અને અનિત્ય માનનારાઓમાં ધર. ધર પંડિતે છે. જેમના ડંડાડંડી–મુક્કા-મુછીના યુદ્ધોથી આખાએ ભારત દેશ કંટાળી ગયા છે. આ પંડિતે જ્યારે સામસામાં થઈને એક બીજાને ગાળો ભાંડે છે, ગંદા શબ્દો અને અનાર્ય માણસ પણ ન બોલી શકે તેવા બીભત્સ શબ્દો બોલે છે, ત્યારે હું તને પૂછું છું કે આવી પંડિતાઈ કે શાની ભાષા દેશને માટે શા કામની ? ખૂબ યાદ રાખજો કે આ દેશમાં પંડિતે ઓછા છે, શ્રીમતે અને સત્તાધારીઓ પણ ઓછા છે, જ્યારે વચેલે મધ્યમ વર્ગ પોતાના પેટની ચિંતામાં Page #538 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ટાંટીયા ઘસતે રાત દિવસ પસાર કરી રહ્યો છે, ત્યારે પંડિત, શાસ્ત્ર, તત્વજ્ઞોની લડાઈદેશને રસાતળમાં લઈ જનારી બને છે. આત્માને એકાંતે નિત્ય માનનારો કે અનિત્ય માનનારે જૂઠે છે કેમ કે આત્મા એકાંત નિત્ય પણ નથી, તેમજ અનિત્ય પણ નથી. આ વાત વાયુદ્ધના રણમેદાને ચડેલા તમારા જેવા પંડિતેને કેણ સમજાવે ! યાદ રાખજે આ સંસારમાં કોઈપણ દ્રવ્ય પર્યાય વિનાનો નથી, તેમ પર્યાય વિનાનું દ્રવ્ય પણ નથી. આ બંનેને સંબધ “સમવાય”ના કારણે ભાડુતી નથી પણ અનાદિકાળથી બંને તાદાત્મ્યરૂપે છે કેમ કે પર્યાય વિનાનુ દ્રવ્ય સ સારને ક્યારેય પણ કામે આવ્યું નથી, તેમજ દ્રવ્ય વિના પર્યાની વિદ્યમાનતા ગધેડાના સિંગડા જેવી એટલે કે નથી જ. આ પ્રમાણે દ્રવ્ય માત્ર જ્યારે પર્યાયાત્મક છે ત્યારે પ્રત્યેક વસ્તુની વિચારણામાં આ બને દષ્ટિકોણને ખ્યાલમાં લીધા વિના સસારની એકેય ચર્ચાને અંત કેઈ કાળે આવ્યું નથી. માટે દ્રવ્યની ચર્ચા દ્રવ્યાયિકનેયે કરવી અને પર્યાની ચર્ચા પર્યાયાસ્તિકન કરવાથી વસ્તુની યથાર્થતાનું સમ્યજ્ઞાન મળશે. જેનાથી જીવનમાં રહેલા ક્રોધ, લેભ, મદ, મત્સર અને મિથ્યાભિમાનાદિ આત્મિક દૂષણોને અંત આવતા આપણે આત્મા ઉચા સ્ટેજ પર આવી જતા વાર લાગશે નહીં. પાલીતાણાની તળેટીના પગથિયે ઉભા રહી ગામ તરફ નજર કરતાં પ્રત્યેક ધર્મશાળાઓ અને ઝાડે ઉચા નીચા દેખાશે, પણ ૧૦૦-૧૫૦ પગથિયા ઉપર ગયા પછી ગામને જેવાથી બધાએ એકાકાર દેખાશે તેવી રીતે જ્યાં સુધી માનવના મનમાં લડાઈ ઝગડાના સંસ્કાર મચ્યા નથી કે મટાડવા માટે તૈયારી કરી નથી ત્યાં સુધી સંસારના જીવમાંથી કેટલાક સમ્યક્ત્રી, કેટલાક મિથ્યાત્વી, નાસ્તિક, આસ્તિક આદિ પોત Page #539 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦ ૪૮૧ પિતાની દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ દેખાશે. વસ્તુતઃ આસ્તિક, નાસ્તિક, સમ્યકત્વી કે મિથ્યાત્વી કેણ હશે તે પરમાત્મા જાણે. માટે જ અભિગૃહીત મિથ્યાત્વના નશામાં ચકચૂર બનેલે માનવ સત્ય નિર્ણય ન કરી શક્વાને કારણે કેઈની સાથે સંધિ કરી શકતું નથી. ફળ સ્વરૂપે તેનું આખુયે જીવન કલેશ-કંકાસમાં પૂર્ણ થાય છે. પરંતુ સૌથી પહેલા કવાયને મારવાનું શિક્ષણ લેનાર ભાગ્યશાળી જ્યારે ઉંચી સ્થિતિએ પહોંચે છે ત્યારે સૌ જીવોમાં કંઈને કઈ સારાપણું તેને જોવામાં આવતા પ્રત્યેક જીવને પિતાના આત્માની જેમ સમજી તેની સાથે ભદ્ર વ્યવહાર કરે છે, અને ભગવતે વિરામ લીધો. ગારૂડી માત્રથી નાગરાજ અને કડવી દવાથી મેલેરિયા તાવતું ઝેર જેમ મટી જાય છે, તેમ ભગવંતની યથાર્થ–સાચસૌમ્ય અને જીવ માત્રને હિત કરનારી વાણીને સાંભળીને સેમિલ સમજતા થયે કે આજ સુધી કેવળ શાસ્ત્રોના પાનાઓ ફેશ્વવા માત્રથી પણ જે તત્વાર્થ હું સમજી શકે ન હતું તે આજે સમજી શક્યો છું. રાગ-દ્વેષ–મિથ્યા પ્રતિષ્ઠા કે આડંબરથી ઉત્પન્ન થયેલા ઝગડાઓ, દૃષ્ટિયુદ્ધો કે વાયુદ્ધોને શાસ્ત્રોના પાનાઓથી શી રીતે વિરમિત કરી શકવાના હતાં. આમ તે હું પણ શાસ્ત્ર વેદ-વેદાતની પંક્તિઓના વાળની ખાલ ઉતારનારે છું. તેવી રીતે સામેવાળે પડિત પણ છે. શાસ્ત્ર એક જ છે, પડિત એક જ છે, કલેક કે ગાથા પણ એક જ છે, છતાં પણ પંડિત શાંત થયા નથી. પ્રત્યુત વિરથી વૈિર, ક્રોધથી ક્રોધ, મિથ્યાડ બરથી મિથ્યાડંબર વધ્યા અને સંસારના માન નથી નાસ્તિક કે નથી મિથ્યાત્વી. પરંતુ શાસ્ત્રોના પાનાઓમાં જ ગોથા ખાનારા પિથા પ ડિત–મહા પંડિત જ મહા મિથ્યાત્વી છે, નાસ્તિક Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે, ગુપ્ત નાસ્તિક છે અને પરમાત્માપદનો કટ્ટર વૈરી છે. આ પ્રમાણે વિચારો આવતા સમિલ દ્વિજ દેવાધિદેવ ભગવંતના ચરણમાં ઢળી પડ્યો અને દ્રવ્ય તથા ભાવથી ચરણ વંદન કરીને શ્રદ્ધા સંવેગનો ભયે તે દ્વિજ પરમાત્માને કહી રહ્યો છે કે હે પ્રભે આપશ્રીની યથાર્થ વાણું સાંભળીને મારૂં મિથ્યાજ્ઞાન શાંત થયું છે, કેમકે “દષ્ટિ તેવી સૃષ્ટિ'. આજ સુધી હું સંસારને જીતવા માંગતે હતે, મારી પ્રતિષ્ઠા વધારવા માંગતો હતો, કારણ કે મિથ્યાત્વના કાળા રંગથી રંગાયેલી મારી દષ્ટિ સંસાર પર હતી, પરંતુ આજે મારી દૃષ્ટિ બદલાઈ અને સ સાર ઉપરથી ઉતરીને મારા આત્મા પર પડતાં જ મને જણાઈ આવ્યું છે કે “જ્યાં સુધી મારા ઉપર વિષય વાસનાની કાળી નાગણ ચક્કર મારી રહી હોય, ભેગા લાલસાની જીવતી ડાકણ મને સતાવી રહી હોય તથા કષાયરૂપી ભૂતડા જ મને સંપૂર્ણપણે ખતમ કરીને મારા પર જીત મેળવીને બેઠા હોય ત્યાં સુધી હું સંસારને શી રીતે જીતવાનું હતું ? ” માટે હે પ્રભે ! આજે આપશ્રીનાં ચરણોનો સ્વીકાર કરું છું. આપશ્રીનું પ્રવચન સદ્દઉં છું અને તેમ કરીને અત્યારે જ આપશ્રીને અનન્ય ઉપાસક બનું છું. હે પ્રભે યદ્યપિ આપશ્રીનાં ચરણોમાં અત્યાર સુધી ઘણા રાજા-મહારાજા-તલવીરે, માંડલીકે, કૌટુંબિકે, ઈત્યે, શ્રેષ્ઠિઓ, સેનાપતિઓ અને સાર્થવાહ ઉપરાંત તેમની ધર્મપત્નીએ, પુત્રીઓ, અને પુત્રોએ પણ શ્રદ્ધા સંવેગપૂર્વક સર્વવિરતિ ધર્મને સ્વીકારી કૃતકૃત્ય થયા છે, તેમ છતા પણ હું સર્વવિરતિ ધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી, તે મારા માટે શ્રાવક ધર્મને યથા ગ્ય ઉપદેશ આપીને કૃતકૃત્ય કરશે તેવી મારી માગણે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦ દેશ વિરતિ ધ ભગવાન મહાવીરસ્વામી કહે છે કે, સેામિલ ! આ સંસારના જે જીવા પાપાની વિકૃતિ સર્વાંશે કરી શકતા નથી તેઓએ પેાતાની શક્તિ, પરિસ્થિતિ અને આંતર જીવનની મર્યાદાને ખ્યાલ રાખીને દેશ વિરતિ ધર્મ સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મ કે બાદર શરીરમાં અનંતાનંત જીવેા સંસારમાં રહેલા છે. તેમાંથી કેટલાક જીવાને આપણે જાણી અને જોઈ શકતા નથી, કેમકે તેઓ એછામાં ઓછી જ્ઞાનશક્તિવાળા અને પાપકર્મોની પ્રતાવાળા છે, જ્યારે તારતમ્યભાવે વધતી શક્તિવાળા અને પુણ્યવાળા ત્રસ જીવા છે. આ પ્રમાણે સ્થાવર અને ત્રસ જીવાથી પરિપૂર્ણ સંસાર છે જેમાં આપણા આત્માએ અનંત ભવા પૂરા કર્યાં છે. ૪૮૩ વ્યવહાર નયે પરજીવાની હત્યા અને નિશ્ચયનચે પેાતાના આત્માની હત્યા જે ભયંકરમાં ભયંકર પાપકમ છે, તેનાથી વ્યાપ્ત ખનેલા આત્માની મુક્તિ શી રીતે થાય ? તેવી વિચારણા અને આચરણા કરવી તે જ ધર્મ છે. પાપાની સા અઢારની છે, આમ તેા જીવના જેટલા અધ્યવસાયે છે પાપ પણ તેટલા જ છે, પરંતુ સૌના સમાવેશ અઢારની સખ્યામાં થઈ જાય છે. તેમાંથી પહેલાનાં પાંચ પાપ દ્રવ્ય પાપ છે અને પાછળના ભાવ પાપ છે. આત્માને માટે મને પાપા ખતરનાક હાવાથી તેને ત્યાગ કરવેા તે આત્માની મેક્ષાભિલાષીણી પુરુપાર્થ શક્તિને આભારી છે. મન-વચન અને કાયાથી, કરવુંકરાવવુ’ અને અનુમેદવું રૂપ ત્યાગ તે સર્વ વિરતિ કહેવાય છે પરંતુ બધાએ જીવેની આત્મશક્તિ તથાપ્રકારની ન Page #542 -------------------------------------------------------------------------- ________________ -- ૪૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ ન હેાવાથી તે પાપાને ત્યાગ. પેાતાની પરિસ્થિતિને વશ થઈ અમુક અંશે કરે છે તે દેશિવરતિ કહેવાય, જેના ખાર ભેદ છે. પ્રારંભના પાંચ અણુવ્રતા અને ત્રણ ત્રણ ગુણવ્રતા દ્વારા નવા પાપેા અટકે છે. પણ ફરીથી તે પાપે ન થવા પામે તે માટે ભાવ પાપેાને રોકવા ચાર શિક્ષાવ્રતા છે. આનાથી ક્રમે ક્રમે જીવને આધ્યાત્મિક શિક્ષણ મળે છે, જેથી ક્રોધ-માન -માયા-લાભાદિ પાપા કંટ્રોલમાં આવે છે. આત્મામાં અપૂર્વ શક્તિ ઉત્પન્ન કરવા માટે ભેગાપભાગ વિરમણવ્રતના અંતર્ગત ૧૪ નિયમાનું પણ વિધાન છે. જે જૈન શાસનની અપૂર્વ ભેટ છે. અભ્યાસ કરીને તેની ટ્રેનિંગ લેનાર માણસ ચાક્કસ કલ્યાણુ પામે છે તે નિર્વિવાદ છે. હવે મારે તેને ક્રમશઃ જાણીએ. (૧) પ્રાણાતિપાત વિરમણ : ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હાવાના કારણે ભાવ અધત્વને પ્રાપ્ત થયેલા હતા. દ્રવ્ય અધ એટલે આંખ વિનાને અંધ માણસ તે બીજાના કહેવાથી કે સમજાવવાથી પણ કંઈક સત્ય સ્વરૂપ સમજી શકે છે, પરંતુ ભાવ અધને સમજાવવા માટે કોઇની પણ શક્તિ કામ આવતી નથી. તે કારણે તેના જીવનમાં નિવ્સ પરિણામનુ પ્રાચ્ય હાવાથી તેના દ્વારા કરાતી ઘેાડી પણ હિંસા મહાભયંકર ફળદાયી બને છે. કેમકે જીવનમાં વિવેક ન હેાવાથી એક જીવની હત્યા કરતાં અનેક જીવાની હત્યાનું કારણ તે ખની શકે છે. તેમની જૂઢ ભાષા સદૈવ દ્રોહાત્મક, ચૌકમ દ્રવ્ય અને ભાવ હિંસાત્મક, મૈથુનક સર્વથા નિયી, અને પરિગ્રહ સંજ્ઞા મર્યાદાતીત હાવાથી ક્રોધાદ્ધિ ભાવ પાપા પણ હંમેશાને માટે ભડકેલાં જ હોય છે તેથી “પાપ એ પાપ છે” તેવુ તેમને સમજવામાં આવતું પણ નથી. ન Page #543 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦ ૪૮૫ આનાથી વિપરીત અરિહંતના, તેમના મુનિઓના કે -વીતરાગ પરમાત્માની મૂતિઓના દર્શન–વંદન નમન–પૂજન કે -સ્પર્શનથી મિથ્યાત્વ પલાયન થઈને જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે, તેમને તેવું ભાન થાય છે કે “આજ સુધી જીવ હિંસાના પાપે જ હું દુઃખી છું–રોગી છું” માટે સૌથી પહેલાં મારે જીવ હિંસાના દ્વાર બંધ કરવા જોઈએ. પણ તેમને તેવાં પ્રકારનું જ્ઞાન અથવા ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ ન હોવાથી સર્વથા જીવ હિંસાને છેડી દેવા માટે તે જીવ સમર્થ બની શકતું નથી. યદ્યપિ તે ભાગ્યશાળી જીવ હિંસાદિ પાપને પાપ જ સમજે છે, પણ પિતાની લાચારીના કારણે સંપૂર્ણ હિંસાના કાર્યો ન છેડી શકવાનાં કારણે સૌથી પહેલા સર્વથા નિરર્થક હિંસા અથવા ન કરે તે પભુ જીવન નિર્વાહમાં વાંધો આવતું નથી તેવી હિંસા, હિંસા કર્મો, હિંસા વ્યાપાર કે વ્યવહારને છોડવાને માટે દઢ પ્રતિજ્ઞ બને છે અને સ્વપ્નમાં પણ જાગૃત રહીને તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે. શેષ રહેલી પોતાના પેટ કે વ્યવહાર માટે કરાતી હિંસા જે સર્વથા અનિવાર્ય છે, તેમાં પણ નિર્વસ પરિણામને, ક્રૂરતાને, ખાવા-પીવાની લાલસાનો, ઓઢવા પહેરવાના મોહને, કે પુત્ર પરિવારની માયાને ધીમે ધીમે શમન કરીને સસારને વ્યવહાર ઉદાસીન ભાવે ચલાવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. જીવનના વ્યવહારમાં કયાંય પણ દયાને નાશ, સમતાને અભાવ, ઉદાસીનતામાં કમજોરી ન આવવા પામે તે માટે સમ્યક્ત્વથી દીપતે માનવ પ્રતિક્ષણે જાગરૂક રહે છે તેમ છતા પણ કેઈક સમયે કરેલ નિર્ણય ખ્યાલ બહાર ચાલ્યા જાય; પ્રમાદ સેવાઈ જાય, અને અજાણતા યા બીજા કેઈ કારણે અનિચ્છાએ પણ કંઈ થઈ જય અથવા કરવું પડે તે માટે તેને આત્મા પશ્ચાતાપપૂર્વક લાગેલL Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. અતિચારેની આલેચના કરીને ફરીથી આવું કરવું ન પડે તે માટે સાવધાન રહેશે. ભગવાનની વાત સાંભળીને સેમિ પણ. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકાર્યું, અને પ્રાણીમાત્રમાં રહેલા દશે પ્રકારના પ્રાણની હેલના, અવહેલના કે વિરાધના, થવા ન પામે તેની મર્યાદાને નિર્ણય કર્યો. (૨) મૃષાવાદ વિરમઃ મેહ માયાના નશામાં સર્વથા બેભાન બનેલા આત્માને મૃષાવાદ (જુઠવાદ)ની પકડ બહુ જોરદાર હોય છે. સંસારના ઘણું માનવેને આપણે જાણી શકીએ છીએ કે તે બીજું કંઈ પણ છેડવા માટે, લાખોના દાન પુણ્ય કરવા માટે કે વ્યવહારને સારૂં બનાવવા માટે કંઈપણ કરવું પડે તે કરવા માટે તૈયાર -રહેશે પણ પિતાના જુઠ વ્યવહારને, વ્યાપારને કે, જુઠ ભાષાને છેડી દેવા માટે સમર્થ નથી બનતા. આવું થવામાં મોટામાં મેટું કારણ મિથ્યાત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ મિથ્યાત્વને અંધકાર કહ્યો છે. જેની હાજરીમાં ભલભલા એગીઓ, મહા ગીઓ, તપસ્વીઓ કે ધ્યાનીઓ પણ પિતાની ખરાબ આદતેને સુધારી શક્તા નથી, જ્યારે સમ્યક્ત્વને પ્રકાશ મેળવ્યા પછી તેમનાં આત્મામાં પોતાની મેળે આ પ્રમાણે કોઈક સમજણ આવશે કે “આજ સુધી મારા અપરાધને છુપાવવા માટે હું જુઠ બોલ્યો પણ મારું જુઠાણું પ્રગટ થયા વિના રહ્યું નથી. મારા જુઠાણાને સામેવાળાએ પકડી પાડયું છે, માટે મારી નિંદા, હિલના, મશ્કરી–અપમાન કે માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે મારી બેટી આદતોએ અપરાધેએ જ મને દુઃખી બનાવવામાં મદદ કરી છે, માટે આજથી મારે જુક એલવાનું બંધ છે અર્થાત્ ગમે તે થાય કે ગમે તેટલું સહન Page #545 -------------------------------------------------------------------------- ________________ ચાતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ ૪૮૭ કરવું પડે તે પણ આજથી મિથ્યાભાષા કે વ્યવહાર કરીશ નહિં. જાણ્યા-બુઝયા વિના કેઈની વાતમાં હકારાત્મક કે નકારામક ભાવ પ્રદર્શિત કરીશ નહીં. તેમજ નજરે જોયેલા મારા શત્રુના પાપોને પણ પ્રકાશીત કરીશ નહીં. જુઠે ઉપદેશ સાક્ષી કે ક્િલેખ (ખોટા કાગળીયા) કરીશ નહીં. આ પ્રમાણે કરીને તે ભાગ્યશાળી જૂઠ બોલવાના કુસંસ્કારને મર્યાદિત કરે છે. તે -સમયે તે સાધકને એટલું પણ સમજવામાં આવશે કે “મારા બિલવાથી યદિ કલેશ થતું હોય, વધતે હેય, સાચી વાત કહેવાથી પણ કેઈનું હનન, મારણ કે રૂદન કરવું પડે અથવા “મારા વ્યવહારથી કેઈનું પણ જીવન જોખમમાં મૂકાય કે કેઈના શાપ મને લાગે કે મારે કેઈને શાપ દેવા પડે તેવા જૂઠા વ્યવહાર હું કરીશ નહી. એમ નિર્ણય કરીને તે મિલે ભગવાન મહાવીરસ્વામી પાસે મૃષાવાદ વિરમણ વ્રતને સ્વીકાર કર્યો. જીવિકા તૂટે નહીં, વ્યવહાર કલંક્તિ બને નહીં તેટલું ધ્યાન રાખીને સ્થૂલ રીતે મૃષાવાદનું વિરમણ સૌના જીવનનું કલ્યાણ કરાવનાર બને છે. (૩) અદતાદાન વિરમણ : આખે જ દેખતે ન હોય તેવો માણસ ઠોકર ખાઈ શકે, -નીચે પડી શકે અથવા કઈ વસ્તુ કોની છે? તેનું ધ્યાન ન હેવાથી નિર્દોષ ભાવે પણ એક બીજાની વસ્તુઓને હેરફેર કરી શકે છે. તેમ છતાં પણ તે અંધને પ્રત્યેક વસ્તુને સ્પર્શ કરાવ્યા પછી કે અમુક વસ્તુ અમુકની છે તે બાતમી આપી દીધા પછી તે અંધ માણસને ભૂલ કરતે જોવામાં આવ્યો નથી. અંધ બેબી પણ ગામના મેલાં લુગડા લે છે, નિશાન કરે છે, તળાવે છેવા જાય છે, ઉજળા કરે છે, અને જે કપડા જેવા Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. હોય તેને બરાબર આપે છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારથી વ્યાપ્ત બનેલા ભાવ અંધને સુધરતા કે માર ખાધા પછી પણ ફરીથી ભૂલ ન કરતાં તમે કઈ દિવસે જોયા છે ? અર્થાત પ્રાયઃ કદી તેવું બનતું નથી કેમકે તેના રોમેરેામમાં પૂર્વભવના ચેરી કરવાના કુસંસ્કાર–એવી રીતના પડ્યાં છે જેને લઈ માર ખાશે, પાલીસના ડંડા ખાશે, અપમાનિત થશે અને ધૂત્કાર પામશે પણ “લખણું ન બદલે લાખા” આ ન્યાયે તેઓ ફરી ફરી ચેરી કર્યા વિના રહેવાના નથી. આવા ચેર મેલા લુગડાવાળા જ હોય છે તેવું માનવાની ભૂલ કરશે નહીં કારણકે સંસારમાં તમે જોઈ શકે છે કે મેલા ક૫ડાવાળા ચેરી કરીને પાવલી પૈસાની જ કરશે જ્યારે ઉજળા કપડા. પહેરનારા ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ કેવી રીતે ચોરી કરે છે! તે તમે જાણે છે? ચેરી કરાયેલ માલમતાને ખરીદ્યા વિના, ચોરને મદદગાર બન્યા વિના, માલમાં ભેળસેળ કર્યા વિના, રાજ્ય વિરુદ્ધ કર્મ કર્યા વિના કે બેટા તેલ, ખોટા માપ,ચેપડા કે વ્યાજવટાવમાં ગડબડ કર્યા વિના, મિનિસ્ટરે, ડાફટ - મેટા વ્યાપારીઓ લાખ કરોડો રૂપીયા શી રીતે ભેગા કરતા હશે? અને આંખના પલકારે જ મોટર, ફલેટ કે ફેકટરીના. માલિક બનીને ઘી-કેળા ક્યાંથી ખાતા હશે? દેશના લાખ કરે માણસેને ભૂખ્યા રાખીને અનાજની ગુણ કે તેલના ડબ્બાઓને કેઈને પણ ખબર ન પડે તેવી રીતે એક સ્થાનથી બીજે સ્થાને ગુપ્ત કેવી રીતે કરતા હશે? આ બધા કાર્યો, સાહુકારીને આભારી નથી પણ અદાદાનને જ (ચૌર્યકર્મને) આભારી છે. માટે મારા શાસનમાં અદતાદાનને પાપ કહેવાયું છે. આ અને આના જેવી બીજી વાતોમાં આપણે એટલું જ વિચારવાનું કે ભવ ભવાંતરમાં મિથ્યાત્વના જોરે કરેલા ચીર્યકર્મના સંસ્કારે શું કામ કરે છે? Page #547 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક–૧૦ ૪૮૯ નાવની અસર શરીરમાં હેય છે ત્યાં સુધી તેની જીભ, - આંખ કે માથું પણ સ્થિર રહેતું નથી. તેવી રીતે મિથ્યાત્વને તાવની ઉપમા આપવામાં આવી છે, જેની અસરના કારણે દેવગુરુ-ધર્મ-સત્ય-સદાચાર-ઈજજત–આબરૂ અને છેવટે પોતાની કર્મસત્તા પર (ભાગ્ય પર) પણ વિશ્વાસ રહેતું નથી. માટે તેવા જીને નીચે પ્રમાણે બકવાદ કરતા જોઈ શકે છે તેઓ આ પ્રમાણે બોલે છે: “સમાજમાં બેઠા છીએ, ધર્મ કર્મ જોવા જઈએ તે શ્રીમંત ક્યારે થવાય? તેવા જીવનની કિમત પણ શું છે? એકાદ કે બે ચાર સંસ્થાનો મેમ્બર, સેક્રેટરી, અધ્યક્ષ કે ટ્રસ્ટી બનવા ન પામું તેવું જીવન શા કામનું? મહારાજને શી ખબર છે કે અમારી વેલ્યુ પૈસાથી જ બને છે, ધર્મ કર્મથી બનતી નથી. માટે અત્યારે આંખ, કાનને બંધ કરીને પૈસે-પૈસે. ગમે તે રીતે પણ પૈસે ભેગા કરવા સિવાય બીજો માર્ગ મારી પાસે નથી;” આ પ્રમાણે બેલતા જાય છે, અને વ્યવહાર પૂરતું કાંઈક કરીને વ્યાપાર ધંધામા પૂર્ણ મસ્ત બને છે તે સમયે તેમને મહાવીરસ્વામીનું શાસન તેના ડા ” કે “તો માળે ” આ બધા સિદ્ધાંત મશ્કરી જેવા લાગે છે. પરંતુ મિલ! તું સમજ તે ખરે, ચેરી કરનાર ક્યાંય વિશ્વાસપાત્ર બન્યું નથી, કોઈની સાથે મિત્રતા ટકાવી શકો નથી, યાવત્ પિતાની માવડી-પત્ની કે પુત્રને પણ થતો નથી. આ બધી વાત સાંભળીને સેમિલે નક્કી કર્યું કે આજથી હું ચોરી કરીશ નહીં, બેટા તેલ માપ રાખીશ નહીં, વ્યાજ વટાવ કે માલના ગેટાળા કરીશ નહીં. છેવટે પાપી પેટને માટે કરવા પડે તે દાળ-રોટી મળી ગયા પછી મારે વ્યવહાર, Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વ્યાપાર, ભાષા કે તેલ માપમાંથી જૂઠાપણું સર્વથા કાઢી નાખીશ. આખરે તે માણસના પેટમાં બે રોટલા અને પહેર- વાના બે કપડાં ઉપરાંત સૂવા-બેસવા કે મરવા માટે પણ ૩ હાથની જમીન સિવાય બીજું કંઈ પણ કામે આવતુ નથી. તીજોરીમાં ગમે તેટલી સેનામહોર હોય તે તેનું “રાઈતું” કદિ બન્યું નથી અને નોટોની ચટણ ખાવામાં કામે આવતી નથી એમ સમજીને ભગવંત પાસે “સ્થૂલ અદતાદાન વિરમણ વ્રત” લઈને પોતાના જીવનને ઘણા પાપમાંથી મુક્ત કર્યું (૪) મિથુન વિરમણ: અનંત ભવની રખડપટ્ટીમાં આ જીવાત્માએ અનંત જીવો સાથેના વિલાસ માણી લીધા છે. જેના ખતરનાક કુસંસ્કારે આત્મપ્રદેશના અણુઅણુમાં પડેલા હોવાથી મદિરાપાનના નશાવાળ માણસ જેમ બેઠા બેઠા ડેલ્યા કરે છે, તેમ આ ભાઈને પણ જેમ જેમ કુસંસ્કારેને ઉદય થાય છે તેમ તેમ મેહકર્મને નશે વધતો જાય છે, તે સમયે માતા-પિતા -મિત્ર છેવટે હિત શિક્ષા દેનારા ગુરુ દેવોને પણ સાંભળવા માંગતે નથી. ગૃહસ્થાશ્રમ જીવનમાં ચારે બાજુથી આવનારા ઢગલાબંધ પાપોના મૂળમાં આ મૈિથુનપાપ રહેલું છે, જેનાથી તેના જીવનમાં, જીભમાં, મનમાં ફેરફાર થતા સર્વથા કંટ્રોલ આઉટ થઈને સંસારની સ્ટેજ પર બેફામ થઈને ફરતે હોય છે. ન કલ્પી શકાય તે પ્રમાણે તેની આંખના ઈશારા, બેલવાની ચાલાકી કે હાથ પગની ચેષ્ટાઓ જોવા જેવી થઈ જાય છે. કામદેવની નિશાળમાં ભરતી થયેલા આવા ભાગ્યશાળીઓ ઉપર જરા તીખી અને ઝીણી નજર કરીને તેમને તેમે જોશે તે -કામદેવની નિશાળના ભવાડા (કૌભાંડ) તમને પ્રત્યક્ષ જોવા મળશે. Page #549 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુ’ : ઉદ્દેશક-૧૦ ૪૯૧ નાના ખાળક કે માલિકાના માળત્વ સમાપ્ત થતાં જ અથવા તેના પહેલા પણ તેમનાં શરીર, અ’ગોપાંગ, રૂપ અને સ્પર્શ આદિથી લઈને ધીમે ધીમે તેમની આંખેામાં પણ ‘ માદકતા ’ (ભાગલાલસા )ની અસર ઉત્પન્ન થાય છે, વધે છે અને ત્યાર પછી તે આજ સુધી પેાતાની માવડીને જ સવે સર્વાં માનનારે ધીમે ધીમે તેના સકંજામાંથી સરકવા લાગે છે. તે સમયે જુઠ્ઠા સેાગન ખાઈને તેલી તાલીને ખેલતા પેાતાની માવડીને પણ ઉંધા પાટા ભણાવતા થઈ જાય છે ત્યારે સમજવાનુ` સરળ થશે કે કામદેવના નશાના પ્રાર ંભમાં જે વ્યક્તિ પેાતાની માવડી સાથે પણ છક્કા પંજા રમતા હોય તે મોટા થયા પછી પેાતાના પિતા–મિત્ર, ભાઈ, બહેનને કે બીજા કોઈ વડેરાને શા માટે ગણકારશે ? સેમિલ ! જ્યાં સુધી માનવને સંસાર છે ત્યાં સુધી પેાતાના ઉપાજે લા ઋણાનુબ ધને ભાગવવાને માટે બીજી વ્યક્તિને સથવારે મેળવ્યા વિના છુટકો નથી. પરંતુ તે બંનેમાં સ ંબંધ તે કેવા હોવા જોઇએ ? જેથી બંનેના ઉત્કૃષ્ટ સધાય અને જીવન-વ્યવહાર પવિત્ર તથા અનુકરણીય બનવા પામે. સમધમાં પ્રેમ અને મેહ આ મનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. ચદ્યપિ બંનેમાં મિત્રધર્મ, દાંપત્યધર્મ કે કૌટુબિકધને દેશવટો દેવાને નથી, માટે પ્રેમ તથા મેહમા શું તફાવત છે? તે જાણીને એક તત્વની આરાધના કરવાની રહેશે....જેમકે, પ્રેમ સ્વય પ્રકાશ છે, અને માહુ અધકાર છે. પ્રેમ ઉર્ધ્વગામી છે અને માહુ અધોગામી છે. પ્રેમમાં સ્વાથ ખલિદાન છે, માહમાં તેની સાધના છે. . Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાર્થ બલિદાન સ્વર્ગીય જીવન છે, અને સ્વાર્થ સાધન. નારકીય જીવન છે. પ્રેમમાં મન તથા ઇન્દ્રિય શીતળ રહે છે, જ્યારે મેહની સાધનામાં ઉશ્કેરાયેલી રહે છે. પ્રેમમાં મિત્રીભાવને વિકાસ છે. મેહમાં નાશ છે. પ્રેમમાં જ્ઞાનનું વર્ધન છે, મોહમાં હાસ છે. પ્રેમ સરળ માર્ગ છે, મેહ વર્ક માર્ગ છે. પ્રેમ જાગૃત છે, મેહ આંધળે છે પ્રેમથી માયા ઘટે છે, મેહથી વધે છે. પ્રેમથી વૃદ્ધત્વ યાવત મૃત્યુ અને પરભવ સુધરે છે, જ્યારે મેહ સૌને બગાડી નાખે છે. પ્રેમને સંતસમાગમ ગમશે, જ્યારે મેહને નથી ગમતું. ઈત્યાદિક કારણને લઈ માનવ, બીજા માનવ સાથે. પ્રેમમય સંબંધથી સંબંધિત થાય તે જાતીય દૂષણે કંટેલમાં આવશે અને માનવતા વિકસિત થશે જ્યાં સુધી કર્મોની સત્તા છે ત્યાં સુધી દાંપત્ય ધર્મ સવીકાર્યા વિના છુટકે નથી. તેમાં યદિ પ્રેમને સ્થાન દેવાની કેવળવણી લઈએ બંનેનું જીવન ધર્મમય બનવા પામશે. અને એક દિવસે ધર્મપત્ની સાથે રહેવા છતાં પણ જીવન વ્રતધારી બનશે. વેદમોહકર્મની વિદ્યમાનતામાં કામરાગ અને નેહરાગની હાજરીને કેઈ કાળ નકારી શકાય તેમ નથી. પણ બને રાગમાં Page #551 -------------------------------------------------------------------------- ________________ શક ૧૮ મું ઉદ્દેશક–૧૦ ૪૯૩મેહને પ્રવેશ ન થવા દેવાય તે “STRા સ્નેરા ડુંg નિવાર” યદિ બંનેમાં મેહ ભળે નહીં હશે તે તેઓ આસાનીથી જીતી શકાય તેમ છે. પરંતુ બંનેમાં દબુદ્ધિને વશ થઈને યદિ મોહ (દષ્ટિરાગ)ને ઉમેરે થવા દીધો તે તમારૂં શરીર, ઇન્દ્રિયે, મન, બુદ્ધિ, વિદ્યા અને છેવટે આત્મા પણ મેહ મદિરાના પાનમાં બેભાન બનશે. તથા જેની પ્રાપ્તિમાં દાન, શિયળ, તપ અને ભાવની આરાધના કામે લાગી હતી તે બધાએ પુણ્ય કર્મો અને સત્કર્મોનું દેવાળું નીકળશે અને આત્મા દુર્ગતિને અતિથિ બનશે. વેદ રહિત ભગવાનની ઉપર્યુક્ત વાતને જ્યારે મિલ સમજતા થયા ત્યારે આંખના પલકારે એક જ નિર્ણય તેણે કર્યો કે ભૂત અને ભાવના ભવે મારા હાથમાં નથી પણ વર્તમાન ભવને યદિ અરિહંતના શાસનમાં રંગ હોય અને “ના ના મરા રોજqળા ” આ ધર્મના સંસ્કારથી આત્માને ભાવિત કર હોય તે સૌથી પહેલા મારે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ગત ભાના અધૂરા રહેલા સંસારની ગમે તે સ્ત્રી આ ચાલ ભવમાં ચાહે અસર બનીને પણ આવે, તે પણ તે મારી “માતા” છે તથા તે મારી સામે ગમે તેવા લટકા-મટકા કરે કે મારા ચરણમાં પિતાનું શરીર અને ધન. અર્પણ કરે તે પણ આ ભવને માટે તે મારી “માતા” છે. પોતાની પરણેતર (વિવાહિત) સ્ત્રીને છેડી બીજી વિધવા, કન્યા, સધવા, ત્યક્તા, ભાભી, સાળી વગેરે બધી સ્ત્રીઓ, મારી આ ભવને માટે માવડી સમાન છે. આ પવિત્ર ભાવ ઉત્પન્ન કરીને તથા ચાહે હું ભીખારી બનું તે પણ મારી. માતાની સામે જોવાનું પાપ મારે નથી જ કરવું. આટલી? Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જબરદસ્ત કડક પ્રતિજ્ઞા લીધા સિવાય ભવ ભવાંતરના પાપસંસ્કારને નાબુદ કરવા કેઈ કાળે પણ બચ્ચાઓને ખેલ નથી. અગ્યારમે ગુણઠાણેથી કે ચતુર્દશ પૂર્વથી પતિત થવામાં બીજુ -કયું કારણ છે? आनतादिक्रतुभुजां, मनोविषयसेविनाम् । कायेनऽस्पृशता देवीमपि क्षीणमनोभुवाम् ।। मनुष्यस्त्रियमाश्रित्य यद्येवं स्याद्विडम्बना । तर्हि को नाम दुर्वारं कटपं जेतुमीश्वरः ।। (લેકપ્રકાશ ૧–૩–૧૭૭) -અને જન્મ જન્મના વૈરાગી ભર્તુહરિએ તે હાથ ઝાટકીને વિના સંકેચે કહ્યું કે – मत्तेभकुम्भ दलने भुवि सन्ति ।। केचित् प्रचण्ड मृगराज बघेऽपि दक्षाः । किन्तु ब्रवीमि वलिनां पुरतः प्रसह्य कन्दर्प दर्पदलने विरला मनुष्याः ॥ આમ છતાં પણ મિલ “જે અત્યારે મહાવીર સ્વામીના -ચરણોમાં બેઠો છે તે વિચારે છે કે “દેવાધિદેવના શાસનમાં તોફાને ચડેલાં મેહકર્મને પણ મેક્ષાભિલાષણ આત્મશક્તિવડે ઉપશમિત કરી શકાય છે. તે માટે એટલે કે મેહકર્મની ઉદીર્ણ ન કરવા અને ઉદયમાં આવેલાને શાંત કરવા માટે પરસ્ત્રી સાથેના મારા બધાએ સંબધે યાવત્ ધર્મના નામથી પણ છેડી દેવામાં જ મારું કલ્યાણ છે, તેમ સમજીને પિવાને -ગૃહસ્થાશ્રમ શોભી ઉઠે અને ભવાંતરમાં જૈન શાસન મળવા ચામે તે ખાતર અધમ્ય મિથુન દ્વારને બંધ કર જોઈએ. Page #553 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મઃ ઉદ્દેશક-૧૦ ૪૯ તેમ સમજીને સ્થૂલ મૈથુન પાપનુ વિરમણુ થાય તે માટે, પરમાત્મા પાસેથી ચેાથુ' વ્રત સ્વીકાર કરે છે. મૈથુન વિરમણ વ્રત પાલવું શી રીતે ? ખેતરને વાડની, બંગલાને ફાટકની અત્યાવશ્યકતા સૌ. કોઈને માન્ય છે. તેવી રીતે ભવભવાંતરના કુસસ્કારે જ્યારે જીવનમાં તફાન મચાવે છે, ત્યારે જીવનના પ્રત્યેક પ્રસંગે. પ્રત્યેક મિનિટે કે સેકડે જાગૃત આત્મા જ પેાતાના જીવનધનને અચાવી શકવા માટે સમથ અને છે. તે સિવાય સ'સારની એકેય શક્તિ જીવનધનની રક્ષા માટે સમથ અનતી નથી. વાર્તાના તડાકા મારવા એક જાદી વાત છે અને જીવનની અસલીયત બીજી વાત છે. સંસારને પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે સારામાં સારા નિમિત્તોમાં, સંત સમાગમામાં રહેવા છતાં પણ આન્તરવૃત્તિએને કંટ્રોલમાં લઈ શકાતી નથી. માટે જ કહેવાયુ છે કે સાધક માત્ર જયાં સુધી પેાતાના આત્માને જ ગુરૂ ન મનાવે ત્યાં સુધી વ્યવહારનયના ગુરુની અસર તે સાધક પર કઈક સમયે પડતી હશે, પણ ઘણીવાર નથી પડતી. આ કારણે પેાતાના આત્માને જાગૃત કરી સાધના કરવાવાળા સાધકને માહુરાજા પણ કંઇ કરી શકતા નથી “તુમ આણા ખડ઼કર ગ્રહ્યો છે, તેા કઇંક મુજથી ડર્યાં છે. ” એટલે કે વીતરાગની આજ્ઞારૂપી તરવાર, જ્ઞાનરૂપી ઢાલ અને વૈરાગ્યરૂપી કવચ (બખતર ) જેની પાસે ચાવીસે કલાક-એક કલાકની ૬૦ મિનિટ, અને એક મિનિટની ૬૦ સેકન્ડ રહેતા હશે તેનાથી ખિચારા માહરાજા અને તેના રાગદ્વેષ તથા કામદેવાઢિ મોટા ચેદ્ધા પણ દૂર જ ભાગે છે. - Page #554 -------------------------------------------------------------------------- ________________ ४५६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ - આ બધી વાતેની યથાર્થતા સમજ્યા પછી તે મિલે પરસ્ત્રીગમનરૂપ મૈથુન વિરમણને સારી રીતે પાળવા માટે નીચેના નિયમોને ધારણ કર્યા છે. કેમકે નિયમ વિના ચમ (મહાવ્રત) પાળવા લગભગ અશક્ય છે. (૧) મારી ધર્મપત્નીની ગેરહાજરીમાં કે બીમારીમાં મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મારા ઘરની દાસીને ભાડુ આપી તેનામાં સ્વસ્ત્રીની કલ્પના કેઈ કાળે કરીશ નહીં. કેમકે હૈયામાં દુરાચારની ભાવના વિના બીજાની સ્ત્રીમાં પોતાની પત્નીની કલ્પના થતી નથી. (૨) અત્યારે તે સ્ત્રી પારકાની ગ્રહણ કરાયેલી નથી. ચાહે પછી તે કન્યા હોય, વિધવા હોય કે બીજી કઈ હોય તે પણ તેમની સાથે ગમન કરવાની કલ્પના હું કરીશ નહીં. અથવા પરદેશ ગયેલા પતિના વિયેગથી વિહલ બનેલી સધવા અથવા ત્યક્તા કદાચ થોડા સમય માટે મારી પત્ની બનવા માંગે છે એ તે વાત હું સ્વીકાર કરીશ નહીં. () મારી ધર્મપત્ની કરતાં પણ બીજી કન્યાઓ રૂપવતી કે મદમાતી હોઈ શકે છે. તેથી મારા મનમાં ખરાબ તત્ત્વની ઉદ્દીર્ણ થવા ન પામે તે માટે તેમના લગ્ન પ્રસંગમાં જઈશ નહીં. કેમકે રૂપાળી કન્યા જોઈને કદાચ આ ભવને માટે તેવા પ્રકારની સ્ત્રીની પ્રાપ્તિ માટેના નિયાણું બાંધવામાં મારે જીવ અટવાઈ જાય તે ભવનો અંત થવાને અવસર કેઈ દિવસે આવશે નહીં, એમ સમજીને કેવળ વ્યવહાર નિભાવવા પૂરતા જ ક્યાંય જવું પડે તે જઈશ પણ બીજી વાતમાં મારા મનને મક્કમ રાખીશ. Page #555 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ४८७ (૪) સ્વસ્ત્રીમાં પણ સતેષ કેળવવાને માટે જે રીતે બનશે તેવી રીતે હું સ્વસ્ત્રીના સંસર્ગમાં સંયમ કેળવશ, એટલે કે ભેગ રાત્રિ સિવાય બીજી બધી વાતે મારા મનને કટેલમાં રાખીશ, જેથી બીજ–ઈ પ્રકારે તેની સાથે ગંદી ચેષ્ટા, ગંદુ ભાષણ, ન થવા પામે અને–થવાને પ્રસંગ આવશે તે પણ હું ટાળવાની દાનત રાખીશ. (૫) ભેગ રાત્રિ વિનાના દિવસ રાત્રિમાં કામની ઉત્પત્તિ ન થાય તેવા પ્રકારના મિષ્ટાન્ન, અતિજન, કામકથા કે ભોગવેલા પ્રસંગોને પણ યાદ કરીશ નહી. મહાવીરસ્વામીના ધર્મની પ્રાપ્તિ થયા પહેલા જે કઈ યાદદાસ્ત સ્થાને, ચિત્ર, કથાઓ કે સંગીત હશે તેને પણ ઘરમાંથી અને હૈયામાંથી દૂર કરીશ. ઉપર પ્રમાણેના નિયમપૂર્વક હું મારું પવિત્ર વ્રત–જે મારા જીવનમાં પ્રથમવાર જ ઉદયમાં આવ્યું છે, તેને જીવના જોખમે પાળીશ અને બ્રહ્મચારી, વ્રતધારી, તપસ્વી તથા સ્વાધ્યાયી મહાપુરુષોને સહવાસ કરીશ (પ) પરિગ્રહ પરિમાણુવ્રત : સ્વીકારેલી સ્ત્રી જ સેટામાં મોટો પરિગ્રહ જેના ભાગ્યમાં પડ્યો હોય તે સાધક બાહ્ય કે આભ્યતર પરિગ્રહનો ત્યાગ કરી શકતો નથી. આકાશમાં રહેલા ગ્રહોને થોડાઘણા બાકુળા આપે તલ કે મમરાના લાડવો આપો કે રૂમાલ માટે પણ કામમાં ન આવે તેવું લાલ-પીળું–લુગડું આપો તે પણ તે બિચારા દેનાર ઉપર-રાજી થતા ટાઈમ લગાડતા નથી. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પરંતુ જેનું પેટ કેઈ કાળે ન ભરાય, ભરાયેલા પટારા પણ, ખાલી જેવા લાગે અને લાખો નદીઓના તોફાની પૂરથી રસમુદ્ર જેમ તૃપ્તિ ન પામે તેવી રીતના પરિગ્રહ નામના રાક્ષસનું પેટ પણ ભરાતું નથી. લાખ કરોડની માલમતા ઘરમાં આવ્યા પછી તમારી આશા અને તૃષ્ણ આકાશની જેમ, અથવા મોઢું ઉઘાડું રાખીને બેઠેલી રાક્ષસીની જેમ હમેશા. ભૂખીની–ભૂખી રહેશે. અને વધી ગયેલ કે વધારી દીધેલે પરિગ્રહ-કામદેવને સહચારી મિત્ર હેવાથી તેના તફાને સૌને નડ્યા વિના રહ્યા નથી, કેમકે થાકી ગયેલા શરીરમાં શક્તિને પુનઃ સંચાર કરવા માટે તેને જુદી જુદી રસવતી વાનગીઓનો રસ વધવા. પામશે. ફાર્મસીઓની પૌષ્ટિક ઔષધિઓ માટે લાલસા જાગશે, કપડાઓથી શરીરને શણગારવામાં વૃત્તિ તથા પ્રવૃત્તિ વધશે, એમ કરીને મરી ગયેલા કે મરવાની અણી પર આવેલા. કામદેવને સૂતેલા સર્ષની જેમ ફરીથી ભડકાવશે. આ બધે. પ્રતાપ પરિગ્રહને છે કેમકે – પાલો પતિ ખાય જે, તાકે સતાવે કામ; દૂધ-દહિ, મલાઈ માટે, તાકી જાણે શ્રીરામ.” આ બધી વાતે જાણુને સે મિલે પરિગ્રહને નિયંત્રણમાં. લેવા માટે જૂદા જૂદા નિયમે સ્વીકાર્યા. (૧) સેનું-ચાંદી–હીરા–મતી આદિના આભૂષણોને હું નવા કરાવીશ નહી, મારા શરીરે ધારીશ નહી. મર્યાદામાં કરેલા સુવર્ણાદિ દ્રવ્યને વધારવા માટે પણ હું કઈ કાળે પ્રયત્ન કરીશ નહી વધારાના વ્યાપાર, રોજગારે, બંધ કરીશ તથા નવા વ્યાપારે, પેઢીઓ, કેકટરીઓ આદિનો પ્રારંભ કરીશ નહી. Page #557 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦ ૪૯૯ (૨) ખેત, જમીન, મકાન આદિને હવે વધારીશ નહીં, જેટલું છે તેટલામાં સંતોષ માનીશ. (૩) પશુ આદિ જે મૂક પ્રાણી છે તેની સંખ્યામાં વધારે થવા દઈશ નહીં કદાચ વધારો થવાનો પ્રસંગ આવશે તે તે ગાય, ભેસ આદિને મારા સ્વામીભાઈને આપી દઈશ. પરંતુ કસાઈને કે તેના દલાલેને એક પણ જનાવર આપીશ નહીં કે વેચીશ નહીં. ઈત્યાદિ કારણોથી પરિગ્રહ પરિમાણવ્રત ખૂબ સાવધાનીથી પાળીશ. ગુણવતે ? ઉપર પ્રમાણે પાચે મેટા પાપોને અમુક અંશે ત્યાગવા માટે પાંચ વ્રતે સ્વીકારવામાં આવે છે બીમારી પછીથી આવેલી અશક્તિ ધીમે ધીમે મટીને પુનઃ સશક્ત બનવામાં વાર લાગે છે, તેવી રીતે અને તે ભોની મિથ્યાત્વરૂપ તાવની અસરના કારણે અશક્ત થયેલ જીવાત્માને પણ આધ્યાત્મિક શક્તિ ધીમે ધીમે આવે છે અને વધે છે. સાધકને ગુરૂકુળવાસ યદિ મજબુત હશે તે શક્તિનો સંચાર શીઘ્રતાથી થતો જશે ગુરૂકુળવાસાદિની કમજોરી હોય અને સાધક કમજોર હોય તેમ છતા તે સાધકને આગળ વધવાની ભાવના પણ છે ત્યારે તે આત્મા જેમ જેમ સમજતે થશે તેમ તેમ શક્તિ આવશે અને પાંચે વતેમાં જે કાઈ છુટછાટ રાખી છે તેને પણ ધીમે ધીમે ઓછી કરવાની આદત કેળવશે અને જેટલું શક્ય હશે તે રીતે નિરર્થક પાપેને બંધ કરશે. પરમ દયાળુ અરિહંત દેવોના શાસનમાં આ માટે જ ત્રણ ગુણવ્રતોની ચેજના સાર્થક બને છે. માવડી પોતાના બાલુડાને સાથળ ઉપર સુવડાવીને Page #558 -------------------------------------------------------------------------- ________________ k ૫૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ મેઢામાં વેલણ નાખીને પણ કડવી દવા પીવડાવતી પીવડાવતી કહે છે કે બેટા ! આ દવા પેટમાં જતાં ગુણુ કરશે. તેવી રીતે આ ગુણવ્રતાને સમજવા. કારણકે અનાદિકાળથી આ જીવાત્માને પૌદ્ગલિક સહવાસ રહ્યો છે, એવી સ્થિતિમાં તેને ત્યાગ કરવા એજ લેાખ'ડના ચણા ચાવવા જેવા ખેલ છે માટે અમુક સાધકને છોડીને ખીજાઓને માટે તે સરળ માર્ગ એ જ છે કે તેના ત્યાગ ક્રમશઃ કરે અને શેષના ત્યાગ માટે તૈયાર રહે. લીધેલા પાંચ અણુવ્રતાને પૂર્ણ સહાયક થવા માટે મા ત્રણ ગુણવ્રતા છે જેનાથી જીવનમાં પડેલી ખેાટી, ખાડલી, નાપાક આદા કંટ્રોલમાં આવશે કેટલીકવાર એવી પણ આદત હાય છે જે સવથા અસભ્ય, ગઢી, ખીભત્સ અને ખીજને ન કહેવાય તેવી હોય છે. ઘરમાં ધર્મ પત્ની હાય છતા પણ તેને નાના માળકો સાથે ગઢી રમતા કરતા જોઇએ કે ઉમ્ર નીકળી ગયા પછી પણ અમુક ખાનગી આદતા જેને ઘરવાળી પુત્રા-ગુરુઓ પણ જોઇ શકવાના નથી, તેવી આદતથી લાચાર અનેલા જોઇએ ત્યારે જ આપણા જીવનની કરુણતાનેા ખ્યાલ આવતા વાર લાગતી નથી તેમ સાથેાસાથ સમજાય પણ છે કે આ આદતને ત્યાગ કેટલા ક્રુ શકય હાય છે. તેમ છતા પણ સાધક ધીમે ધીમે આગળ વધે સેવાઇ ગયેલા પાપાનુ પ્રાયશ્ચિત કરે તે તેને સફળતા મળતા વાર લાગતી નથી હવે આ ગુણવ્રતાને ક્રમશ જોઇએ જેની સંખ્યા ત્રણની છે ( ૧ ) દ્રિપરિમાણ ગુણવ્રત : મિથ્યાત્વના જોરદાર હુમલાના કાણે જીવાત્મામા જ્યારે મૈથુનભાવ મર્યાદાતીત થાય છે ત્યારે તેને પુષ્ટ કરવા માટે પેાતાના શરીરમા લેાહી–માંસ અને છેવટે વીય આદિની શક્તિને ખજાને અતૂટ રહે અને એ થવા ન પામે તે Page #559 -------------------------------------------------------------------------- ________________ નાતક ૧૮મું ઉદ્દેશક–૧૦ ૫૦૧ માટે ઔષધ, ખાનપાન અને રહેણીકરણમાં ફેરફાર થતાં પરિગ્રહને -વધાર્યા વિના છૂટકે નથી તેથી મૈથુનના સહચારી પરિગ્રહને કેવી રીતે વધારે ? તે પ્રશ્ન જીવાત્માને માટે મુખ્ય બને છે ત્યારે સંસારના ચારે બાજુ વ્યાપાર-રોજગાર વધારતો જાય છે અને લાખની માલમતા ભેગી કરી પોતાનું જીવન પૂર્ણ કરે છે પર તુ સમ્યક્ત્વના પ્રકાશમાં આગળ વધતા સોમિલના આત્માને સમજાય છે કે, સગડીમા નાખેલા કેલસાએથી આગ શાત થતી નથી, તેમ સેવાતા પાપ પણ પિતાની મેળે શાંત થવાના નથી તે માટે મારા ચાલુ વ્યાપારને છોડી બીજા બધાએ વ્યાપારને બધ કરી દેવા જોઈએ અને ચાલું વ્યાપારને પણ મર્યાદિત કરે પડશે. તે માટે દિશાઓમાં ગમન-ગમનને મર્યાદિત કરે છે એટલે કે જે બાજુ મારે જવાની આવશ્યકતા નથી ત્યા મારે શા માટે જવુ ? કેમકે સૂક્ષમ અને બાદર અનંત જીવાથી પૂર્ણ આ સંસારમાં જ્યાં પગ મૂકાશે ત્યા પાપ છે, જ્યા દૃષ્ટિ પડશે ત્યા પાપ છે તેમ સમજીને આજે જે દિશામાં ગયા વિના ચાલે તેમ નથી તેની છુટ રાખીને બાકીની બધી દિશાઓમાં ગમન અને આગમન શા માટે કરવું ? એટલે કે જે દિશાઓમા ન જવાથી વ્યવહાર અને શાસનના કાર્યને કેઈ પણ વાળે ન આવે તે તરફ જવાનુ તે દિવસને માટે છોડી દે છે અથવા પોતાના ઘરથી દુકાન પૂર્વ દિશામાં હોય તે બીજી દિશા તરફ હરવા ફરવાથી નિરર્થક જીવ હત્યા શા માટે કરવી અથવા કામ વિના તે બાજુ જવાથી મને ફાયદો નથી, ઘણા સાસારિક ઝઘડાઓથી પણ બચી શકાશે, એમ સમજીને ખાસ અગત્યના કામ સિવાય જવા આવવાનું બંધ કરી દે છે. અનાદિ કાળથી આ આત્માને સ્વૈચ્છિક હરવા ફરવાની આદત પડી છે. તેને મર્યાદામાં લેવા માટે આ પહેલ પુત્ર Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ છે તેને સ્વીકારસ તેટલે કે જે વસ્તુ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. જવાને માટે આશીર્વાદ સમાન છે. કેમકે સંયમી જીવન બનાવવા માટે આનાથી બીજો માર્ગ ક્યો? બીજી વાત આ. છે કે સંસાર અને તેની માયા સાથેનો સંબંધ જાણીબુઝીને છેડવામાં અને ધીમે ધીમે તે સંબંધોને ઓછા કરવામાં જ રાગ અને દ્વેષ ઓછા થશે. તે સિવાય રાગ-દ્વેષ–મોહ-માયા આદિ સંબંધોને ઓછા કરવા માટે પણ આનાથી બીજો માર્ગ નથી. જીવાત્માને સમ્યક્ત્વને રાગ જેમ જેમ વધતું જાય છે. તેમ તેમ તે પોતાની મેળે જ પોતાના કલ્યાણને માર્ગ નકકી. કરે છે અને જે છોડવાનું છે તેને છેડવાની અને સ્વીકારવાનું છે તેને સ્વીકારવાની ટ્રેનિંગ લે છે. જ્ઞાન માર્ગ ગમે તેટલે ઊંચે કે સારે હશે તો પણ તેનાથી ચડિયાતે ચારિત્ર માર્ગ છે. કેમકે જે વસ્તુ આપણે જીવનમાં ન ઉતારી તે જ્ઞાન પણ શા કામનું ? માટે સમ્યગજ્ઞાનથી તત્વ જાણવું, સમ્યગદર્શનથી તે તત્વને શ્રદ્ધામાં ઉતારવું અને ચારિત્રથી જીવનમાં ઉતારવાનું તેનું નામ મેક્ષ માર્ગ છે. (૨) ભેગોપાગ વિરમણુ ગુણવત : ભવભવાંતર કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે શરીરની રચના ત્રિકાળાબાધિત છે. અને તેની હાજરીમાં ભંગ તથા ઉપગ વિના ચાલી શકે તેમ નથી. શરીર મકાન છે અને ઇન્દ્રિયે બારી છે, માટે તે તે ઈન્દ્રિ દ્વારા સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણને ભેગવટો કરવા તારૂ આત્માને આવશ્યક હોય છે. કેમકે પ્રત્યેક જીવમાં વૈરાગ્ય ન હોવાના કારણે આત્મા પણ ઈન્દ્રિયેને ગુલામ બનેલા હોવાથી ઇન્દ્રિયના ભેગોમાં આસક્ત બની રહે તે સ્વાભાવિક છે અને જ્યાં સુધી આસતિ છે ત્યા સુધી સંસાર છે, માયા છે અને. તેના બંધન છે. એ Page #561 -------------------------------------------------------------------------- ________________ ચાતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦ ૫૦૩(૧) જેને ભગવટો કેવળ એક જ વાર થાય, જેમકે ખાધેલી કેટલી કે પીધેલું પાણી ફરીવાર ખાવામાં કે પીવામાં આવતું નથી માટે તેને ભેગ કહેવાય છે એકની એક વસ્તુ ફરી ફરીવાર ભોગવટામાં આવે તેને ઉપભોગ કહેવાય છે. જેમકે આજનું પહેરેલું વસ્ત્ર, ઓઢેલી રજાઈ પુરુષને માટે સ્ત્રી તથા સ્ત્રીને માટે પુરુષ સ્વેચ્છા પ્રમાણે તેને ભગવટો ગમે તેટલીવાર થઈ શકે છે માટે તે ઉપગ છે. માણસનાં જીવનમાં જ્યારે ગતભવનું પુણ્ય હોય ત્યારે -ગ અને ઉપભેગની સામગ્રી વિપુલ સ્વચ્છ મનગમતી અને શરીર તથા ઈન્દ્રિયને તૃપ્ત કરાવનારી પ્રાપ્ત થાય છે, તથા પાપકર્મોને ભારો માથા ઉપર હોય ત્યારે નીચ, ખાનદાન, કદરૂપું શરીર, મકાનને અભાવ, પીવાના પાણીની તંગી, ફાટેલા વસ્ત્રો, તૂટેલા વાસણે, ઠંડા-લુખા અને મસાલા વિનાનાં -લેજન, કૌટુંબિક કલેશ, પૈસાની ભારે તંગી વર્તાતી હોવાના કારણે ભેગ તથા ઉપભેગને અભાવ, તેમનાં જીવનમાં ભારે દુઃખને આપનારૂ થાય છે આ બધી વાતે પુનર્જન્મને સાક્ષાત્ કરનારી છે અર્થાત્ પુનર્જન્મની સિદ્ધિ માટે બીજા તકે– વિતંડાવાદ બેકાર છે-નિરર્થક છે. મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાઈ ગયેલે આત્મારૂપ માલિક પોતે જ દિમૂઢ હોવાથી તેમના મનજીભાઈ નામના મુનીમ તે સમયે બેમર્યાદ વર્તતા હોવાથી ઇન્દ્રિયના ઘડાઓ -શા માટે–કાબૂમાં રહી શકે છે ? તે કારણે તેવા છે ભેગેપભેગના કીડા બનીને તેમાં જ બેહાલ થઈ મરણ પામે છે. - જ્યારે સમ્યગજ્ઞાનની જાતમાં પ્રકાશિત થયેલે આત્મા ગોપભેગના ભોગવટામાં રહેલો હોવા છતાં પ્રતિસમય જાગૃત હોવાના કારણે તેમનાં મન અને ઈન્દ્રિય પણ આત્માને Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાધીન (તાબે) હોવાથી તેઓ નીચે પ્રમાણેની વિચારણા કરવામાં વિવેકવાળા થશે. (૧) ભેગપભોગ મારા પુણ્યને અધીન હોવાથી પ્રાપ્ત થયેલા બધાય ભેગો કે ઉપભેગે મારે ભેગવવા જ જોઈએ તે મને ઈષ્ટ નથી, કેમકે તેમના ભેગવટામાં મસ્ત થવાથી તે દ્વારા નવાં પાપોનું ઉપાર્જન થશે, જેથી ગયા ભવની પુણ્ય કમાણીનું દેવાળું નીકળશે, માટે તેમાં મસ્ત થઈ જીવન ખોઈ નાખવું અગ્ય છે. (૨) પુણ્ય કર્મ આ ભવ માટે મારે સાથીદાર ભલે હોય તે પણ બધાય ભેગે હું એકી સાથે કરી શકવાનો નથી, જેમકે દહિ અને દૂધનું ભજન એક સાથે કરવાથી સળેખમ થશે, અને વધારે પડતું ભેજન અજીર્ણ કરશે જે બધાય રેગાનું ઘર છે. એક પેંટ–ઉપર બીજું પેન્ટ તથા એક સાડી પર બીજી સાડી પહેરીશ તે લેકે મને ગાંડે કહેશે અને મશ્કરી કરશે. એક ચશમા પર બીજા ચશ્મા પહેરીને બહાર નીકળ્યા પછી ટ્રાફિક દ્વારા. મારી કઈ દશા થશે? જીવતી ડાકણ જેવી લાલ બસ, ભૂતવ્યંતર જે ટ્રક મને જીવતે પણ રહેવા દે તેમ નથી, તેથી પુણ્યકર્મના જોરે ગમે તેટલા ભેગે પગ મને મળશે તે પણ તેના ભેગવટામાં હું અશક્ત હોવાના કારણે. જેને ભેગ કે ઉપભગ હું કરી શકતો નથી, અને કરરાથી મારું શરીર અને વ્યવહાર બગડે તેવા ભોગપભોગને જાણીબુઝીને છેડી દેવામાં જ સમ્યજ્ઞાનની સાર્થકતા છે. (૩) વનસ્પતિઓને પણ ગુણદેષ હોવાથી કેટલીક લેહીમાં ઉષ્ણતા વધારનારી છે, કેટલીક શરીરને બગાડનારી, વાયુ-- , પિત્ત તથા કફને ભડકાવનારી અને કેટલીક વીર્ય(શુક્ર)ને Page #563 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦ ૫૦૫ બગાડનારી છે, તે પછી તેવી અભક્ષ્ય કે અનંતકાય વનસ્પતિઓને ખાઈને મારું જીવન શા માટે બગાડવું ? (૪) જે વિલાસને માણતા મારા જીવનમાં જાતીય દૂષણે વધશે, કામ ચેષ્ટા ભડકે બળશે અને તે મારી વૃદ્ધાવસ્થાને બગાડીને ભય કર અસાધ્ય રોગોમાં પટકશે, જેથી મૃત્યુ અવસ્થા બગડ્યા વિના નહીં રહે, માટે ગુંડા જેવા વિલાસ મને છોડવાના નથી, તે પછી હું પોતે જ તેમને તિલાંજલી આપીને વિદાય કરૂં અથવા વિદાય કરવાનો પ્રયત્ન કરૂં. (૫) અને છેવટે મારા પુણ્યકર્મો સમાપ્ત થઈને આવતા ભવને માટે મને તે કરે તે પહેલાં જ હું સાવધાન થઈને તેમનો ત્યાગ કરૂં એમ સમજીને ભાગ્યશાળી સાધક ખાવાની, પીવાની, પહેરવાની કે વિલાવ્યોની સામગ્રીને મર્યાદિત અને સંયમિત કરશે જેથી પુણ્યકર્મોની જાહોજલાલીમાં પણ પોતાના આવતા ભવને સુધારવા માટે, તથા આ ભવની અધૂરી આરાધનાને આવતા ભવમાં પૂર્ણ કરી જન્મ–જરા-મૃત્યુના મુખમાંથી છૂટકે થાય તે માટે આરાધનામાં તૈયાર રહેશે આ પ્રમાણે વિચારણા કરીને સોમિલ દ્વિજ પિતાના ભેગોપભેગનું વિરમણ અર્થાત્ મર્યાદિત કરે છે (૩) અનર્થદંડ વિરમણ ગુણવ્રત: “અનાદિ કાળના કુસંસ્કારે છોડવા જોઈએ” આ શબ્દો બલવામાં જેટલા સરળ છે, તેના કરતાં આચરણમાં ઉતારવામાં ભલભલા સાધક આત્માઓ પણ પોતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈને નીચે ગબડી પડ્યા છે, પછી ચાહે તે દ્રવ્યથી ગબડ્યા હાય કે, ભાવથી ગબડ્યા ડાય કે, દ્રવ્ય અને ભાવથી ગબડ્યા Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય, કેમકે ૭૦ કેડાડી સાગરોપમની સ્થિતિવાળા મેહ કર્મના સૈનિકેની ચારે બાજુથી ઘેરાયેલા આત્માને કયા ભરના સંસ્કાર, વિલાસે, પાપ, પાપ ભાવનાઓ ક્રોધ-માન-માયા અને લેભ આદિ આપણી સામે ક્યારે ? કેવી રીતે ? કથા નિમિતે ? આવશે તેની જાણકારી કોઈને પણ હોતી નઈ . આ ભવના સરળ ડાહ્યા અને લગોટ બંધ માનવને કહ્યું નિમિત ક્યારે સતાવશે અને લપસી પડશે તેના ઢગલાબંધ કથાનકે શાસ્ત્રમાં સંગ્રહાયેલા છે. પ્રતિક્ષણ જ્ઞાન-વૈરાગ્ય–તપ–જપ અને છેવટે ગુરૂકુળ વાસમાં જાગૃત આત્મા જ પિતાને બચાવવા માટે અને સ્વાર્થ - વશ, માયા વશ કે, હાદિવસ ઉભા કરેલા નિમિત્તોને ઠોકર મારવા માટે જ જાગૃત બને છે. અને સર્વથા નિરર્થક અનર્થદડનું વિરમણ કરવા માટે કટિબદ્ધ બનીને નીચેના નિયમને ગ્રહણ કરે છે (૧) મારા વેષ, ફેશનાલીટી, બેલવાની ચાલાકી કે ચાલની સુંદરતાનાં કારણે બીજા કેઈ પણ જીવને શિયળ, સત્ય કે સદાચારથી ભ્રષ્ટ થવું પડે તેવી રીતે મારે વ્યવહાર આજથી રાખીશ નહીં. (૨) જુગાર રમી) માંસ ભજન, શરાબપાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ચેરી અને શિકાર આદિ સાતે વ્યસન પાપત્યાદક અને વર્ધક હોવાથી તેને ત્યાગ કરીશ. (૩) સ્વૈચ્છિક વિહાર કરનારા પશુ-પક્ષીઓને પાળવા માટે પિંજરામાં નાખવા તે સારૂ નથી જ, તેથી આજથી તેવા વ્યાપાર અને વ્યવહારને બધ કરીશ. (૪) અસંખ્યાતા કે અનંત જીવોનું હનન થાય તેવા આરંભે–સમારંભ તથા વધારે પડતે પરિગ્રહ મારા જીવનને માટે કંઈપણ કામનો નથી તેમ સમજી છેડી દે જ હિતાવહ માર્ગ છે. Page #565 -------------------------------------------------------------------------- ________________ ચાતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦ ૫૦૭ (૫) બીભત્સ અને દુરાચારોત્પાદક અને વર્ધક સાહિત્ય -નવલકથા, નાટક, ખેલ તમાસા કે ભાંડ ચેષ્ટા આદિ પણ મારા -જીવનને બરબાદ કરાવનારા હોવાથી તેને ત્યાગ કરૂં છું. (૬) રાજકથા. દેશકથા, ભેજનકથા કે સ્ત્રી કથા પ્રત્યેક સાધકને માટે નાશક તત્વ હોવાથી હું પણ તેને કંટ્રોલમાં કરવા માટે તેવા માણસોને સહવાસ હમેશાને માટે છોડી દઈશ. (૭) બીજા ને મારી મોહિની લગાડવા માટે હાથ. પગ, જીભ, આંખ કે મેઢાના ચાળા, અસભ્યતા વગેરે દુરાચારને વધારનારા હોવાથી ત્યાગ કરીશ. (૮) અસંબદ્ધ, અસભ્ય, હિંસક વ્યવહાર તથા ખોટા પ્રલાપ કરવાની આદત કંટેલમાં લઈશ. (૯) મારા પ્રસાદ વડે કેઈની પણ આંગળી વગેરે કપાઈ જાય તે માટે ચપુ, કાતર, કુહાડી આદિ શસ્ત્રોને ગમે ત્યાં પણ રાખીશ નહી અથવા ઉપગમાં ન આવે તેવી રીતે મૂકીશ. _ (૧૦) ભેગવૃત્તિ ભડકે બળે તેવા પ્રકારના આહારવિહારને છોડી દેવા માટે જ પ્રયત્ન કરીશ. સોમિલે ત્રણે ગુણત્રોને પણ સ્વીકાર્યા છે, અને તેમ કરીને ઘણું ઘણું નિરર્થક કે સાર્થક પાપમાંથી પોતાના આત્માને બચાવ્યો છે. શિક્ષાવત : અનાદિકાળથી જીવાત્માને, કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષના સંસ્કારનું શિક્ષણ વિના માંગે અનિચ્છાએ કે ઈરછાએ પણ મળતું રહ્યું છે, જેના કારણે -યુવાવસ્થાના ઉન્માદો જેમ જેમ વધતા ગયા તેમ તેમ સ સારના સ્ટેજ પર બેફામ થઈને વર્તવાનું, બોલવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું આદિ સરળ થઈ પડ્યું છે. પરંતુ સમ્યગ્રજ્ઞાન કે ચારિત્રના પવિત્ર એટલે અહિંસક સંસ્કારે તેને Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્જાય તે પણ સ્થાપનાજી સિવાય બીજા કેઈને જોઈશ નહી, કેઈની વાત સાંભળીશ નહી અને બેલીશ નહી ઉપર પ્રમાણે તે મિલ સામાયિક વ્રત દ્વારા પોતાના આત્માને શિક્ષિત કરતે ગયા. (૨) દેશાવગાસિક શિક્ષાવત : સ સારને મોહરૂપી ઝેર ચડાવવાથી ચડે છે અને ઉતારવાથી ઉતરે છે. તેમ સમજીને જ્યારે પણ તે સોમિલ દુકાનવ્યાપાર અને વ્યવહારથી છુટા પડે છે ત્યારે સામાયિકેની સંખ્યામાં વધારે કરવાની ટ્રેનિંગ લે છે અને સામાન નતિયા વાર દિવસમાં જેમ વધારે બને તેમ સામાયિકે કરે છે. કેમકે સંસારના ઓટલા કલબો, ગપ્પી મિત્રો, ગંદા વિચારના માનવો, જુઠા બેલા માનવ અને મેહ માયાની સ્મૃતિ અપાવનારા માણસે આપણા આત્માના દુશ્મનો સમજવા, અને પંચમહાવ્રતધારી ગુરુદેવ, જિનમદિરે, ધમી પુરુષનો સહવાસ પરમ મિત્ર છે. (૩) પૌષધવત : સમિલ સમજતે થયે કે મુનિધર્મનું આચરણ કરવા માટે પૌષધવ્રત અનિવાર્ય છે. કેમકે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સજ્ઞાને કાબૂમાં આવતા શેષ રહેલી સંજ્ઞાઓ પણ ' નિર્મૂળ થતા વાર લાગતી નથી શરીર શણગાર મેહરાજાને ભડકાવનાર હોવાથી પૌષધમાં તેને ત્યાગ જરૂરી છે તેવી રીતે - ૨૪ કલાકમાં મૈથુન કર્મના સંસ્કારને કાબૂમાં લેવા માટે પૌષધ સિવાય બીજો માર્ગ નથી કેમકે જે ઘરમાં રહેતા હોઈએ તેની એક એક વસ્તુ આપણને આર્તધ્યાન કે શૈદ્રધ્યાનમાં ખેંચી જવા માટે સમર્થ છે, તથા મન–વચન અને કાયાના વ્યાપાર - પણ પૌષધથી મર્યાદિત થાય છે આ કારણે પર્વ દિવસમાં પૌષધ લઈને પોતાના આત્માને ધર્મના ૨ ગથી ભાવિત કરતે તે મિલ આધ્યાત્મિકતામાં આગળને આગળ વધતે ગયે. Page #567 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ ૫૧૧ (૪) અતિથિ સંવિભાગ-શિક્ષાવ્રત : જૈન ધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આ વ્રતને છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે, કેમકે ત્યાગધર્મ સૌના ભાગ્યમાં નથી હોત અને સામિલ દ્વિજે ચડતે પરિણામે આ વ્રત પણ, સ્વીકારી લીધું. માનવને જ્યાં સુધી પોતાની પાસેના પરિગ્રહને ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેને ધર્મને રંગ “ચેલ મજિ િબનતે નથી ” સંસારના ઘણા માનવને આપણે જાણીએ છીએ કે ધર્મની ચર્ચા કરવામાં, બીજાને સારી સલાહ દેવામાં, દાન ધર્મની વ્યાખ્યા સમજાવવામાં, સમાજના ઉત્કર્ષની ચર્ચા કરવામાં. શાસનોન્નતિની વાત કરવામાં, કેણ સુગુરુ કે કુગુરુ કેના શિષ્ય સારા અને કેના ખોટા, ઈત્યાદિક ચર્ચાઓ કરવામાં એટલા બધા હેશિયાર પિલીટીકલ અને ચાવી ચાવીને કે મૂછમાં હસતા હસતા વાત કરતા હોય છે કે ન પૂછે વાત પરંતુ થોડીવાર પછી તેમનાં આતર જીવનની પરીક્ષા કરવી હોય તે અચુક યોજના માટે પૈસાની માગણી કરી જૂઓ અને પછી તેમની સરસ્વતી પણ સાભળવાને માટે ટાઈમ લેશે તે તે સમયે તમને થશે કે આવા નર રનોને પણ જન્મ દેનારી માવડીઓ દુનિયામાં વિદ્યમાન છે હવે આપણે મૂળ વાત પર આવીએ. જૈન ધર્મને મૂળ પાયે ત્યાગ છે તે વિના બાહ્ય કે આત્યંતર આરાધના નામની કઈ વસ્તુ નથી. ચાહે અંતકૃત કેવળી હોય કે, ૨૦-૨૫ ભવ પછી કેવળજ્ઞાન મેળવનાર હોય તે સૌને સર્વસ્વ ત્યાગ કર્યા વિના છુટકે નથી, ચારિત્ર–સંયમ કે તપને સત્યાર્થ જ ત્યાગ છે, કેમકે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ વિના જેમ ભાવચારિત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ મન Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભ. ૐ કાઈ ભવે કે સમયે મળ્યા હાતા નથી, તેથી ભૌતિક સંસ્કારાએ. તેના માનસિક, વાચિક કે કાયિક-જીવનને કલુષિત કરીને આ ધ્યાન અને રૌદ્રધ્યાનમય બનાવી દીધુ છે. પરંતુ નદીના પ્રવાહમાં ઠોકર ખાતા પત્થર જેમ પેાતાની મેળે ગેાળમટોળ અને સુંવાળા બની જાય છે તેમ અનિચ્છાએ પણ કર્મોની નિરા થતાં જ જીવ સરળ પરિણામી બને છે. તે સમયે તેને સદ્ગુરુ ( પંચ મહાવ્રતધારી અને સમિતિ ગુપ્તિના પાલક ) મળી જાય અને જીવ તેમનું સાહચય સાધી લે તે તે પેાતાની મેળે જ સમજતા થશે કે-આત્માને શિક્ષણુ દીધા વિનાનુ જીવન કલેશમય જ હોય છે. માટે પોતાના આત્માને સથા અભૂતપૂર્વ શિક્ષા દેશે, જેનાથી તેના દુગુ ણે! મર્યાદામાં આવે ભગવાન મહાવીરસ્વામીએ ચાર શિક્ષાત્રતેાની પ્રરૂપણા સૌ જીવાના હિતને માટે કરી છે તે ક્રમશઃ આ પ્રમાણે છેઃ(૧) સામાયિકત : : આનાથી આત્માને શિક્ષણ મળશે કે કયેા જ મારા પરમ શત્રુ છે” તેથી ગમે તે રીતે પણ મારા કાયાને હુ ઉપમિત કરૂ કેમકે સ સારના ભાગ્ય પદાર્થો સૌને માટે એક સમાન જ છે, પરંતુ નહીં કેળવાયેલું મારૂં મન તે તે પાર્ઘામાં કોઈક સમયે રતિ અને ખીજા સમયે અરિત કરવા માટે ટેવાયેલુ હાવાથી મનગમતા પદાર્થા માટેને રાગ અને અણગમતા પદાર્થા માટેને દ્વેષ મને થયા કરે છે વસ્તુતઃ તે મારી કમજોરી છે. કારણ કે મારા માટેના અણગમતા પદાર્થાને પણ ખાવા-પીવાવાળા, એઢવા-પહેરવાવાળા લાખેાની સંખ્યામાં માણસા વિદ્યમાન છે, છતાં તેમને તે પદાર્થાના ભાગથી કંઈ પણ થતું નથી, તે મને શું થવાનું હતું ? જેથી હું... તેમના પ્રત્યે રતિ કે અતિ કરૂં, એમ સમજીને ઇન્દ્રિયાના લેગવટામાંથી Page #569 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ૫૦૯ગમવાપણાના કે ન ગમવાપણાના અનાદિકાળના કુસંસ્કાર ધીમે ધીમે નાબુદ થતાં રાગ-દ્વેષ પણ ઓછા થશે અને જીવને સમતાભાવની પ્રાપ્તિ થશે, જે કઈ કાળે પણ થઈ નથી, કેમકે મિથ્યાત્વના કારણે ફોધાદિ કષાયો ભડકે છે જ્યારે સમ્યક્ત્વથી કોધ કષાયનું ઉપશમન થાય છે આનું નામ જ સામાયિક છે. સંસારને કેઈ પણ જડ પદાર્થ કોઈને પણ રાગ-દ્વેષ કરાવવામાં ક્ષમતાવાળો નથી પરંતુ તેમના પ્રત્યે બગડેલું મન જ માનવને ફોધી બનાવે છે, માની અને માયાવી બનાવે છે અને છેવટે લેભ નામના રાક્ષસના મેઢામાં ધકેલી મારે છે. માટે અરિહં તેનો ધર્મ પ્રાપ્ત કર્યા પછી મારે હવે આ માગે જવું નથી અને કેઈ પણ પદાર્થ મને કોપી કરે તે પહેલા. સમજી બુઝીને હું પોતે જ પ્રસંગને ટાળી દેવા માટે પ્રયત્ન કરીશ છેવટે સશે નહીં તે પણ બે ઘડી (૪૮ મિનિટ ) માટેના સંસારના પ્રત્યેક ભાવને છોડી દેવાની ટ્રેનિગ આજથી સ્વીકારું છું. તે આ પ્રમાણે – (૧) બે ઘડીને માટે હું કેઈને પતિ નથી, શેઠ નથી. ધણું નથી, પણ શુદ્ધ, નિર જન, નિરાકાર પરમામ સ્વરૂપ છું, માટે દશ મનના, દશ વચનના અને બાર કાયાના દોષોમાંથી એક પણ દોષ લાગવા ન પામે તે માટે હું જાગૃત બનું છું. (૨) સ્પર્શેન્દ્રિયથી સ્પર્શેલા, રસનેન્દ્રિયથી ચાખેલા કે ખાધેલા, નાકથી સુંઘેલા, આંખથી જોયેલા અને કાનથી સાંભ ળેલા તમામ ભોગેના ભેગવટાને હું ૪૮ મિનિટ સુધી સ્મૃતિમાં આવવા દઈશ નહી. કેમકે માનવના જીવનને બગાડનારી અને બહુ જ મુશ્કેલીથી અપવર્તનીય બને તેવી સ્મૃતિ છે, જે આત્મીય રોગ છે. (૩) વધારે પડતી ચંચળ આંખ, કાન અને જીભને હું ૪૮ મિનિટ સુધી મૌન આપું છું એટલે કે ગમે તેવી સ્થિતિ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તથા ઈન્દ્રિયોને સંયમિત કર્યા વિના આત્યંતર તપની પણ અશક્યતા છે. તેથી કહેવાયું છે કે ત્યાગ જ જૈન ધર્મનું મૂળ છે. ચોગશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જે માનવ પિતાની પાસેના પૈસાને પણ ત્યાગ કરી શકતું નથી, તે બિચારે સયમને રસ્તે પણ શી રીતે પ્રાપ્ત કરી શકશે? માટે સર્વસ્વ ત્યાગ વિના ચારિત્ર નથી. દષ્ટિરાગમાં આવીને વ્યાપારની ગણત્રીએ ચાહે લાખે કરડે રૂપી આનું દાન કરે તે પણ તેનાથી સંયમ પુષ્ટ થઈ શકે તેમ નથી, તેથી સુનિ કે શ્રાવક બંનેને માટે અતિથિ સંવિભાગ વ્રત આદરણીય છે. કેમકે આનો અર્થ થાય છે પિતાની પાસે જે હોય તે બીજા વ્રતધારીને આપવું ” માટે ગુરુપદને શોભાવનારા આચાર્યને ધર્મ છે કે પિતાના શિષ્યને ભણાવે–વાચના-પૃચ્છના આપે, હેતુ અને ઉદાહરણથી તેમને સયમમાં સ્થિર કરે આદિ પ્રસંગોમાં અતિથિ સંવિભાગને અર્થ સમાયેલે છે. જેની પાસે જે હોય તેનો સમ્યફ પ્રકારે ત્યાગ કરે તે આ વ્રતને સરળાર્થ છે. તેથી સુનિઓ ગૃહ ને સદુપદેશ આપીને પોતાનું વ્રત સાચવે અને શ્રાવકે પિતાની મર્યાદામાં રહીને પરિગ્રહને યથાશક્ય, યથાસ્થાન કે યથાપાત્રમાં વિણ કરે એટલે દાન આપે જેના બે ભેદ છે. (૧) આદરણીય મુનિરાજોને કલ્પનીય વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઓપધ, ઉપાશ્રય અને તેમનાં દર્શન, જ્ઞાન તથા ચરિત્રને પુષ્ટ કરે તેવાં સાધનો આપે. (૨) પિતાને સ્વાસી ભાઈઓને જૈન ધર્મ પ્રાપ્ત કરાવવા માટે–સ્થિર કરવા માટે પિતાની શ્રીમંતાઈને સદુપગ કરી ઉત્તમત્તમ લાભ મેળવે. ઉપરના બંને અર્થોમાં તે ઘણું રાખીને થોડું પણ દાન દેવાથી ચાલી શકે તેમ છે. પરંતુ અરિહંત દેના ઉપાસકોને Page #571 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦ પ૧૩ કિંઈક સમયે તેવા પ્રસંગો પણ આવે છે જેમાં સર્વસ્વનું દાન આપવું અનિવાર્ય હોય છે. કેમકે દાન શબ્દ ત્રણ ધાતુઓથી બને છે “” રાજે “ઢ” iાને અને “” છે, અને ત્રણેના રૂપ “ફીયતા વધતાં ટીવત” પણ એક સરખા જ થાય છે. માટે દેવા અર્થના ધાતુથી બનેલા શબ્દથી દાન આપવું અને પાલન કરવામાં એટલે કે તમારા જાતભાઈઓને કે સ્વામીભાઈઓને સ્થિર કરવામાં કે તેમનું પાલન પેષણ કરવામાં તમે રેજ આપે છે તેનાથી વધારે પણ આપવાની ફરજ પડશે અને અરિહતેના ધર્મને રંગ તમને યદી હાડેહાડ લાગ્યા હશે તે પરિગ્રહને પાપ સમજીને પણ -તમને દેવામાં ઉત્સાહ રહેશે અને ત્રીજો અર્થ છેદનમાં છે એટલે કે તમારી મૂળ માલમતામાંથી તમારા ભોજન પાણી ટૂંકાવીને પણ અર્થાત્ તમારી સ્થાવર મિલકતમાથી તેના મોટા ભાગનો છેદ કરીને પણ તમે જાતભાઈઓને થાવત્ અરિહંતેના ધર્મ પ્રચારમાં સર્વસ્વ આપવુ પડે તે પણ તમે ભાગ્યશાળી કહેવાશે. ભામાશાહ, જગડુશાહ અને શાહ બીરૂદ રાખનાર એમાના અમર નામે તમને યાદ છે. તેમના જીવન સાંભળતા યદી તમારું મસ્તક ડોલતુ હોય તો તમારે પણ તેમજ કર્યા વિના છુટકે નથી, આ રીતે સર્વસ્વનો ત્યાગ પછી તમારા જીવનમાં જે આનંદ આવશે તે અવર્ણનીય રહેશે. પાલીતાણ (શત્રુજય) તીર્થના ઉદ્ધાર કરવાની ટીપમાં લાખો રૂપીયા મંડાવનાર હતા પણ સૌથી પહેલું નામ કેવું હતું ? જાણે છેને ? માટે સર્વસ્વ દાન ઉત્તમ દાન છે જીવનમાં જ્યારે ઉત્તમોત્તમ સાત્વિકતા, પરોપકારિતા અદિ ગુણોનો વિકાસ થાય છે ત્યારે ઉત્તમ દાન આપવાના મન જાગે છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉપર પ્રમાણેના પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે મળી બાર વતેને ભગવંત પાસે ઉશ્ચર્યા, પાન્યા. અને મહાવિદેહમાં જન્મીને દીક્ષિત થઈ નિર્વાણપદ પામશે. હર્િથses. શતક ૧૮ને ઉદેશે દસમો પૂર્ણ. ન સમાપ્તિ વન બાલ્યવયથી સંયમી બનીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરી, તથા ઘણા ભાગ્યશાળીઓને કરાવી તે ઉપરિયાળા તીર્થોદ્ધારક, પાલીતાણ ગુરૂકુળના સ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના અ તેવાસી, લેખન, વકતૃત્વ, સંગીત અને ચર્ચા આદિમાં સિદ્ધહસ્ત, અહિંસા, ધર્મના સફળ પ્રચારક, સિધ જેવા હિંસક દેશમાં પ્રાણના જોખમે પણ દેવીઓને અપાતા બલિદાનમાથી સેંકડે હજારે મૂક પ્રાણીઓને અભયદાન અપાવનારા, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયકાવ્ય અને વ્યાકરણ તીર્થ, પન્યાસ પદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે પોતાના સ્વાધ્યાયને માટે, ભવ ભવાતરમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ભગવતી સૂત્ર સાર સ ગ્રહના ત્રીજા ભાગમાં ૧૮મુ શતક પૂર્ણ કર્યું છે. ૨૦૩૪, શ્રાવણ પૂર્ણિમા " शुभं भूयात् सर्वेषा जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयूः " શતક ૧૮ મું પૂર્ણ Page #573 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૧ દશ ઉદ્દેશાઓથી પૂર્ણ આ શતકમાં નીચે પ્રમાણેના વિષયે ચર્ચાયા છે. વેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાશ્રવ, ચરમ, નિવૃતિ, કરણ અને વનચરસુર નામે દશ ઉદ્દેશ છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા, અલયકુમાર મત્રી હતું, ચેલણ રાણી હતી, જે જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી. તે કાળે તે સમયે ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગામ વિહાર કરતા, રાજગૃહી નગરીમાં પધાર્યા, સમવસરણની રચના થઈ. ધર્મોપદેશ થયે અને જીવમાત્ર અનાદિકાળના મિથ્યાત્વને ત્યાગી સમ્યકત્વને પામે એ આશયથી * ગૌતમસ્વામીએ પૂછયું અને ભગવાને જવાબ આપ્યો. હે પ્રભે ! લેશ્યાઓ કેટલી સંખ્યામાં કહેવાઈ છે? જવાબમાં પરમાત્માએ કહ્યું –ગૌતમ લેશ્યાઓ છ ની સંખ્યામાં છે. પ્રજ્ઞાપના સૂત્રના ચતુર્થ ઉદ્દેશાના લેણ્યા પ્રકરણમાંથી જોઈ લેવાની ભલામણ કરી છે “લેશ્યા એટલે શું...? આ વિષય પહેલા ભાગમાં સારી રીતે ચાલે છે. કર્મો આઠ છે, તેમાં લેસ્થાઓને સમાવેશ થતો નથી, કેમકે ઘાતિકર્મોના નાશ પછી કેવળીને પણ વેશ્યાને અભાવ નથી અને સંપૂર્ણ કર્મોના નાશમાં તે વેશ્યાને અભાવ છે, માટે Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મન-વચન અને કાયા સાથે સખષિત લૈશ્યાએ છે. આ શાસ્ત્રીય વચન જાણી લીધા પછી ભૂલવુ ન જોઇએ કે ચેાગ શબ્દથી સન્નિત મન-વચન અને કાયામાં વીઈન્તરાય કના ક્ષયેાપશમના કારણે જ પરિસ્પંદનની શકયતા રહેલી છે, એટલે પર પરાએ પણ કર્યાં કારણભૂત બને છે. જ્ઞાનાવરણીય કર્મીના ઉચે સામાવાળા પતિ કે વિદ્વાન માણસને જોઇને પણ વ્યક્તિની લેફ્યા ખગડે છે, તેથી માનિસક અધ્યવસાયેામા ... હું પણ ભણ્યા હેત તે ? કેાઈએ મને ભણાવ્યે હાત ? તે ? મને અનુકુળતા સાથે અવસર મળ્યો હાત તે ? આવી રીતે અધ્યવસાયમાં ફેરફાર થતાં માણુસની લેશ્યા બદલાયા વિના રહેતી નથી. દશનાવરણીય કર્મના ઉદયે જ હું અચ્ છું ? મારી ખીજી ઇન્દ્રિયા પણ ડીક નથી, મને આટલી બધી ઉઘ શા માટે આવે છે? ” આવા વિચારે આવતા પણ લેફ્સામા પરિવર્તન થાય છે. અસાતાવેનીય કના ઉદય સાથે, સાવ ગરીબ કે અશક્ત અવસ્થા હોતા માણસને ક્રોધ કે ચીડચીડીયાપણું થાય છે અને તેની સારી વેશ્યાએ પણ બદલાય છે. જ્યારે શાતાવેદનીયના ઉચે લેશ્યામાં ગવ—આદિ તત્ત્વાના પ્રવેશ થતાં લેશ્યાએ કયાંથી સારી રહેશે? અંતરાયકમ ના ઉદયે માણસ પેાતાની હીનાવસ્થામાં શેક, સત્તાપ અને ઉદ્વેગ આદિને કરતા તે શુભ લેસ્યાઓને કઇ રીતે ટકાવશે ? મેહકના તીવ્ર-તીવ્રતર કે તીવ્રતમના ઉદયમાં તે માણસની લેશ્યાએ કયારે બદલાય કે ત્યારે સ્થિર થાય તે અનુભવ જ્ઞાન વિના જાણી શકાતુ નથી છેવટે તીવ્રતમ પાપાના ઉદયે નીચ જાતિની પ્રાપ્તિ, કમાણીના અભાવ, શરીરના કદરૂપતા, લાભના અંતરાય આદિ પ્રસંગોમાં પણ માણસની લૈશ્યાએ પ્રતિક્ષણે ખદલાતી રહે છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ* : ઉદ્દેશક-૧ ૧૧૭ આવી રીતે લેશ્યાએની ઉત્પતિમાં કે હેરફેરમાં પૂ`ભવના ક્રમ જ કારણભૂત હાય છે, જેને ઇન્કાર કોઈ કરી શકતે નથી, છતાં પણ ચેાગ પ્રત્યક્ષ કારણ હાવાથી જ તેના સદ્ભાવે લેફ્યાએની વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે ' કર્માંના ઉદયકાળે માણસમાત્રને મળતાં નિમિત્તો કાઈ કાળે પણ એક સરખા રહેવા પામતા નથી અને નિમિત્તે જ લેશ્યાએની ઉત્પતિમાં કારણ બને છે. • મરણાંત ઉપસગ થશે’ એમ તીથ'કરતા શ્રીમુખેથી સાંભળેલ હાવા છતા પણ ખંધક સુનિ પેતાના ૪૯૯ શિષ્યા ઘાણીમાં પીલાઈ ગયા છે તેા પણ પેાતાની સમાધિમાં રતિમાત્ર ખસ્યા નથી અને સ્થિર ભાવે સૌને સદુપદેશ અને નિજામણા કરાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ અને છે, પર તુ છેલ્લા બાળ સુનિ પ્રત્યે રાગાતિશય હેાવાની ખબર પાપમત્રી પાલક’ને પડે છે ત્યારે તે કહે છે કે આચાય ! તમને યદિ બાળમુનિ પ્રત્યે પ્રેમ છે તે તમારી સામે જ આને પહેલા પીલી નાખું” અને પાલક મત્રીના માણસોએ તે ખાળમુનિને ઘાણીમા નાખી દીધા અને ખધકાચાય પેાતાની લેશ્યાથી નીચે પડે છે, શેક સતાપના માલિક અને છે ઘાણીમા નાખેલા સુનિના હાડકા ‘કડકડ’ કરતાં ચુરાઈ જાય છે. ત્યાર પછી સૌથી છેલ્લા નંબર આચાર્યના આવે છે અને માણસા તેમને ઉપાડીને ઘાણીમાં નાખે છે. પાચસા મુનિઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ નારા સૂરિજી પેાતે સમાધિમા રહી શકયા નથી અને નિદાનગ્રસ્ત થઇને દેવસેાનિ પ્રાપ્ત કરીને આખી નગરીને ભસ્મીભૂત કરે છે, જે દડકારણ્યના નામે પ્રસિદ્ધ છે પાપના ત્યાગપૂર્વક ધર્મધ્યાન શા માટે ? કેવળી ભગવ’તનુ' શાસન કહે છે કે હૈ ગૌતમ ! ભવ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા,8 ભવાંતરમાં દુર્ગતિ દાયક ત્રણે લેશ્યાઓના સ્વામી ન થવું હોય તે સૌથી પહેલા તારા વ્યાપાર અને વ્યવહારને શુદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બનજે. જેનાથી કર્મોના બંધનમાંથી તારે છુટકારો થતાં જ તું પુણ્યાનુબંધી પુણ્યની ઉપાર્જના કરી શકશે જેના પ્રતાપે આવનારા મનુષ્ય ભવમાં તને ખરાબ સ્વભાવના પિતા, માતા, સ્ત્રી, પુત્ર, જમાઈ અને મિત્ર મંડળ આદિ મળવા પામશે નહી અને અંતરાય વિનાનો તારે મનુષ્ય અવતાર ધર્મધ્યાનની આરાધના કરવા માટે પવિત્ર લેશ્યાઓનો માલિક બનીને કેવળજ્ઞાનને માર્ગ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે. અંક શતક ૧૯ નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. માટે cara manunuraag Page #577 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-ર કૃષ્ણજ્ઞેશ્યાના માલિક કૃષ્ણક્ષેશ્યાના ગર્ભને ઉત્પન્ન કરે ? ગૌતમસ્વામીજી પૂછે છે કે હે પ્રભુ! ! લેશ્યાએ કેટલી કહી છે? જવામમાં ભગવંતે કહ્યુ કે હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમા પદમાં જે ગર્ભના ઉદેશા કહ્યો છે તે સ પૂ અહીં સમજી લેવાને છે, તે આ પ્રમાણે -: હે પ્રભે! ! જે મનુષ્ય અત્યારે કૃષ્ણે લેશ્યાને માલિક છે તે શું કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! કૃષ્ણુ લેશ્યાવાળા જીવ કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને યાવત્ નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. તથા પુરુષ કુબ્યુલેશ્યાવાળા હેાય અને સ્ત્રી પણ તે સમયે કૃષ્ણલેશ્યાવાળી હોય તે ગર્ભ પણ કૃષ્ણે લેશ્યાવાળે! બનશે. આ બધી વાતા અકમ ભૂમિ અને ક ભૂમિ માટે જાણવી. કેવળ અકર્મ ભૂમિમા પહે લાની ચાર લેશ્યા જ હોય છે. નોંધ :-આ પ્રશ્નને આશય કઇંક આવે હશે, કે જન્મથી લઈને માણુસ કૃષ્ણે વૈશ્યાવાળા હાય, પરંતુ એ તેા નક્કી છે કે માનવની લેશ્યા પ્રતિ સમયે બદલાતી હાવાનાં કારણે સ્ત્રી સહવાસ દરમિયાન તેની લેશ્યાદિ કૃષ્ણે રહેલી હશે તે ગર્ભમાં માલક પણ કૃષ્ણુ લેશ્યાવાળે જ આવશે અને તે સમયે યદિ નીલલેશ્યા હશે તે ગર્ભમાં નીલલેશ્યાવાળું સ તાન Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આવશે અને ત્રણાનુંબંધના કારણે તેના ઘરે કોઈ ભાગ્યશાળી પુણ્ય પોતે જીવ જન્મવાને હોય તે સ્વાભાવિક છે કે રાત દિવસ કૃષ્ણ લેફ્સામાં રહેનારાને પણ સ્ત્રી સહવાસના સમયે પવિત્રભાવ, દયાભાવના ઉદય થતાં તેનાથી ગર્ભમાં શુક વેશ્યા વાળે જીવ આવશે અને જન્મશે. ભૂતકાળને ઈતિહાસ અને આજના સંસારને પણ પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે, અત્યંત ક્રુર નિર્દયી ગણિકા આદિના શેર પણ મહાપુરુષ જન્મે છે અને યાવત્ કેવળજ્ઞાન મેળવીને મોક્ષ સુધી જઈ શકે છે ભંગીના કુળમાં જન્મેલે મેતારજ, ચાંડાલના ઘેર જમેલ હરિકેશ અને ગણિકાને ત્યાં જન્મેલી કેશા વેશ્યાના ઉદાહરણ સૌની સામે છે તેવી રીતે આજન્મ ફિલલેશ્યા, પવલેશ્યા કે તેલેશ્યાને સ્વામી, સારા વિચાર, આચાર, ધર્માનુષ્ઠાન આદિમાં શ્રદ્ધાવાળો હોવા છતાં પણ સ્ત્રી સહવાસના સમયે યદિ અસભ્ય નિર્દયી બીભત્સ અને ગંદી ભાવનાવાળો થઈ સંભોગ ક્રિયા કરશે તે તેને ત્યાં પણ કૃષ્ણ લેશ્યાવાળે જીવ ઉત્પન્ન થઈ શકે છે, જે સમાજ-દેશ–સંપ્રદાય અને કુટુંબને માટે કલેશ, વર અને વિરોધનું કારણ બની શકશે. અત્યન્ત નિકાચિત મૈથુન કર્મના નિયાણા બાંધીને લીધેલા જનમવાળા માનવની વાત ભલે ન કરીએ તે પણ આ સૂત્રથી આપણે એટલું તે તારવી શકીએ છીએ કે જેઓ અનિકાચિત કમી છે તેઓ નીચે પ્રમાણે ધ્યાન રાખે અને પોતાના ગૃહસ્થા. મને ચલાવે તે સુન્દર, સરળ, પુણ્યકર્મી સંતાનને જન્મ દેવાનું પુણ્ય કર્મ મેળવી શકે છે. તે આ પ્રમાણે : Page #579 -------------------------------------------------------------------------- ________________ શિતક ૧૯મું ઉદ્દેશક-૨ ૫૨૧ (૧) ગૃહસ્થાશ્રમ માંડતા પહેલા મારા સંસ્કારે, ભાષાઓ-ચેષ્ટાઓ ખરાબમાં ખરાબ હોઈ શકે છે, પણ લગ્ન સંસ્થા સ્વીકાર્યા પછી મારે સૌથી પહેલા તે સંસ્કારોને, ભાષાઓને કે ચેષ્ટાઓને સુધાર્યા વિના ચાલી શકે તેમ નથી. (૨) હજારો રૂપીઆ ખર્ચીને ઉભા કરેલા બગીચાના ઝાડે યદિ વાંઝીયા રહે, નિરસ રહે કે ખાટા-તીખા અને કડવા ફળવાળા રહે તે છેવટે તે બગીચાને અને ઝાડેને બાળીને ખાખ કર્યા વિના બીજે માર્ગ નથી. તે જ પ્રમાણે માડેલા ગૃહસ્થાશ્રમના ફળ સંતાન હોય છે તે યદિ અવિવેકી, ભ્રષ્ટાચારી, હિંસક, જૂઠાબોલા, ચેર, કે રસ્તે ચાલતા બીજી સ્ત્રીઓની મશ્કરી કે આખમીંચામણ કરનારા હોય છે તેવા સ તાનથી પૂર્ણ ગૃહસ્થાશ્રમી ગામને, દેશને, સમાજને અને ધર્મને કલકિત કરનારી બને છે અને મર્યા પછી તેવા ગૃહસ્થને કેઈ યાદ કરનાર પણ મળતું નથી તે માટે મારા સંતાન પુણ્યકમ બને તદર્થે મારે લગ્ન ચેરીમાં બેસતા પહેલા બેટી ચેષ્ટા, અસભ્યતાના સંસ્કાર તથા મૈિથુનાતિતાની ભાવનાને છેડ્યા વિના બીજો માર્ગ નથી જ. (૩) બાલ્યાવસ્થા, લગ્નાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણેના ધર્મો, કર્મો સર્વથા જૂદા જૂદા હેવાથી લગ્ન પહેલા બાલ્યકાળમાં ગમે તેવા કુસસ્કારે પડી ગયા હોય તે પણ લગ્નાવસ્થા સ્વીકાર્યા પછી તે કનિષ્ઠ, અસભ્ય પાયવર્ધક સ સ્થાને છોડવા જ પશે અને જુવાનીના જે દોષે છે તે વૃદ્ધાવસ્થાના કિનારે આવેલા માનને છોડવાના જ રહેશે, અન્યથા તેમની વૃદ્ધાવસ્થા સડેલી, વિવેક વિનાની, ગંદા વિચારની અને મસ્તિષ્ક શક્તિના અભાવમાં તેમનું જીવન Page #580 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્વથા નિંદનીય, નાપાક અને દયા ખાવા જેવું બનશે. આજે પણ આપણે પ્રત્યક્ષ જાણી શકીએ છીએ કે જેમની જુવાની સર્વથા નાપાક રીતે પસાર થઈ હશે તે વૃદ્ધો ચાહે ગ્રેજયુએટ– ડબલ ગ્રેજયુટ, કેન્દ્ર કે પ્રાન્ત સરકારના સત્તાધીશ, પ્રેફેસરો કે મિનિસ્ટરે હશે તે પણ તેઓ દેશને માટે, સમાજને માટે કે પિતાની જાતને માટે પણ સર્વથા નિષ્ફળ, ઘાતક અને નિંદનીય બન્યા છે માટે ઉપર પ્રમાણેની ત્રણે અવસ્થાઓને પવિત્રતમ કરવા માટે જીવનમાં સુંદર વિચારો, આચાર અને રહેણી કરણીને સભ્ય બનાવવામાં જ ડહાપણ છે. (૪) સુંદર, પવિત્ર, દાનેશ્વરી, દયાળુ, શુરવીર કે ભક્ત માનવને ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ, બદામપાક, સાલમપાક, ટોપરાપાક, કેશરીયા દૂધ, મલાઈ મા કે બીજા પૌષ્ટિક પદાર્થો ઉપરાંત ચન્દ્રોદય, અભ્રક ભસ્મ કે નાઈટ પીસની ગોળીઓ ખાવા માત્રથી કંઈ સફળતા મળતી નથી. એટલે કે આવા પદાર્થોને ખાવાની લાલસા ઉપર કોઈ પણ ગૃહસ્થાશ્રમીએ પોતાના ઘરમાં રામચંદ્રજી, મહાવીરસ્વામી, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, જગડુશા, અનુપમાદેવી, ચંદનબાળા કે રાજમતી જેવાં સંતાને મેળવી શકયા નથી. માટે પતિ અને પત્નિની પવિત્ર ભાવના, મર્યાદાપૂર્વકની ગૃહસ્થાશ્રમી વ્રતમય જીવન, તથા નીતિ-ન્યાય સંપન્ન વ્યવહાર હશે તે સારા સંતાને માગ્યા વિના કે માલ મસાલા ખાધા વિના પણ મળશે. પ્રદ્યુમ્નકુમારની પ્રાપ્તિમાં કૃષ્ણ અને રૂક્ષમણીને બાર વર્ષ સુધી વિયેગાવસ્થામાં રહેવું પડ્યું છે. ' Page #581 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ′ : ઉદ્દેશક-૨ ૫૨૩ સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણી, અશ્વસેન રાજા અને વાસા રાણીના પવિત્ર, શિયળસમ્પન્ન અને સત્યપૂર્ણ જીવન કાયૈામા ગુ થાયેલા છે. ઇત્યાદિક વાતાને પેાતાની મસ્તિષ્કની ડાયરીમાં નોંધીને જે ભાગ્યશાળીએ સ્વપ્નસૃષ્ટિમાં રાચવા કરતાં સત્ય સૃષ્ટિમાં વિચરશે તે ગૃહસ્થાશ્રમના સુન્દરતમ ફળેા મેળવ્યા વિના રહેશે નહિ. રાવણુ અને શૂપ ણખા ગમે તેવા સત્તાધીશે, રૂપાળા કે ધરાને ધ્રુજાવનારા હશે, તેા ચે સંસારમા વિના મેાતે મરીને દુર્ગાંતિ ભાજન થયા છે. નેમિનાથ ભગવાનના કુટુંબમાં જન્મેલા દુર્ગંધન, દુ શાસન આદિની રાજસત્તા ઓછી ન હતી પણ તેમના જાતીય દૂષણ્ણા મર્યાદાતીત થયેલા હેાવાથી પેાતાના વિડલેાની સામે ભરસભામાં મેાટા ભાઈ પાંડવાની ધર્મ પત્ની દ્રૌપદીને ખદઇરાદાથી જાંઘ ખતાવીને ઇસારી કરનારા કૌરવાનુ નામ પ્રાતઃકાળમાં લેનાર કેઇ નથી. આ બધી વાતાનું ધ્યાન રાખીને મારા પુત્ર લક્ષાધિપતિ, કરોડાધિપતિ કે મિનિસ્ટર અને તે કરતાં શિયળ સ પન્ન, પવિત્ર અને સદાચારી મનવા પામે તેવી ભાવનાવાળા માતા-પિતા જ પેાતાની વૃદ્ધાવસ્થાને સુખમય મનાવી શકશે. ઇત્યાદિક વિચારે સાથે સ્વીકારેલી લગ્નાવસ્થા પ્રત્યે ધ્યાન આપનાર જ ખરેા માનવ છે, બહાદુરામાં પણ બહાદુર છે તથા પડિતાને પણ મહાપડિત છે. શતક ૧૯ના ઉદ્દેશા બીજો પૂર્ણ 卐 Page #582 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૩ આ ઉદેશામાં પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જી માટેની વિશેષ વતવ્યતા છે. તેમાં પણ સૌથી પહેલા પૃથ્વીકાયિકે માટે વિસ્તારથી છે. બાર દ્વાર વડે પૃથ્વીકાયિકોની વિશેષ વકતવ્યતા : તે દ્વારે –સ્વાત, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, રોગ, ઉપયોગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાત સ્થિતિ, સમુદ્દઘાત અને ઉદ્વર્તન વગેરે ઉપર પ્રમાણે છે. સ્યા ..હે પ્રભે! શું કઈક સમયે પૃથ્વીકાયન છે બે-ત્રણ–ચાર કે પાચ ભેગા થઈને પહેલા સાધારણ શરીરને બંધ કરે છે? તે શરીરને ચાગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરી બંધ કરે છે? બંધ કર્યા પછી તેઓ આહાર ગ્રહણ કરે છે? ગ્રહણ કરેલા આહારને પરિણાવે છે ? અને ત્યાર પછી તેઓ વિશિષ્ટ શરીરને બાંધે છે? યદ્યપિ સંસારવતી જેને પ્રતિ સમય નિરંતર આહાર હોય છે, તે કારણે પહેલા સામાન્ય શરીરના બંધ સમયે પણ આહાર કિયા તો ચાલુ જ હોય છે, તેમ છતાં પણ પ્રશ્નમાં પહેલા શરીર બાંધે પછી આહાર લે, આમ કહેવાનું તાત્પર્ય આ છે કે વિશિષ્ટ શરીરની રચનાની અપેક્ષાએ જીવ ઉત્પત્તિ સમયે એજ આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર સ્પર્શ દ્વારા લેમાહાર કરે છે તેને પરિણુમાવે અને વિશેષરૂપે શરીરને બંધ કરે છે આ પ્રશ્ન છે અને તેને આશય છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૩ પર૫ યથાર્થ જ્ઞાનના સાગર ભગવંતે જવાબમાં કહ્યું કે, હે ગૌતમ! તારે પ્રશ્ન ઠીક નથી. કેમકે પૃથ્વીકાયિકે બધાએ પૃથ-પૃથક આહાર કરવાવાળા અને તેનું પરિણમન કરનારા હેય છે તેથી તેઓ ભેગા મળીને નહીં પણ પિતાનું શરીર જુદુ જુદુ બાંધે છે. લેશ્યાએ તેમને કૃષ્ણ–નીલ-કાપિત અને તેજ નામે ચાર વેશ્યા હોય છે. દષ્ટિમાં તેઓ મિથ્યાદષ્ટિવાળા જ હોય છે. સમ્યફ કે મિશ્રદષ્ટિ તેમને નથી હોતી કેમકે આ બંને પંચેન્દ્રિને હોય છે. જ્ઞાનકારમાં પૃથ્વી કાયિકે મિથ્યાષ્ટિ હેવાથી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનવાળા નથી હોતા પણ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. ગદ્વારમાં તેઓ કેવળ કાયાગના જ માલિક હોય છે, કેમકે મગ કેવળ સંજ્ઞી પંચેન્દ્રિાને તથા વચનગ બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં હોય છે, તે માટે નિકૃષ્ટ પાપકમ પૃથ્વીકાયિકોને (એકેન્દ્રિયને) કેવળ કાયાગ જ હોય છે. ઉપગદ્વાર -સાકારોગ (જ્ઞાન) અને નિરાકારપગ (દર્શન) આ બને ઉપયગો પૃથ્વીકાયિકને હોય છે. કેમકે જીવમાત્રનું લક્ષણ જ જ્ઞાનદર્શન છે, જે પોતાના લક્ષ્યને કેઈ કાળે પણ છેડતું નથી. યદ્યપિ એકેન્દ્રિયેનું જ્ઞાન સર્વથા અસ્પષ્ટ છે, અભાવ નથી. યદિ જીવમાં જ્ઞાનને અભાવ માનવામાં આવે તે જીવ અને અજીવમા ફરક રહેતું નથી, માટે તેમને પણ ઉપચાગ માન્ય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આહારને પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદેશાથી જાણવાની ભલામણ કરતાં કહેવાયું કે પોતાના સર્વાત્મ પ્રદેશથી દ્રવ્યાપેક્ષાએ અનંત પ્રદેશાત્મક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અન્યતર અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળમાં તથા ભાવથી વર્ણ—ગંધ-રસ અને સ્પર્શવંત પુદ્ગલ આહા૨માં લે છે. આહારિત પુદ્ગલેને શરીર અને ઇન્દ્રિરૂપે પરિણમવામાં તેઓ સમર્થ છે? ભગવતે કહ્યું કે, તેઓ ગ્રહણ કરેલા આહાર ને શરીર અને ઇન્દ્રિયરૂપે, પરિણમાવી શકે છે અને જે પુદગલેને આહાર કરતા નથી તેમનો પરિણામ થતું નથી તથા આહાર કરેલાનો અસાર ભાવ મળની જેમ નાશ પામે છે. પ્રથ્વીકાયિકને શું તેવા પ્રકારની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાણી હોય છે! જેના દ્વારા અમે આહાર કરીએ છીએ એવો વિચાર આવે ? બીજાઓને પણ શુ કહી શકે છે કે “અમે આહાર કર્યો?” | . મતિ એટલે અર્થાવગ્રહ ઠીક થવામાં કારણભૂત પ્રજ્ઞા છે જે સૂમાર્થને ગ્રહણ કરનારી છે મન એટલે મને દ્રવ્યને જ મન કહેવાય છે અને વાણું એટલે દ્રવ્યકૃતરૂપ શબ્દોને વ્યવહાર. . જવાબમાં ભગવંતે કહ્યું કે “પૃથવીકાયિકોને હું આહાર કરૂ છું તે ખ્યાલ હોતા નથી પણ અના ભાગ રૂપ-આહાર તે તેઓ કરે જ છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શનું વેદન અનાગપૂર્વક થાય છે પણ તેમને પિતાને તેનું સ વેદન થતું નથી. અવિરતિનાં કારણે પૃથ્વીકાયિકને પ્રાણાતિપાત (હિંસા) Page #585 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક-૩ ૫૩ મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ દર્શન નામના ૧૮ પાપસ્થાનો હેય છે તથા એક સ્થાનીય પૃથ્વીકાચિકે બીજા સ્થાનમાં રહેલા પૃથ્વી કાયિકેનું હનન કરે છે છતાં પણ તેમને એ ખ્યાલ હોતો નથી કે “અમે કેઈને મારી રહ્યા છીએ કે સામેવાળા છ મરી રહ્યાં છે ? આ અને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાનો છે તે કારણે કાળી માટીના પૃથ્વીકાયિકે અને લાલ માટીના પૃવીકાયિક જી સર્વથા જુદા છે માટે બંનેનું મિશ્રણ પરસ્પર ઘાતક બને છે આ કારણે જ જૈન મુનિઓને માટે નિયતું વિધાન છે કે “એક ખેતરમાંથી બીજામાં જતા કે ગામમાં પ્રવેશ કરતાં પિતાના પગને પૂંછને આગળ જાય.” પૃથ્વીકાયિક જીવ કેવળ નરક ગતિને છેડી શેષ મનુષ્ય, તિર્યંચ કે દેવગતિમાંથી નીકળીને પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકભૂમિથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી, દેવભૂમિમાં રહેલી સુગધી પાણીની વાવડીઓ, ત્યાંના ભેગ સાધન આદિમાં રહેલી આસક્તિના કારણે દેવે પણ પૃથ્વીકાયમી અવતરી શકે છે. જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષ સુધી પૃથ્વીકાયિકેની સ્થિતિ છે વેદના, કષાય અને મારણાંતિક સમુઘાતે ત્રણ હોય છે કેટલાક જીવે મારણતિક સમુદુઘાત કરીને અને કેટલાક તે વિના પણ મરે છે. પૃથ્વીકાયના જીવો મરીને નરક અને દેવલેકમાં જતા નથી પણ મનુષ્ય કે તિર્યંચમાં જાય છે. આ પ્રમાણે અપકાયિક માટે પણ જાણવું. વિશેષમાં Page #586 -------------------------------------------------------------------------- ________________ પર૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની જાણવી. તેજશ્નકાયિકેની ત્રણ અહોરાત્ર જાણવી. મરીને તિર્યંચગતિમાં તથા લેશ્યા ત્રણ જાણવી. વાયુકાયિકેને વૈક્રિય, વેદના, કષાય અને મારણાંતિક સમુઘાત ચાર જાણવા, બાદર નિગાદ વનસ્પતિકાયિક જે લેકના મધ્યમાં છે તેમને આહાર છ દિશાને જાણ. પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ–બહુત્વ : ઉપર્યુક્ત પાંચ સ્થાવરે, સૂક્ષ્મ–બાદર–પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે ચાર પ્રકારના છે. તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહના કેની કેનાથી વધારે ? જવાબમાં કહેવાયું છે કે પર્યાપ્ત સૂક્ષ્મ નિગદની અવગાહના સૌથી થેડી છે. અપર્યાપ્ત સૂમ વાયુકાયિની અવગાહના તેનાથી અસંખ્યાત ગણી વધારે છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયિકેની જધન્ય અવગાહના અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની તેનાથી અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત બાદર વાયુકાયિની, પર્યાપ્ત બાદર અગ્નિકાયની, અપર્યાપ્ત બાદર અપૂકાયની, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયની પર્યાપ્ત તથા અપર્યાપ્ત પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય તથા બાદર નિમેદની ક્રમે ક્રમે અસ ખ્યાત ગુણ વધારે છે. અને પરસ્પરમાં સરખી છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગદ અસંખ્યાત ગુણ છે. તેથી અપર્યાપ્ત સૂમ નિગોદની Page #587 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક-૩ પ૨૯ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે આ ક્રમે પર્યાપ્ત સૂક્ષ્મ નિગેદ. પર્યાપ્ત સૂમ વાયુકાયિકની જઘન્ય, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક ઉત્કૃષ્ટ પહેલાથી વિશેષાધિક છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપર પ્રમાણે જાણવી શેષ વક્તવ્ય સૂત્રથી જાણવું. પાંચ સ્થાવરમાં કોણ કોનાથી સૂક્ષમ છે હે પ્રભે! પાંચ સ્થાવરમાં કેણ તેનાથી સૂક્ષમ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પાંચમાં વનસ્પતિકાયિક જી સર્વથી સૂક્ષમ છે, સૂક્ષ્મતર છે. વનસ્પતિને છેડી શેષ ચારે સ્થાવરમાં વાયુકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. વાયુકાયને છેડી શેષ ત્રણે એટલે, પૃથ્વી, અપૂ અને તેજસ્કાયમાં સૌથી સૂકમ તેજસ્કાચિકે છે. પૃથ્વી અને અપકાયમાં અપકાયિકે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. બાદરની અપેક્ષાએ પાંચે નિકામાં વનસ્પતિકાય જ બાદર છે, બાદરતર છે. વનસ્પતિને ત્યાગી ચારે સ્થાવરોમાં પૃથ્વીકાયિકે બાદર અને બાદરાય છે. અ, તેજસ્ અને વાયુકામાં અપકાયિકે બાદર છે. તેજસ અને વાયુમાં તેજસ્કાયિકે બાદર છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતા હે પ્રભો ! પૃથ્વીકાયિક જીવનું શરીર કેટલું વિશાળ છે? જવાબમાં ભગવતે કહ્યું કે અનંત સૂફમ વનસ્પતિકાયનાં શરીર પ્રમાણમાં કેવળ એક સૂક્ષ્મ વાયુકાયિક હોય છે. સારાંશ કે સૂમ વનસ્પતિકાયના અનંત જીવોનું જે શરીર પ્રમાણ હોય છે તેટલા પ્રમાણમાં સૂક્ષ્મ વાયુકાયને એક જીવના શરીરનું પ્રમાણ છે. આગળ આ પ્રમાણે જાણવું અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકેના શરીર પ્રમાણમાં સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર પ્રમાણ છે અસંખ્યાત સૂક્ષ્મ તેજસ્કાય જીના પ્રમાણમાં એક સૂફમ અપૂકાય જીવનું શરીર છે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર પણ જાણવું. અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના શરીર પ્રમાણમાં એક બાદર વાયુકાના જીવનું શરીર પ્રમાણ છે. અસંખ્યાત બાદર વાયુકાય જીનાં શરીર પ્રમાણમાં એક બાદર તેજસ્કાયનું શરીર પ્રમાણે છે. અસંખ્યાત બાદર તેજસ્કાયના પ્રમાણમાં એક બાદર અપૂકાયનું પ્રમાણ છે. અસંખ્યાત બાદર અપૂકાયના પ્રમાણમાં એક બાદર પૃથ્વી કાયતુ શરીર જાણવું. હે ગૌતમ! પૃથ્વીકાયનું શરીર ઉપર પ્રમાણે જાણવું. Page #589 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩ પૃથ્વીકાયક જીવાની અવગાહના કેટલી છે? ૧૩૧ જવાબમાં ભગવતે દૃષ્ટાંતની કલ્પના કરીને ફરમાવ્યુ કે જુવાન, સશક્ત, સુષમકાળમાં જન્મેલી, વાંટવાની ક્રિયામાં નિપુણુ, થાક ન લાગે તેવી, આદિ વિશેષણેથી યુક્ત ચક્રવતી રાજાની દાસી પત્થર ઉપર લાખના ગાળા પ્રમાણ પૃથ્વીકાયને મૂકે અને વ્રજમય ગેાળ પત્થરથી ચટણીની જેમ વાટે, ફરી ભેગા કરીને વાટ, આમ એકવીશ વાર વાટવાની ક્રિયા કરે તે પણ હે ગૌતમ ! તે પૃથ્વીકાય જીવાને ખરાખર વાટી શકતી નથી, લાખના ગાળા પ્રમાણમા રહેલા પૃથ્વીકાયિકામાથી પણ કેટલાક શિલા પર લાગ્યા જ હેાતા નથી. કેટલાક વાટવાના પત્થરને લાગ્યા . નથી હાતા, કેટલાક ઘસાવા છતા વટાતા પણ નથી, આદિ કારણથી હું ગૌતમ ! તમે જાણી શકે છે કે પૃથ્વીકાયિકાની અવગાહુના કેટલી સૂક્ષ્મ હેાય છે r પૃથ્વીકાયિક પત્થર ઉપર ઘસાવવા, રગડાવવા છતાં કેવી વેદના ભાગવે છે? જવાખમાં કહેવાયુ કે બધી રીતે અત્યંત સશક્ત માણસ ગુસ્સામા આવીને સંથા નિખલ, વૃદ્ધ, ભૂખથી પીડિત, રોગીષ્ટ માણસના માથા ઉપર જોરથી મારેલા મુક્કાથી જે વેદનાને અનુભવ થાય તેના કરતાં પણ ઘણી વધારે વેદના પૃથ્વીકાયિક ભેગવે છે આ પ્રમાણે અપૃકાયિક અને વાયુકાયિકા માટે પણ જાણવું. શતક ૧૯ના ઉદ્દેશ ત્રીજો પૂર્ણ હાલ ફૂલ ન Page #590 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–૪ નારકે શું મહાદનાદિવાળા છે? ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે ! નરક ગતિમાં રહે નારા નારકે શું મહાશવ, મહાકિયા, મહાવેદના અને મહાનિર્જરાના માલિકે છે? અહીં આ ચારે પદોના અલ્પ અને મહા આ બંનેની કલ્પના કરી છે. જેથી બધા મળીને સોળ ભાંગા બને છે. તે આ પ્રમાણે – ૧ મહા આશ્રવ મહા કિયા મહા વેદના મહા નિરા ૨ ) અલ્પ નિર્જરા અલ્પ વેદના મહા નિર્જરા અ૫ નિર્ભર અલ્પ કિયા મહા વેદના મહા નિર્જર અલ્પ નિર્જરા અલપ વેદના મહા નિજેરા અ૯૫ નિજર અલ્પ આશ્રવ મહા કિયા મહા વેદના મહા નિજર અલ્પ નિર્જશ અ વેદના મહા નિર્જ અલ્પ નિર્ભર ૧૩ ,, અ૫ કિયા મહા વેદના મહા નિજર અ૫ નિર્જર ક, અલ્પ વેદના મહા નિર્જર અલ્પ નિર્જર ઉપર પ્રમાણેના ૧૬ ભાંગામાં આપણે નારકો માટે જ વિચારણા કરવાની છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯મુંઃ ઉદ્દેશક-૪ ૫૩૩ (૧) પહેલા ભાગોમાં નારકે એટલા માટે નથી કે, તેઓ મડાભયંકર આશ્રવ કર્મની સેવા કરીને પાચે ક્રિયાઓમાં પૂર્ણ રૂપે ડૂબેલા હેવાથી નરકગતિમાં અસહ્ય વેદના ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી, કેમકે માનવ અવતારમાં લેહીનું બુંદ બુંદ જ્યારે કૃષ્ણ લેશ્યામ ઓતપ્રેત થાય છે, ત્યારે તે જીવાત્માઓની સર્વ સાધારણ ક્રિયા પણ મહા ચિકણું કર્મોને બાંધનાર બને છે આ રીતે અતિનિકાચિત કર્મોને બંધ કરેલા તેઓ નરકમાં ક્ષેત્ર વેદના, પરમાધામી વેદના અને પરસ્પર વેદનાઓને ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી કેમકે નિયાણબદ્ધ તે નારકે માર ખાવામાં અને બીજાને મારવામા જ મસ્તાન બનેલા હોવાથી કર્મોની નિર્જરાનું લક્ષ્ય પ્રાયઃ કરી તેમને હેતું નથી. માટે પહેલા ભાગમાં નારકેન નિષેધ છે. (૨) બીજો ભાગો જે મહાશ્રવ, મહાકિયા, મહાવેદના અને અ૫ નિર્જરાન છે, આમાં નારકે સમાવિષ્ટ થશે, કેમકે તે કમેની નિર્જરા અલ્પ કરનારા છે. (૩) ત્રીજા ભાગને નિષેધ ફરમાવતાં પ્રભુએ કહ્યું કે નારને નિર્જરા અલ્પ હોવાથી આ ભાગો તેમના માટે નથી નારકે મહા વેદનાવાળા હોવાથી તેઓને અલ્પ વેદના હતી નથી. આ કારણે પણ ત્રીજો ભાગ તેમને નથી કદાચ અમુક જ સમય પૂરતી પરમાધામીઓની વેદનાનો અભાવ રહેતું હોય તે પણ તેમને ક્ષેત્ર જન્મ અને પરસ્પદીરિત વેદના તે હર હાલતમાં પણ અલપ હેતી નથી. અત્યંત વેદનાને ભેગવનાર હોવાથી તેઓ ચાહે ગમે તેવા બરાડા પાડે, રે, માથા પછાડે તે પણ હે ગૌતમ! તેઓને કેઈ બચાવનાર Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ નથી. માનવતારમાં જેમનાં નિમિતે મહાભયંકર કર્મો કર્યા તે પણ નરકમાં જતાં પોતાના પતિને, પિતાને, પુત્રોને બચાવવા માટે કે વેદનામાં ભાગ લેવા માટે ત્યાં જઈ શકતા નથી, કેમકે સૌના હાથમાં આયુષ્ય કર્મની એડી પડી છે, માટે જ કપાલને કૂટ, આંખમાંથી શ્રાવણ ભાદ વરસાવતે તથા ચેથી નરકમાં ત્રણ પ્રકારની મહાભયંકર વેદનાઓને ભાગવત અયોધ્યાને રાજા લક્ષ્મણ કહે છે – " मया परिजनस्यार्थे कृत कर्म सुदारुणम् ।। gી તેન ઢg જતાતે મોતન: . ” સારાંશ કે જે સીતાજીની રક્ષા માટે ભયંકર રણમેદાન રમીને લાખ કરોડે માણસોને મતના ઘાટ ઉતાર્યા, તે સીતાજી અત્યારે ઈન્દ્રપદ ભોગવી રહ્યા છે જે મોટા ભાઈ રામચન્દ્રજીને પિતાજી માફક સમજી તેમનાં ચરણેને ભક્ત બન્યા, તેમને પ્રસન્ન રાખવા માટે મેં શું નથી કર્યું ? પણ હાય રે ! મારા કર્મ–અજ્ઞાન–મેહ-માયા. આજે રામચન્દ્રજી કેવળજ્ઞાનની ભૂમિકામાં પહોંચ્યાં છે પણ નરકમાં રીબાતા પિતાના લક્ષ્મણ ભૈયાના માથા પર હાથ મૂકવા પણ તૈયાર નથી વનમાળ આદિ મારી પટ્ટરાણુએ અને બીજી બધી– રાણીઓને શણગારવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં હું કેટલે બધે મેહઘેલે બન્યું હતું, પણ વાહરે સ સાર! આજે એકેય સ્ત્રી મને આશ્વાસન દેવા માટે તૈયાર નથી. ઈત્યાદિ કારણોને લઈ નારક જી મહાવેદનાવાળા હોવાથી ત્રીજે ભગે તેમના માટે નથી. (૪) અલ્પ નિજેરાવાળા હોવા છતા પણ નારકે અલ્પ વેદનાવાળા ન હોવાથી ચોથા ભાગોમાં પણ તેઓ આવી શક્તા નથી. Page #593 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું: ઉદ્દેશક : - ૫૩૫ ; (૫) મહા નિર્જરાના માલિકો નારકે હોતા નથી માટે આ પાંચ ભાંગે પણ તેમને નથી. (૬) નારકે અલ્પક્રિયાવાળા નથી હોતા પણ મહાયિાને કરનારા હેવાથી આ ભાંગામાં પણ તેઓ નથી. (૭) આ ભાગે પણ તેમને નથી, કેમકે વેદના અને ક્રિયા તેમને અ૫ હોતી નથી. મહામિથ્યાત્વપૂર્વક વૈરાનુબ ધમાં ધૂંઆપુઆ થયેલા તેઓ પ્રતિસમયે બીજા નારકોને મારવામાં, કાપવામાં, છેદવામાં, તેમના શરીરના ટૂકડે ટૂકડા કરવામા જ રચ્યાપચ્યા હોવાથી, મહાક્રિયાવાળા જ હોય છે અને બીજાઓ દ્વારા થતી મારકાટને રીબાતા રીબાતા સહન કરવાથી મહાવેદનાવાળા હોય છે. યદ્યપિ જીવાત્માની શક્તિ અને તે છે અને કર્મ સત્તા પણ અનંત શક્તિ સમ્પન્ન છે, માટે ઘણીવાર ઘણું સ્થળે જીવાત્માની શક્તિ એવી રીતે દબાઈ ગયેલી હોય છે, જેનાં કારણે કર્મરાજાને માર ખાવા સિવાય બીજો એકેય માર્ગ નથી. (૮) આ ભાંગામાં મહાશ્રવ અને અલ્પ નિજા હોવા છતાં પણ તેઓ અલ્પક્રિયા અને વેદનાવાળા નથી. (૯) અપાશ્રય અને મહાનિર્જરાવાળે આ ભાંગે હોવાથી નારકેને માટે ઉપર્યુક્ત નથી. (૧૦) અલ્પાથવના કારણે આ ભાગે પણ નથી ૧૧થી ૧૬ આ ભાંગ પણ તેમને નથી. ઉપરના વિવેચનથી જણાઈ આવે છે કે નારકને માટે બીજો ભાગ જ ઉપયુક્ત છે. અસુરકુમારેને માટે ચતુર્થભંગ એટલે કે તેઓ અપવેદના અને અલ્પનિર્જરાવાળા, મહાઆશ્રવ અને મહાકિયાવાળા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોય છે કારણમાં કહેવાયું છે કે વિશિષ્ટ પ્રકારની વિરતિના અભાવમાં તેઓ મહાઆશ્રવવાળા અને મહાફિયાવાળા હોય છે અને પ્રાયઃ કરી અશાતા વેદનીય કર્મના ઉદયના અભાવથી અલ્પવેદનાવાળા અને અશુભ પરિણામવાળા હોવાથી તેમને નિર્જરા પણ અલ્પ હોય છે. શેષ ૧૫ ભાંગા અસુરકુમારને નથી થાવત્ સ્વનિતકુમાર સુધી. એકેન્દ્રિય જીવે માટે જાણવાનું કે તેમના પરિણામેની વિચિત્રતાના કારણે તેમને બધાએ ભાંગા હોય છે, કેમકે અધ્યવસાયેની તરતમતા તેમને હોય છે. આ પ્રમાણે બેઈન્દ્રિયથી મનુષ્યને માટે પણ બધા ભાંગી જાણવા. અંતરથી લઈ વૈમાનિક દેવે માટે ગે ભાગે જાણ. કચ્છ જ શતક ૧૯ નો ઉદેશે ચેાથે પૂર્ણ. , faraonosnovaCRONERO Page #595 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–પ નારકો શું ચરમ છે? કે પરમ છે? - ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો! નારકે શું ચરમ છે કે પરમ છે? અહીં ચરમ અલ્પ આયુષ્યવાળા નારકો અને પરમ એટલે દીર્ઘ આયુષ્યવાળા નારકે જાણવાં. જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નારકે ચરમ અને પરમ પણ છે. ફરીથી ગૌતમસ્વામીએ પૂછયું કે અલ્પ આયુષ્યવાળા નારકે કરતાં દીર્ઘ આયુષ્યવાળા (પરમ) નારકે શુ મહા કર્મવાળા, મહાકિયાવાળા, મહાઆવવાળા અને મહાવેદનાવાળા છે? અને દીર્ઘ ઉમ્રવાળા નારથી અલ્પ આયુષ્યવાળા નારકે શુ અલ્પ કર્મવાળા, અ૫ કિયાવાળા, અ૯૫ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા હોય છે? જવાબમાં ભગવંતે બહા' કહી છે. અર્થાત્ પ્રશ્ન પ્રમાણે જ ઉત્તર સમજ. કારણમાં કહેવાયું છે કે કર્મોની સ્થિતિની અપેક્ષાએ આ વાત છે, અર્થાત્ અલ્પ આયુષ્યવાળા નારકેની નરક સ્થિતિ હવે બહુ ઓછી રહી છે અને તે પહેલાં ઘણું ઘણું કર્મો, વેદનાઓ વગેરે ભેગવાઈ ગયેલા હોવાથી તેઓ અલ્પ કર્મ વાળા, અપ ક્રિયાવાળા, અલ્પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા કહેવાયા છે. જ્યારે દીર્ઘ આયુષ્યવાળા પરમ નારકેની કર્મ સ્થિતિ ઘણું દીર્ઘ હોવાથી તેમને કર્મો પણ ભેગવવાના ઘણા શેષ છે. માટે તેઓ મહાકર્મી, મહાફિયાવંત, મહાશ્રવી અને મહાદનાવાળા હેય છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩ અસુરકુમા૨ે દેવા માટેની વક્તવ્યતા : હે ગૌતમ ! અસુરકુમાર દેવેશ પણ ચરમ અને પરમ છે પરંતુ નારકાથી તેમને વિપરીત સમજવા, કેમકે પરમ એટલે સ્થિતિ દીર્ઘ હાવાથી અલ્પકર્મી છે, અશાતા વેદનીય તેમને અલ્પ છે, અપક્રિયાત છે કેમકે કાયિકી વગેરે અનુભ ક્રિયા વડે થનારા આશ્રવેા તેમને અલ્પ છે. આ પ્રમાણે વેદના પણ તેમને અલ્પ છે, તથા ' પરમ અસુરકુમાર મહા કર્મી, મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા અને મહાઆશ્રવવાળા હાય છે. યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવુ. એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, તિય ચા, મનુષ્યે પરમની અપેક્ષાએ મહાકમ વાળા આદિ જાણવા અને ચરમની અપેક્ષાએ અલ્પ, જાણવા. શેષ દેવા અસુરકુમારની જેમ જાણુવા. વેદના કેટલા પ્રકારે અને કાને કેટલો વેદના ? A ઃઃ ભગવતે વૈદ્યના એ પ્રકારની કહી છે તે આ પ્રમાણે • નિદા અને અનિદ્રા' નિદા શબ્દમાં નિ’ ઉપસગ છે અને પહેલા ગણના “ દૈવ શેાધને ” ધાતુ છે તેમાંથી બનેલા • નિદ્યા' શબ્દને અર્થ વેદના વિશેષ - એટલે કે જ્ઞાનયુક્ત બૅટના, તેને પણુ સરળા છે, જેમા જીવનની શુદ્ધિ નિયત ઢાય તે નિદા કહેવાય છે. આનાથી નિદ્યા, જ્ઞાન, આભાગ આદિ એકા શબ્દો છે માટે નિદાપૂર્વક-સમજદારીપૂર્વક એટલે કે - મારાજ કરેલા કર્યાં મારે ભાગવવાના છે” તેમ સમજીને જે ' Page #597 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૯ મું: ઉદ્દેશક–૫ ૫૩૯ વેદના ભેળવાય તેને નિદા કહે છે અથવા સમ્યગુ-વિવેકપૂર્વક જે વેદના ભેગવાય તે નિદા છે. - નરક નિગદમાં રહેલા જીવોથી યાવત તીર્થંકર પદને ભેગવનારાઓને પણ કરેલાં કર્મો નિમિત મળતા ઉદયમાં આવ્યા વિના રહેતા નથી. તે સમયે કર્મોનું વેદન શી રીતે કરવું ? તે આ પ્રશ્નનો આશય છે. કારણ કે “વારત સર્વ નજwવન્ન” સુખ-દુઃખ, સંચાગ-વિયેગ, હર્ષ–ગ્લાનિ, જીવન-મરણ, હાનિ-લાભ, હસવું –રડવું, આદિ શ્રદ્ધોના અનુભવમાં જીવ માત્રના પિતાના જ કરેલાં કર્મો કારણભૂત છે. જે સમયે પ્રાપ્ત થતાં ઉદયમાં આવવાના જ છે અથવા જીવ માત્રને પ્રતિ સમયે જે નવાં નવાં કર્મોનું બંધન થાય છે તેમ તેમ બંધાયેલા કર્મોને ઉદય પણ નિયત છે. તેવા સમયે ઉદયમા વર્તતાં કર્મોને શી રીતે ભેગવવા? જેથી જૂના કર્મો ખપે અને નવાં કર્મોનું બંધન અટકે તેવી વિચારણા કરવી તેને જ “નિદા” કહેવાય છે. “નિયત ફાયતિ સામાન ઘરતીતિ નિવા” નવાં પાપ કર્મોથી આત્માને બચાવ અને શે તે “નિદા” છે. , - નિકાચિત પાપકર્મોને ભાર માથા પર લઈને નરકમાં રહેલા કેટલાક નારકેની જ્ઞાનસંજ્ઞા સમાપ્ત થતી નથી. જેઓ સંજ્ઞી જીવની પર્યાયથી મરણ પામીને નરકમાં ગયેલા છે તેઓ સમ્યગ વિવેકપૂર્વક પિતાના કરેલા કર્મોને અને કેમેને મારને સહન કરે છે. તથા અસંસી મૂઢ અવસ્થામાં મરણ પામીને જે નરકમાં ગયાં છે તેઓ વિચારી પણ શક્તા નથી કે “અમારાથી ભે ગવાતે આ દુઃખને ભાર કયા કર્મોને “આભારી છે?’ માટે હે ગૌતમ! મેં આ પ્રમાણે કહ્યું કે કેટલાક નાર જ્ઞાનપૂર્વક અને કેટલાક અજ્ઞાનપૂર્વક વેદે છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસુરકુમારાદિ દેવે પણ ઉપર પ્રમાણે જાણવા. સ્થાવરે અને વિશ્લેન્દ્રિય જીવે અસંગી હોવાથી અનિદા વેદનાને ભેગવનાર છે મનુષ્યને બંને પ્રકારની વેદના જાણવી. દેવેમાં પણ જે મિથ્યાષ્ટિ છે તેઓ સમ્યગ વિવેક વિનાના હોવાથી અનિદા વેદના ભેગવે છે. વિશેષ કથન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. ભગવતની યથાર્થ વાણુને સાંભળીને ગૌતમસ્વામી ખુશ થયા છતાં દ્રવ્ય અને ભાવથી ભગવંતને વંદન કરી ધ્યાનમાં સ્થિર થયાં. STOODonenarescancaran ર શતક ૧૯ નો ઉદેશો પાંચમો પૂર્ણ. મારું murumunauninanasranc શતક ૧૯ મું : ઉદ્દેશક-૬ દ્વીપ સમુદ્રની વક્તવ્યતા : આ વિષયમાં સૂત્રકાર સમસ્વામી પિતે જીવાભિગમ સૂત્રમાં દ્વીપ સમુદ્રઉદ્દેશક નામનો ઉદેશે છે તે આખુંએ પ્રકરણ ત્યાંથી જાણ લેવાની ભલામણ કરે છે તેમાં તિષિક પંડિત પ્રકરણને છોડવાનું કહ્યું છે, જેમાં સૂર્ય અને ચંદ્રની હકીકત આવે છે, છેવટે ભગવતે કહ્યું કે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આપણે જીવ અનંતવાર ફરી આવ્યા છે. - શતક ૧૯ના ઉદેશ છઠ્ઠો પૂણ. Page #599 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક–૭ દેવાના વિમાન આદિ માટેની વક્તવ્યતા: ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે અસુરકુમારોના આવાસે ૬૪ લાખ છે, જે સફટિક જેવા નિર્મલ, ચમકતા, ચિકણું, સુંદર, આકારવાળા છે, ત્યાં અનેક પ્રકારના છે અને પગલે ઉત્પન્ન થાય છે, મરે છે અને પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ આવાસે શાશ્વતા છે, જે દ્રવ્યાર્થિક નયે જાણવા, અને વર્ણ–ગંધ-રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ અશાશ્વત એટલે અનિત્ય છે. યાવત્ સ્વનિત દેવે આ વાત જાણવી. ભૂમિની અંદર ભૌમેય નગરાવાસે વાનગૅતરના કેટલા છે ? ભગવંતે અસંખ્ય કહ્યાં છે. જ્યોતિષ દેવેના વિમાનાવાસો અસંખ્યાત પ્રમાણ છે. સૌધર્મ દેવકના ૩૨ લાખ વિમાનવાસે છે યાવત્ અચુત દેવલેક સુધી જાણવું. જ શતક ૧૯ ને ઉદેશે સાતમો પૂર્ણ. રૂ૦૦ S Page #600 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૮ નિવૃતિ કાયનિષ્પતિ કેટલા પ્રકારની છે? ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે! જીવનિર્વતિના કેટલા ભેદે છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જીવનિવૃતિ પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે –એ કેન્દ્રિય જીવ નિવૃતિ, દ્વીન્દ્રિય જીવ નિવૃતિ, ત્રી ઇન્દ્રિય જીવ નિવૃતિ, ચતુરિન્દ્રિય જીવ નિવૃતિ અને પંચેન્દ્રિય જીવ નિર્વતિ. સારાશ કે ગત ભવેના ઉપાજન કરેલા એકેન્દ્રિય જાતિ નામકર્મને વશીભૂત થઈને જીવે પિતાનું એકેન્દ્રિય શરીર બાંધે તે એકેન્દ્રિય જીવ નિવૃતિ કહેવાય છે. આ પ્રમાણે બીજા જે પણ પોતપોતાના જાતિ નામ કર્મ પ્રમાણે શરીરની નિવૃતિ કરે છે. બેઈન્દિર્ય જીવને ક્રિીન્દ્રિય જાતિ નામ કર્મ, ત્રણ ઈન્દ્રિય જીને ત્રીરિન્દ્રિય જાતિ નામ કર્મ, આ રીતે ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય માટે પણ જાણવું. કર્મોની સત્તામાં કેઈની પણ દખલગિરિ કામે આવતી નથી. સ્વતંત્ર આત્માને પણ પોતાના કરેલા કમેકને કારણે તેવી જ પરિસ્થિતિ તેમની સામે ઉભી થાય છે. જેથી અનિચ્છાએ પણ તે તે શરીરને મેળવ્યા વિના છુટકે નથી. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ નિવૃતિ પણ નીચે પ્રમાણે પાંચ પ્રકારની છે. પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ, યાવત્ વનસ્પતિકાય જીવ નિતિ સમજવી. એકેન્દ્રિય જાતિ નામકર્મ–અંતર્ગત, પૃથ્વી Page #601 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ′ ઃ ઉદ્દેશક-૮ ૫૪૩ કાય, અકાયાદિ જાતિ નામક ને વશ બનેલા જીવા પૃથ્વી, અર્, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરની રચના કરે છે. પૃથ્વીકાયિક જીવ નિવૃતિ પણ સૂક્ષ્મ અને ખદરરૂપે એ પ્રકારે છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ અને (૨) ખાદર પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ. અહીં આપેક્ષિક સૂક્ષ્મ નથી લેવાને પણ સૂક્ષ્મ નામકને આધીન થઇને જીવ સૂક્ષ્મ શરીરને ધારણ કરે તે સૂક્ષ્મ છે, જે અસંખ્યાતા જીવા ભેગા મળે તે પણ કેવળી સિવાય બીજાને માટે ચક્ષુગાચર નથી થતા. એક શરીર છેડીને ખીજું શરીર લેવાને માટે જૈન શાસનમા આયુષ્યક, નામક અને આનુપૂર્વી નામકની વ્યવસ્થા છે, જેમકે રાગ-દ્વેષ અને માહ-માયામાં અંધ બનીને આર ભ–સમારંભ, પરિગ્રહ, વૈરાનુખ'ધ તથા વિષયાનુ ધ આદિના કારણે અથવા અહિં ́તનું પૂજન, દાન, શિયળ તપ અને શુદ્ધ કે શુભ ભાવાના કારણે જીવ માત્ર તે તે ગતિને ચેાગ્ય આયુષ્યકતુ ખધન કરે છે. પછી તે ગતિમાં જવા માટે તેવા પ્રકારના શુભ કે અશુભ નામકમને ઉપાર્જ્ય વિના છુટકે નથી. પરંતુ કાઈ પણ જીવ પેાતાના ચાલુ ભવની માયાને છેડવા માંગતા નથી તેમ છતાં પણ કસત્તા જમરદસ્ત હાવાનાં કારણે ચાલુ ભવની આયુષ્યકમ ની એડી તૂટતાં જ આગામી ભવની મેડી તેના હાથમા પડી જાય છે, પણ પ્રત્યેક જીવાત્માને પેાતાના ચાલુ ભવના કરેલા શુભાશુભ કર્માંના ખ્યાલ હોય છે માટે તે જાણતા હોય છે કે હું' અહીથી મર્યા પછી હલકી જાતિમાં જન્મવાના છું અને જવાના ભાવ નથી હેાતા માટે આયુષ્યકમ ના છેલ્લા પ્રદેશ ભાગવીને શરીરથી છૂટો પડતા આત્મા સીધા ઉપર તરફ જાય છે. તે Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ આનુપૂવ કર્મ તેને પકડી પાડે છે અને જીવાત્માને તે ગતિ તરફ લઈ જઈને જ્યાં જમવાનું છે ત્યા પટકી પાડે છે. આ વિષયમાં જીવ સર્વથા પરાધીન છે, શક્તિહીન છે અને કમેની સત્તા ખૂબ શક્ત હોવાથી જીવનું કંઈપણ ચાલી શકતું નથી. જીવ નિવૃતિનું પ્રકરણ ઠેઠ વૈમાનિક દેવે સુધી જાણવું. વિશેષમાં તેમના પણ બે ભેદ છે જે પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ વૈમાનિક અને અપર્યાપ્ત સિદ્ધ વૈમાનિક. હે પ્રભે ! કર્મ નિર્વત્તિ કેટલા પ્રકારની છે? જવાબમાં ભગવતે, જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ અંતરાય કર્મ નિર્વત્તિ આ પ્રમાણે આઠ પ્રકારે કહી છે. - ભૂતકાળના સ ખ્યાત, અસંખ્યાત ભવના કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશમાં અનંતવર્ગણરૂપે પડ્યા જ છે. જેનાથી આ ચાલુ ભવમા પણ તેવા પ્રકારના સંસ્કારે, પરિ સ્થિતિઓ, ખાનપાન, મિત્ર વર્ગ, પાડોશી વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે અને તેના કારણે તેવા પ્રકારની અશુભ ચેષ્ટા, સ સ્કાર, દુરાચારી માતાપિતા, મિત્ર અને પડેલીઓના કારણે જીવને રાગદ્વેષની માયામાં અનિચ્છાએ પણ સપડાયા વિના ચાલતુ નથી મધના વાટકામાં પડેલી માખીને મર્યા વિના જેમ બીજે રસ્તે નથી તેમ કેઈક સમયે સ સ્કારિત આત્માને પણ રાગદ્વેષની માયા જાળમાં ફ્રાઈ ફરીથી નવા કમેં બાંધ્યા વિના ચાલે તેમ નથી. આ ચાલુ પ્રકરણમાં ચાલુ ભવના બંધાતા કર્મોની નિવૃત્તિ-નિષ્પતિ લેવાની છે. મેહ કર્મને તીવ્રતમ રસમાં લીન બનીને જે કર્મો બંધાય છે તે Page #603 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું ઉદ્દેશક-૮ ૫૪૫ પ્રાયઃ ઘાતિ જાણવા, જેનાં કારણે જીવની બધીએ શક્તિઓ આવૃત થાય છે, અને બીજા અધાતિ કર્મ છે, જે આત્માની અમુક શક્તિઓને અવરોધે છે જેનું વિસ્તૃત વર્ણન પહેલા તથા બીજા ભાગમાં વર્ણવાઈ ગયું છે. મતિજ્ઞાનાવરણીયાદિ યાવત અંતરાય કર્મ નિત્કૃતિની ઉત્તર પ્રવૃતિઓ કર્મ ગ્રંથાદિથી જાણી લેવી. આજના ઉપાર્જન કરેલા કામે પોતાના જઘન્ય કે ઉત્કૃષ્ટ અબાધા કાળની મર્યાદા સુધી, સૂતેલા અજગરની જેમ પિતાની અસર બતાવી શકતા નથી, ત્યારપછી તે કર્મો ચલાયમાન થવાની તૈયારી કરીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે અને જીવ માત્રને સુખ–દુખ ભેગવવામાં કારણ બને છે. - નારકને પણ આઠે કર્મોની નિવૃતિ અને પુનઃ બંધન કહ્યું છે, જે વૈમાનિક સુધીના બધાએ દંડકમાં જાણવી. શરીર નિવૃતિ કેટલા પ્રકારે છે? ભગવંતે કહ્યું કે, જે કર્મોના કારણે જીવ પોતાના સુખદુઃખ ભેગવવાને માટે શરીરની રચના કરે છે તે શરીર નિર્વેતિ કહેવાય છે. કેમકે શરીરના માધ્યમ વિના કેઈપણ જીવાત્મા પુણ્ય પાપના ફળોને ભેગવી શકતો નથી, માટે શરીરનું ગ્રહણ કરવું અત્યાવશ્યક છે. વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર વિનાનો જીવ ગમે તેટલા ધમપછાડા કરે તે પણ સીપાઈઓના હાથમાં સપડાયેલા શરીરધારીની જેમ કર્મોની બેડીમાં ફસામેલા જીવને છેવટે ચોથા સમયમાં પણ સ્થળ શરીર ધાર્યા વિના છૂટકે નથી. ઘાતિ કર્મોની કાતિલ અસર જ્યાં સુધી જીવને છે ત્યા સુધી કાર્પણ શરીર. (સૂક્ષ્મ શરીર) બીજા શરીરનું મૂળ કારણ બને છે, પરંતુ તેમને નાશ થાય Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પછી કાર્મણ શરીર પણ દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે અને શૈલેશી અવસ્થા પછી તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરતાં આત્માના પ્રદેશોથી સૂક્ષ્મ શરીર સર્વથા છુટુ પડે છે અને “તારા વિના વાર્થ નોરપતિ ' આ ઉક્તિએ સિદ્ધ ભગવાનને કેઈ કાળે શરીર ગ્રહણ કરવું પડતું નથી. ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દારિક શરીર નિવૃતિ આદિ શરીર નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. નારકેને તૈજસ, કાર્પણ અને વૈકિય શરીર નિવૃતિ હોય છે. દેવે માટે પણ તેમ જ જાણવું. જ્યારે મનુષ્ય અને તિય ને તૈજસ કાર્પણ ઔદારિક નિવૃતિ સમજવી. શેષ જીવને યથાયોગ્ય નિવૃતિ જાણવી. ઇન્દ્રિય નિવૃતિ કેટલા પ્રકારે છે? સારામાં સારા કારીગરે પાસે ગમે તેટલું સુંદરમાં સુંદર મકાન બનાવ્યું હોય, તે પણ બારી-બારણ વિનાનું મકાન કેને માટે પણ શા કામનું ? એ જ પ્રમાણે “શરીર માં ચત ભલે રહ્યું પણ ઈદ્રિ વિનાનું શરીર કેઈ કાળે ભેગાયતન બનતું નથી. જેનાથી આત્માને સ્પર્શ, રસ, સૂ ઘવાનું, જેવાનું કે સાભળવાનું કે તેનાથી તે વિષયનું જ્ઞાન થાય, અનુભવ થાય તેને ઈન્દ્રિયે કહેવાય છે, જે જ્ઞાનેન્દ્રિયે રૂપે પ્રસિદ્ધ છે હાથ-પગ-ઉપસ્થ ગુદા આદિ તે મૃત શરીર(મડદા)ને પણ હોય છે, પરંતુ ભાવ-ઇન્દ્રિયના અભાવમાં તે તે અવયવથી મડદાને કેઈપણ જાતનું જ્ઞાન થતું નથી કેમકે ઇન્દ્રિયનું તાદામ્ય કે સાહચર્ય જીવ સાથે જ હોય છે પણ જડ ઈન્દ્રિ સાથે નથી હતું. આ કારણે જ જૈન શાસને માનેલી દ્રવ્ય કે ભાવ સ્પશેન્દ્રિય એટલી બધી વ્યાપક છે જેનાથી હાથમાં Page #605 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯મું ઉદ્દેશક-૮ ૫૪૭ પગમાં ઉપસ્થમાં કે ગુદા આદિમાં પણ તે કાર્યાન્વિત થઈને તે તે સ્પર્શીને અનુભવ જીવાત્માને અધરૂપે થયા વિના રહેતું નથી, તેથી કર્મેન્દ્રિયની સત્તાને માનવામાં ઈન્દ્રિયની સંખ્યા મર્યાદામાં રહેવા પામશે નહી, આ કારણે જ અતી ન્દ્રિય જ્ઞાની ભગવતે કહ્યું કે હે ગૌતમ! પિત પિતાના આકારને પ્રાપ્ત થયેલી ઈન્દ્રિય નિવૃતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિવૃતિ યાવત શ્રવણેન્દ્રિય નિવૃતિ. ગૌતમ! પદુગલિક હોવાથી ઈન્દ્રિયે જડ છે પરંતુ ચૈતન્ય આત્માના સહવાસે તેમનામાં પિતપોતાના વિષયેનુ ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે માટે મોવતા રાજ મારા इन्द्रियाणि भोग्यानि प्रेणिवी ओदनवत् कन्दुकवत् वा । जीवे विद्यमाने सति इन्द्रियाणि सक्रियाणि शरीरवत् આ તર્કથી પણ જણાય છે કે ચેખા (ભાત ની જેમ ઈન્દ્રિયે ભાગ્ય હોય છે અને જે ભેગ્ય, ભગ્ય સાધન કે પ્રેર્યા હોય છે તેઓ ભક્તા કે પ્રેરક જુદો હોય છે. જેમ ચેખા જુદા છે અને ખાનારે જુદો છે તેવી રીતે આત્મા ભક્તા છે અને ઈન્દ્રિયોના માધ્યમથી પિતાના પુણ્ય પાપના ફળને ભગવે છે. એટલે કે સુખદુઃખ ભેગવવાને માટે ઇન્દ્રિ સશકત કારણ છે. હાથમાં રહેલા કાચના ગોળાને ફેરવનાર માણસ હોય છે કેમકે ગેળે પિતાની મેળે કદી પણ ફરતે નથી. આ પ્રમાણે ઈન્દ્રિયે પ્રેય હોવાથી તેને પ્રેરક આત્મા છે, માટે જ આત્માથી પ્રેય બનીને જ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે, યાવત્ કણેન્દ્રિયથી સાભળવાનું થાય છે. શેષ વિષય પહેલા ભાગથી જાણ. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાષા નિતિ કેટલા પ્રકારે છે? ગૌતમ! સત્યાભાષા, મૃષાભાષા, સત્યામૃષાભાષા અને અસત્યામૃષાભાષારૂપ ભાષા નિવ્રુતિના ચાર પ્રકાર છે, જેની વિસ્તૃત ચર્ચા પહેલા અને બીજા ભાગમાંથી જોઈ લેવી મનોનિટ્વતિ પણ ચાર પ્રકારની જાણવી. વિશેષમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોમા મને નિવૃતિ હોતી નથી. કષાય નિવૃતિ કેટલા પ્રકારની છે? - ગૌતમ! ક્રોધ, માન, માયા અને લેભ રૂપે કષાય નિવૃતિના ચાર પ્રકાર કહેવાયા છે. જીવ જેમ પ્રતિ સમયે કર્મોની નિર્જરા કરે છે, તેમ પ્રતિ સમયે સાતે કર્મોનું બંધન પણ કરે છે. જેના કારણે ચોરાશી લાખ બજારવાળી સંસારની ચારે ગતિમાં “પ્લે ગ્રાઉંડ”ના કુટબોલની જેમ આત્માને રખડપટ્ટી કર્યા વિના કોઈ કાળે પણ છૂટકે નથી “સતત સતત છતીતિ સાર’ વણથ જો પ્રતિ સમય જુદા જુદા પર્યાયમાં ફરે તે આત્મા છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને કાર્પણ શરીર વળગેલુ છે. “ ri સમૂઢ ડુત ” કર્મ શબ્દને સમૂહ અર્થમા “અણ” પ્રત્યય લગાડવાથી કાર્મણ શબ્દ બન્યો છે, માટે બધાએ કર્મોમાં મેહનીય કર્મ પણ વિદ્યમાન હોવાથી ગમે ત્યારે પણ જીવાત્માને ધમેહ, માનમોહ, માયાહ અને લેભમેહને ઉદય થયા વિના રહેતા નથી, અને જે સમયે કષાય નામના મેહ કર્મને ઉદય થશે ત્યારે જીવને તેવા તેવા નિમિતે મળવાથી પુનક્રોધ–નિવૃતિ Page #607 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૮ ૫૪૯ આદિ થયા વિના પણ રહેવાની નથી. આ કારણે ભગવંતે ક્યાય-નિવૃતિ ચાર પ્રકારે કહી છે. કોધ, માન, માયા અને લોભ કષાયને કરવાની ઈચ્છા ન હોવા છતાં પણ જે જે જીવે સાથે નિયાણ કર્મો બંધાયેલા હોય છે, તેમના તરફથી તેવી જ પરિસ્થિતિ ઉભી થશે જેનાથી માનવ ક્રોધાદિ કર્યા વિના રહી શકતો નથી ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી તાકાતવાળી હોય છે કે માણસની શક્તિ ત્યાં કંઈ પણ કામમાં આવતી નથી અને લાચાર બનીને પરિસ્થિતિનાં કારણે કષાય કર્યા વિના રહેવાતુ નથી. ક્રોધાદિ કષાયે કેવળજ્ઞાનના બાધક, સંસારના મૂળીયાઓને દઢ કરાવનાર છે, યદિ આ વાત ઉપર આપણને શ્રદ્ધા હોય તે, જેનાં કારણે આપણને કષાય થાય તે ચેતન કે અચેતન નિમિત્તો પણ આપણું શત્રુજ સમજવાના રહેશે, કેમકે તેમનાથી આપણને કષાય થાય છે. આટલું સમજવા છતાં જીવને વળગેલી સંસારની માયા જ એટલી બધી લપસણી હોય છે જેનાથી માણસ ક્રોધ કષાયને તાબે થશે, પરંતુ કેવળજ્ઞાનને રસ્તે તેને મંજુર હેતું નથી અને તે સમય પૂરતે તેમના ઉપશમનો રસ્તે પણ છેડી દે છે આ પ્રમાણે ફોધાદિમા ધમધમતે ફરીથી મેહકર્મને રસ્તો જાણીબુઝીને સ્વીકારી લે છે. માટે જ અરિહર્તાએ કહ્યું કે જીવાત્મન ! તારા કટ્ટર શત્રુઓ ક્રોધ-માન-માયા અને લેભ છે, તેને તુ કેમ ઓળખતો નથી, મિથ્યાજ્ઞાનના કારણે બાહ્યનિમિત્તાને શત્રુ માનીને જીવન શા માટે બરબાદ કરી રહ્યા છે માટે મિથ્યાજ્ઞાન છોડ અને સાચું જ્ઞાન મેળવ, જેથી તારા આત્માના શત્રુઓને પરાસ્ત Page #608 -------------------------------------------------------------------------- ________________ પપ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરવા માટે સમર્થ બની શકે. ખૂબ યાદ રાખજે કે કેવળજ્ઞાનને બાધક-ક્યાય સિવાય બીજો કેઈ નથી. આ વાત ર૪ દંડક માટે પણ જાણવી. વર્ણનિવૃતિ કેટલા પ્રકારની છે ? ઉપચારથી રસ, ગંધ અને સ્પર્શ પણ સમજી લેવાના છે. શરીર પૌગલિક હોવાના કારણે તેમાં વર્ણ—ગંધ-રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવશ્યમેવ રહેલી જ હોય છે. માતાની કુક્ષિમા બંધાતા શરીરમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ક્યાંથી આવ્યાં? જવાબમાં કહેવાયું છે કે ગત ભવમાં નામકર્મની ઉપાર્જના કરતી વખતે શુભ વર્ણ—ગ ધ–રસ અને સ્પર્શ અથવા જીવનમાં પાપબુદ્ધિ વધારે હોય, ગુરૂઓનું અપમાન હોય, આપ બડાઈ હોય અને માયાના જાળમાં લપટાયેલું હોય ત્યારે જીવાત્મા અશુભ નામકર્મના કારણે અશુભ વર્ણ, અશુભ રસ, અશુભ ગંધ અને અશુભ સ્પર્શને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પિતાને કરેલા શુભ કે અશુભ નામકર્મના કારણે વર્ણાદિમાં શુભાશુભત્વ આવે છે. માતા-પિતા ગમે તેટલા સારા કે ગોરા હોય તે પણ સંતાનને કાળો રંગ, દુર્ગધ મારતે પરસેવે, કર્કશ કે ખરબચડું કે લુખુ શરીર હોય છે. આ વાતમાં બીજાને કારણે માનવા કરતાં જાતકના કર્મો જ મુખ્ય કારણ છે. ભગવંતે કહ્યું કે – વર્ણઃ કાળો, નીલે, લાલ, પીળો અને ધોળે પાંચ પ્રકારે છે. ગંધ : સુગધ અને દુર્ગધ એ બે પ્રકારે છે. આ પ્રમાણે રસ પાંચ છે અને સ્પર્શ આઠ છે Page #609 -------------------------------------------------------------------------- ________________ સતક ૧૯મું: ઉદ્દેશક-૮ ૫૫૧ સંસ્થાન નિતિ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! તેના છ પ્રકાર છે. જે પહેલા ભાગથી જાણ લેવા. શરીરના આકાર વિશેષને સંસ્થાન કહેવાય છે. જેમકે સમચતુરસ સંસ્થાન નિર્વતિ, ન્યધ પરિમંડળ સંસ્થાન નિવૃતિ, સાદિક સંસ્થાન નિવૃતિ, વામન સંસ્થાન નિવૃતિ, કુન્જ સંસ્થાન નિવૃતિ અને હુંડક સસ્થાન નિવૃતિ. નારક જીવોને હુંડક સંસ્થાન નિવૃતિ હોય છે. અસુરકુમાર યાવત્ સ્વનિક દેવેને સમચતુરસ સંસ્થાન પૃથ્વીકાયિકેનું સંસ્થાન મસૂરની દાલ અથવા ચન્દ્રના આકાર જેવું હોય છે. અપ્રકાયિકપાણીના પરપોટા જેવા સંસ્થાનવાળા છે. તેજસ્કાયિક જીવે ધ્વજાના આકાર જેવા સંસ્થાનવાળા છે વનસ્પતિકાયિકેનું સ્થાન અનિયત છે. પચેન્દ્રિય મનુષ્ય અને તિર્યચેને છ સંસ્થાન જાણવા સંજ્ઞા નિવૃતિ માટેની વક્તવ્યતા: જીવ માત્રને આહાર સંજ્ઞા નિર્વતિ, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા નિવૃતિ રૂપે ચાર પ્રકારની છે, જે હજન્ય અને મેહજનક છે. પરંતુ જે ભાગ્યશાળી મેહને જીતવા માટેના પ્રયા કરશે તેને ચારે સંજ્ઞાઓ પાતળી પડતાં Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પડતાં એક દિવસે સત્તામાંથી પણ સંજ્ઞા જશે અને જ્ઞાનની ચરમ સીમાને પ્રાપ્ત કરશે. લેશ્યા નિવૃતિ છ પ્રકારની છે. કેવળ સિદ્ધાત્મા જલેશ્યા વિનાના છે. દષ્ટિ નિર્ધ્વતિના ત્રણ પ્રકાર છે, અનાદિકાળથી કે પતન પામીને એકેન્દ્રિયાવતારમાં રહેલા અનંતાનંત જીવે મિથ્યા દષ્ટિ હોય છે, અને જ્યાં સુધી તે અવતારમાં રહેશે ત્યાં સુધી સમ્યગદષ્ટિની પ્રાપ્તિ નથી. જ્યારે બીજા જીને તારતમ્ય ભાવથી ત્રણે દષ્ટિ હોય છે. જ્ઞાન નિર્વતિ કેટલા પ્રકારે છે? આમિનિબેધિક (મતિ) શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન રૂપે જ્ઞાન નિવૃતિ પાચ પ્રકારે જાણવી. અહીં જે જ્ઞાન નિવૃતિ કહી છે તે સમ્યજ્ઞાન સંબધી જાણવી. જેની સમ્યગ્દર્શનની હયાતી દરમિયાન જ સંભાવના હોય છે. એટલે કે ક્ષાપશમિક દર્શનમાં ક્ષાપશમિક જ્ઞાન હોય છે. જેના કારણે જીવાત્મામાં એક બીજાની વિરૂદ્ધ કર્મ પ્રકૃતિઓને ઉદય નકારી શકાતું નથી. માટે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદય કાળમાં યદિ મતિજ્ઞાનમાં સ્થિરતા આવશે અથવા સ્વાધ્યાય બળ કેળવીને સંસારની માયાને ગૌણ કરશે તે તેનું મતિજ્ઞાનાવરણીય અશક્ત બનશે, જેથી જીવનું ઉત્થાન થવામાં વાંધો નથી આવતો. અન્યથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઝપાટામાં મતિજ્ઞાન ફસાઈ ગયું તે જીવાત્માને પતનમાર્ગ નિશ્ચિત છે આ પ્રમાણે બીજા જ્ઞાને માટે પણ ઘટાવી લેવુ Page #611 -------------------------------------------------------------------------- ________________ પપ૩ શતક ૧૯મું : ઉદ્દેશક-૮ એકેન્દ્રિય જીવોને છેડીને શેષ જીવને જ્ઞાન નિવૃતિ કહી છે અજ્ઞાન નિવૃતિ પણ બધા માં સમજવી. રોગ નિવૃતિ પણ ઉપર પ્રમાણે જાણવી. ઉપયોગ નિવૃતિ પણ ૨૪ દંડકમાં જાણવી. - શતક ૧૯ નો ઉદેશ આઠમે પૂર્ણ. fagarasanovasarosanone Page #612 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૯ કરણ માટેની વિશેષ વક્તવ્યતા ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછયું કે હે પ્રભે 1 જૈન શાસનમાં કરણે કેટલા પ્રકારના છે? જવાબમાં પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! અનાદિ કાળથી શાશ્વતા જૈન શાસનમાં કરણના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ અને ભાવકરણ. “જિયને નિહારતે ઈ ર ત વાર ” જેનાથી કાર્ય કરાય એટલે કે કાર્યની નિષ્પતિમાં જે અસાધારણ કારણ હોય તેને કરણ કહેવાય છે. આગળના પ્રકરણમાં નિવૃતિનું વર્ણન કર્યું છે અને તેનામાં તથા કરણમાં ક્રિયાપણુ રહેલું હોવાથી બનેમાં ફરક શું ? જવાબમાં કહેવાયું છે કે જે ક્રિયા હજી ચાલુ છે તે કરણ છે અને નિવૃતિમાં કાર્યની પૂર્ણાહુતિ છે. આ પ્રમાણે બંનેમાં ફરક હોવાથી આ સૂત્રમાં કરણ માટેની વક્તવ્યતા કહેવામા આવે છે. (૧) દ્રવ્યકરણ :-દ્રવ્ય રૂપે જે કરણ છે તેને દ્રવ્યકરણ જાણવું, જેમકે કુહાડી વડે લાકડું કપાશે અથવા કપાઈ રહ્યું છે માટે કુહાડીને દ્રવ્યકરણ જાણવું. માટીના પિંડને ઘડે બનશે માટે તે દ્રવ્યકરણ એવી રીતે સલાઈ વડે અંજન અંજાશે માટે તે દ્રવ્યકરણ છે. (૨) ક્ષેત્રકરણ -જે ક્રિયા કરવામાં ક્ષેત્ર કારણ બને તે Page #613 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૯ ૫૫૫ ક્ષેત્ર કરણ છે. શાલિ, ડાંગર આદ્ધિથી ક્ષેત્રનુ’ કરવુ' તે નામક્ષેત્ર કરણ છે. અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાય આદિ કરવું તે પશુ ક્ષેત્રકરણ છે. (૩) કાળ કણુ :-જેમાં કાળ કારણ અને તે કાળકરણ છે, અથવા અમુક સમયે અમુક કામ કરવું તે કાળકરણ છે. (૪) ભવકરણ ઃ—નારક વગેરે પર્યાયને ભવ કહેવાય છે અથવા નરકાદિ ભવેત્તુ' કરવું તે ભવકરણ છે. (૫) ભાવ કરણ ઃ-અને ભાવ જ કરણુ છે અથવા ભાવતુ કરવુ' તેને ભાવકરણ કહેવાય છે. ઉપર્યુકત પાંચે કરણા ૨૪ દડકામાં જાણી લેવા. ઔદારિકાદિ રૂપે શરીર કરણ પાંચ પ્રકારે જાણવા, માતાની કુક્ષિમાં ઔદારિક શરીરની રચના સમયે ઔદારિક કરણ જાણવુ, અને શરીરરચના પૂર્ણ થયે શરીર 'નિવૃતિ જાણવી. આ પ્રમાણે ખીજા શરીરશ માટે કલ્પી લેવું. નારક અને દેવાને તૈજસ કાણુ તથા વૈક્રિય શરીર હાવાથી તેમને શરીર કરણા ત્રણ જ છે. મતલબ કે નારક અને દેવા ઔદારિક શરીરની ગમે તેટલી ઈચ્છા રાખે તે પણ સંસારનું સંચાલન ઇશ્વર કે જીવાત્માની સ્વેચ્છાને આધીન નહી હાવાથી કોઇની પણ ઇચ્છા ક્યાંય પણ કામમાં આવતી નથી. કેમકે તેમના પ્રારબ્ધ કર્યાં ઔદારિકકરણને ચેાગ્ય ન હેાવાથી, ગમે તેટલા ધમપછાડા કરે તે એ ઔદારિક કે આહારક શરીરની રચનાને માટે તે સમર્થ બનતા નથી. ; કરાયેલા પાપકર્માને ભાગવવાને માટે નારાને અને પુછ્ય કર્માને ભાગવવાને માટે દેવાને વૈક્રિયકરણ જાતે માકીમાં Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોવાથી તે શરીર જ તેમને માટે શેષ છે. પાપ કર્મોની ચરમસીમા ભેગવવાને માટે ઔદારિક શરીર પર્યાપ્ત હતું નથી, માટે તેમને વૈકિય શરીર જ રચવાનું રહે છે, જે કાપ્યા પછી, ભાગ્યા પછી, છોલાયા પછી પણ પારાની જેમ ફરીથી સંધાઈ જાય છે. જ્યારે પુણ્ય કર્મોની વિપુલતા દેવને ભેગવવાની છે માટે ઔરિક શરીરમાં અવશ્ય થવા વાળી હાનિ–વૃદ્ધિ-શક્તિઅશક્તિ રહેલી હોવાથી પુણ્ય કર્મના ભગવટામાં તે બાધક બનવા પામે છે, જેમકે સાગરોપમના આયુષ્યવાળા દેવેન્દ્રને પપમની કે બે પલ્યોપમની આયુષ્ય મર્યાદાવાળી દેવીઓની સ ખ્યા તમે ગણી શકે છે? ક્યારેય ગણત્રી માંડી છે, ૧૦ કેડીકેડી પાપમને એક સાગરોપમ હોય છે. આ હિસાબે એક ઈન્દ્રને જેની સંખ્યા નથી તેટલી દેવીઓને પોતાનાં ભેગમાં લીધા વિના છુટકે નથી. તેવી સ્થિતિમાં તેમને ઔદારિક શરીર હોય તે ઈન્દ્ર મહારાજની કઈ દશા થાય? સારાંશ કે મનુષ્યના એકવારના વીર્ય ક્ષયમાં ગ્લાનિ–સ્લાનિ અને લમણે હાથ દઈને બેસવા જેવી દશા થાય છે જે ઔદારિક શરીરને આભારી છે, માટે જ દેને વૈકિય શરીર હોય છે તેથી લાખે-કડે કે અબજે દેવીઓને ભેગવવા છતાં પણ તેમનાં શરીરે થાક નથી, ગ્લાનિ નથી, ગ્લાનિ નથી, અને લમણે હાથ દઈને બેસવા જેવી સ્થિતિ નથી. - તિર્યંચ અને મનુષ્યોને તૈજસ-કાર્પણ અને ઔદારિક શરીર હોય છે, માટે તેમને ત્રણ કરણ કહ્યાં છે. છટ્ઠ ગુણસ્થાનકે ચતુર્દશ પૂર્વધારીને આહારક શરીર પણ હોય છે, માટે તેમને આ કરણ વધારાનું સમજવું. ઇન્દ્રિય કરણ કેટલા પ્રકારે છે? ભગવંતે પાંચ પ્રકાર કહ્યાં છે. ઈન્દ્રિય પર્યાપ્તિ વડે Page #615 -------------------------------------------------------------------------- ________________ થતક ૧૯ મુ : ઉદ્દેશક-૯ ૫૫૭ ઇન્દ્રિયની રચના કરવી અથવા સતામાં પડેલી પર્યાપ્તિથી કરવું તે ઇન્દ્રિય કરણ છે. તે પાંચ પ્રકારે છે, જે સ્પષ્ટ છે. ભાષાકરણ કેટલા પ્રકારે છે? પુણ્ય કર્માંચે ભાષા પર્યાપ્ત ઉપાર્જન કરેલી હાવાથી જીવને ભાષાકરણ વડે ભાષાને એટલે ખેલવાની અને પેાતાના ભાવા ખીજાને જણાવવા માટે ભાષાની પ્રાપ્તિ થાય છે. એકેન્દ્રિયાવતારમાં અનતાન'ત જીવાત્માઓને છેડીને શેષ બધાય જીવેાને ભાષાની પ્રાપ્તિ થયેલી હાય છે પ્રતિ સમયે કરાંતા કર્માંમાં જ્યારે પુણ્ય અને પાપકર્માંનુ મિશ્રણ હાય છે એટલે કે માનવ, રાનની વિચિત્રતાનાં કારણે પુણ્ય અને પાપનું ધન એક સાથે જ કરતા હાય છે. જેમકે ડાથ વડે દાન પણુ દેતા હાય અને લેનારને જીભથી સરસ્વતી પણ સભળાવતા હોય છે ન છુટકે બ્રહ્મચય પાળી રહ્યો છે, અને હૈયામા ખળતરા પણ કરતા હાય છે. આય ખીલ એકાસણા કરી રહ્યો છે અને ઉપાશ્રયમાં જવું પડ્યું. શરમે હાથ જોડ્યા તેના અસાસ પણ કરી રહ્યો છે. આઠ નવકારના કાચેાત્સગ પણ કરે છે અને “શાન્તિનાથ શાતા કરો, ઘી કપાસીયાના ભાવ વધારો ” જેથી ઝટપટ ઘર ભેગા થાઉં. આ પ્રમાણે સારા અને નરસા અને જાતના સૌંસ્કારેમા જીવાત્મા લપટાઈં ગયેલા હેાવાથી માનવાના ચાર ભેદે સ્પષ્ટ દેખાઇ આવે છે તે આ પ્રમાણે (૧) મારૂ ગમે તે થાય તેણે ધમ અને વ્યવહારના નામે પણ સત્ય ભાષા જ ખેલવી, Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) સાચું બોલીએ તે ભૂખે મરવાના દિવસો જોવા પડે માટે પિલીટિલ (માયા–મૃષાવાદ) બનીને ઠાવકાઈથી જૂઠ ભાષા જ બોલવામાં મજા છે. (૩) કંઈક સત્ય અને કંઈક જૂઠ એટલે કે દ્વિઅર્થી ભાષા બેલવી જેમાં સત્ય અને જૂઠ સમાયેલા હોય છે, (૪) લૌકિક વ્યવહારમાં કરાતે ભાષાવ્યવહાર કર. ઉપર પ્રમાણેના ચારે પ્રકારના માનવેનાં કારણે ભાષા પણ ચાર પ્રકારની છે અને કરણ પણ તેટલા જ જાણવા. મન:કરણ, કષાયકરણ, સંજ્ઞાકરણ ચાર પ્રકારે છે સમુદ્ર ઘાત કરણના સાત પ્રકાર છે. લેણ્યાકરણ છ પ્રકારે, વેદકરણ ત્રણ પ્રકારે, પ્રાણાતિપાત કરણ પાંચ પ્રકારે છે, જે એચિંદિયા બેદિયા, તેઈદિયા, ચઉચિંદિયા અને પંચિદિયા આ પાંચે પ્રકારના જીને અભિહ્ય, વત્તિઓ, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, ઉવિયા, પરિયાવિયા, કિલામિયા, ઠાણાએ ઠાણું સંકામિયા અને જીવિયાએ વવવિઆ. આ દશ પ્રકારે પ્રાણાતિપાત (હત્યા) થાય છે. પુદગલકરણ કેટલા પ્રકારે છે? ભગવતે વર્ણ–ગંધ-રસ–સ્પર્શ અને સ સ્થાન ભેદ વડે પગલકરણ પાંચ પ્રકારે કહ્યું છે. અજીવ હોવાના કારણે પુદ્ગલે જડ હોવા છતાં પણ વર્ણાદિમા ફેરફાર થતે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. પરમાણુમાં એક વર્ણ—ગંધ–રસ અને બે સ્પર્શ હોવાથી તે કોઈ પણ જીવન ભેગમાં ઉપયુક્ત થત નથી તે કારણે જીના પુણ્ય-પાપને આધીન થઈને પરમાણુ Page #617 -------------------------------------------------------------------------- ________________ પુષ્યામાં થી એક સમયે ૧ ૧૦૦ પૈસા શતક ૧૯ મું : ઉદ્દેશક-૯ ૫૫૯ એના સ્કંધ બને છે. જેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે માટે તે સ્કંધો જીવમાત્રના ભેગમાં ઉપયુક્ત બને છે. જીવન સંધ્યાત, અસંખ્યાત અને અનંત પુણેમાં તારતમ્ય ભાવ રહેલું હોવાથી એક સમયે એક જીવને પુર્યોદય ૧૦૦ પૈસા જેટલું હોય છે, બીજા સમયે ૯ પૈસા જેટલે યાવત્ એક સમય એ પણ આવતું હોય છે કે માણસના શરીરમાં ફેર નથી પડતે પણ પુણ્યદયમાં ફેર પડતા એક પૈસા જેટલું જ પુણ્ય શેષ રહેતું હોય છે જેના કારણે વિપુલ સંપતિમાં રહેવા છતાં પણ માન્યા પદાર્થો મેળવવામાં કયાયથી પણ અંતરાય આવતા. થોડા સમય પુરતું આર્તધ્યાન મનની બેચેની અને ચિત્તની ચંચળતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. તેવી રીતે એક જીવને પાપોદય ૧૦૦ પૈસા એટલે ઉદયમાં હોય છે યાવત્ તે જ જીવને બીજા સમયે ૧ પૈસા જેટલે પાપેદય અને ૯૯ પૈસા જેટલે પૃદય વર્તતે હોવાથી. તેના ભેગવટામાં આવનારા પુદ્ગલેના વર્ણ–ગ – રસ–સ્પર્શ અને સંસ્થાન પણ બદલાઈ જાય છે. નરકભૂમિની અને દેવભૂમિની પૃથ્વી, પાણી, વાયુ આદિ એક સમાન હોવા છતાં પણ નરકભૂમિમાંના જીવોના પાપ દયે ત્યાંની પૃથ્વી દુર્ગંધમય, પાણી તેજાબ જેવું અને વાયુ અસહા ઉષ્ણતાવાળું બને છે, જ્યારે દેવલેકના જીના પુણ્ય કર્મો વધારે હોવાથી ત્યાંની પૃથ્વી સુગંધ દેનારી, પાણી શીતલ સ્વાદ અને વાયુ પણ સુખ સ્પ બને છે. તીર્થ કર પરમાત્માઓ જે ભૂમિ પર ચરણ સ્પર્શ કરે છે તે સમયે જ તે સ્થાનના હવામાન સૌને માટે અનુકુળ હોય Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે અને પાપકર્મી જીવાત્માના કારણે ભૂમિનું હવામાન સૌને માટે પ્રતિકુળ બને છે. તમે પણ પુણ્યશાળી છે. પણ સમજે કે બપોરના સમયે તમારા પુણ્યમાં પંચર પડે અને બારી પાસે બેસવા છતાં તમને હવા મળતી નથી. મળે છે તે દુર્ગધ વાળી મળે છે, અને તમારા ઉઠયા પછી તે બારી પાસે બીજે માણસ બેસે છે અને હવા પણ શીતલ તથા સુંગધી થઈ જાય છે. આમાં શું કારણ હવામાં રહેલા વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ શાથી બદલાયા? કેણે બદલ્યા? ક્યારે બદલ્યા?આ પ્રશ્નોને ઉકેલ અનુભવ જ્ઞાનના માલિક જ ઉકેલી શકે છે. જ્યારે પુસ્તકના જ્ઞાની ગાથાઓને ફેરવી ફેરવીને થાક્યા પછી ઉકેલી શકતું નથી. આ કારણે સંડાસ સાફ કરનારી ભંગણને હજારે ગાળો ભાંડતા કહેશે કે ભ ગણ સમયસર કેમ આવતી નથી? પૈસે આપીએ છીએ ? આ પ્રમાણે એક સાધક દુર્ગધના કારણે પોતાના સંયમ યેગને આર્તધ્યાનમાં તાણીને પોતાના અશાતા વેદનીયના ખજાનાને વધારશે. જ્યારે અનુભવજ્ઞાની તે સમયે વિચારશે કે મારા હજારો પ્રિકારના પુણ્યકર્મની વચ્ચે ૨-૪ કલાક માટે પાપકર્મના મિશ્રણનો ઉદય છે. જેથી ભંગણ આવતી નથી. પિતાના આત્માને સમજાવતા કહેશે કે “આના કરતાં પણ ભયંકર દુર્ગધને અનુભવ મેં નરકમાં કર્યો છે તે મનુષ્યભવમાં મારા પાપના કારણે થડા સમય પૂરતી દુર્ગધથી મારા સંયમ યેગને હું શા માટે બગાડું ? આ પ્રમાણે સ્પર્શ–રસ અને વર્ણ સબંધી વિચારણામાં અનુભવી આત્મા પોતાના સંયમને વધે આવવા દેતા નથી, જ્યારે પુસ્તક પંડિતે વાતે વાતે સંયમ ગુણઠ્ઠાણાને દૂષિત કરશે. માટે શ્રીપાળ રાજાના રાસમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું કે – Page #619 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯મું ઉદ્દેશક-૯ ૫૬૧ સંશય નવિ ભાજે શ્રતજ્ઞાને, અનભવ નિશ્ચય જેઠે રે; વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે છે. જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યને શેઠે રે; તિમ તિમ જિન શાસનને વૈરી, જે ના અનુભવ નેઠે રે. મારે તે ગુરુચરણ પસાથે, અનુભવ દિલમાંહી પેઠો રે; રદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે વર્ણકરણ પાંચ પ્રકારે, ગંધકરણ બે પ્રકારે, રસિકરણ પાંચ પ્રકારે, સ્પર્શ કરણ આઠ પ્રકારે અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે જાણવું. આ શતક ૧૯ ને ઉદ્દેશો નવ પૂ. મા Page #620 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૧૦ વાન વ્યંતર દેવે શું સમાહાર છે? આ શતકને છેલ્લે ઉદ્દેશ છે. જવાબમાં ભંગવતે કહ્યું કે હે ગૌતમ! વાન વ્યંતર દેવે સમાહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ કે નિશ્વાસવાળા હોતા નથી. શેષવાત પહેલા અને બીજા ભાગથી જાણવી. Summaneno - શતક ૧૯ ને ઉદેશે દસમે પૂર્ણ કર્યું સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગપ્રવર્તક શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ન્યાય–વ્યાકરણ-કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણ) ગણિવયે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનના સંસ્કારાર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રનુ ઓગણીશમું શતક દશ ઉદ્દેશાઓ સાથે વિચિત કર્યું છે " सर्वे जीवाः जैनत्व प्राप्नुयुः सर्वेषां भद्र भूयात् इत्याशासे" શતક ૧૯ મું પૂર્ણ Page #621 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૧ આ શતમાં નીચે પ્રમાણેના દશ ઉદ્દેશ છે. બેન્દ્રિય જેની વક્તવ્યતા, આકાશ, પ્રાણાતિપાતાદિ, ઇન્દ્રિયેના ઉપચયની વક્તવ્યતા, અનંત પ્રદેશ સ્કંધ રત્નપ્રભાદિમાં અંતરાલ, પ્રયાગાદિબંધ, કર્મભૂમિ આદિની વક્તવ્યતા, વિદ્યાચારણાદિ, સેપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય માટેની વક્તવ્યતા; આ પ્રમાણે ક્રમશઃ દશ ઉદ્દેશ છે. બેઈન્દ્રિય જીવો પહેલા શું સાધારણ શરીર બાંધે છે? રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમન કરવા માટે પર્વદા આવી, ધર્મોપદેશ થા. ત્યાર પછી ગૌતમસ્વામીજીએ પૂછયું કે, હે પ્રભે! ચારે પાંચ કે છ આદિ બેઈન્દ્રિય જીવે ભેગા મળીને પહેલા સાધારણ શરીર બાંધે ? પછી આહાર કરે ? તેનું પરિણામ કરે? ત્યારપછી વિશેષ શરીરનું બંધન કરી શકે છે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! આ તારી વાત ઠીક નથી, કેમકે બેઈન્દ્રિય જીવે ભેગા મળીને આહાર કરતા નથી, પરંતુ જૂદા જૂદા રહીને એટલે કે એક એક રૂપમાં રહીને જ આહાર કરે છે, જુદા જુદા જ પરિણમન કરે છે, માટે તેઓ એક સાથે મળીને શરીરનું બંધન કરતા નથી પણ જૂદા જૂદા પોતપોતાના શરીરને બાંધે છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩ કૃષ્ણ–નીલ અને કાપત નામે ત્રણ લેશ્યાએ તેમને હોય છે. કેઈ સમ્યગદષ્ટિ અને કઈ મિથ્યાદષ્ટિસંપન્ન હોય છે, પરંતુ મિશ્રદષ્ઠિત્વ તેમને નથી. કેમકે સાસ્વાદન સમ્યક્ત્વથી પતિતને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થવાના સમયમાં અપર્યાપ્તિ અવસ્થામાં સમ્યગ કે મિથ્યાછિની સંભાવના છે, પણ મિદષ્ટિની સંભાવના નથી. મતિ, કૃતજ્ઞાન, શરીર અને વચન ચગી અને છે દિશાને આહાર કરનારા છે. તેમને ઈષ્ટ કે અનિષ્ટ રસ કે સ્પર્શીને વિષય કરનારૂં પ્રતિ સંવેદનનું જ્ઞાન હોતું નથી, તેમ છતાં તેઓ આહાર કરે છે, સ્પર્શ કરે છે પણ તે વિષયનું જ્ઞાન નથી હતું. આ રસ કે સ્પર્શ મને ગમે છે, આ નથી ગમતું, આવું તેમને નથી. આ પ્રમાણે ત્રણ અને ચાર ઈન્દ્રિય જીને પણ જાણવાં, વિશેષમાં બેઈન્દ્રિય જીને સ્પર્શ તથા રસ, ત્રણ ઇન્દ્રિય જીને સ્પર્શરસ અને થ્રાણ જ્યારે ચાર ઈન્દ્રિય જીવને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ હોય છે. બે ઇન્દ્રિય જીની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે. ત્રીરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની તથા ચતુરિન્દ્રિયની છ મહિનાની છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની જાણવી. પચેન્દ્રિય જીવોને છ લેશ્યા, ત્રણ દષ્ટિ, મતિ-શ્રતઅવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન નામે ચાર જ્ઞાન, જ્યારે અતીન્દ્રિયને કેવળજ્ઞાન પણ હોય છે. પંચેન્દ્રિય તિય સંજ્ઞી અને અસંસી બે પ્રકારે છે. સંજ્ઞીને મન હોવાથી ઈઝ અનિષ્ટને ખ્યાલ રહે છે અને મન વિનાના અસશીઓને “હું * કર છું” આવી વિચારણા નથી. ' . . Page #623 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૧ ૫૬૫ પંચેન્દ્રિય છે શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે? ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે ! પંચેન્દ્રિય જીવે શું પ્રાણાતિપાતાદિ અઢારે પાયસ્થાનકોમા વિદ્યમાન હોય છે? સૂત્રમાં પહેલું અને છેલ્લું પાપસ્થાનક બહણ કરાયું છે તે પણ ઉપચારથી વચ્ચે રહેલા એળે (૧૬) પાપસ્થાનકે પણ ગ્રહણ થઈ જાય છે. જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! કેટલાક પંચેન્દ્રિ પ્રાણાતિપાતાદિમાં હોય છે અને કેટલાક નથી હોતા. કારણમાં કહેવાયું છે કે સંયત અને અસંતરૂપે પંચેન્દ્રિય જીવો બે પ્રકારના છે, તેમાંથી જે સંયત છે તેઓ પ્રાણાતિપાતાદિમા નથી હતાં, અને જે અસંયત છે તેઓ પ્રતિસમયે પાપસ્થાનમાં હોય છે. સારાંશ કે સંસારી જીવને જ્યાં સુધી મન–વચન અને કાયાના એગ છે ત્યાં સુધી તેને ક્રિયા કર્યા વિના ચાલતું નથી, અને જ્યાં ક્રિયા છે ત્યાં પ્રાણાતિપાતાદિનું સેવન નકારી શકાતું નથી. પરંતુ અનંતાનુબંધી કષાનું પ્રાબલ્ય હણાઈ ગયું હોય કે દબાઈ ગયું હોય ત્યારે જીવાત્માને રાગ તથા શ્રેષની ચિકાસ ન હોવાથી સમ્યજ્ઞાનના પ્રકાશમાં તે ભાગ્યશાળીઓ સમજણપૂર્વક પાપોને પાપ સમજીને તેમને ત્યાગ કરે છે, તેથી તેમનું મિથ્યાદર્શન એટલે ( સર્વેvi gjgસ્થાનનાં નન.) સર્વથા કમજોર થાય છે અથવા હણાઈ જાય છે તેથી “ઘરે વાર ત્વત્તિને મવતિ ” અથવા “નિમિત્તામાં નૈમિ તથા સમાવ:” એટલે કે કારણ નાશ પામ્યા પછી કાર્યોત્પતિ પણ શી રીતે થશે? માટે તેવા જીને સમ્યજ્ઞાનને પ્રકાશ જેમ જેમ મળે છે અને વધે છે Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમ તેમ અનિવાર્યરૂપે ક્રિયાઓ કરવા છતાં પણ તેઓ કઈ પણ જીવને કે પ્રાણને હણવાની ઈચ્છાવાળા હોતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, ભય, હાસ્યથી જૂઠ પણ બોલતા નથી. ન દીધેલું તૃણ માત્ર પણ લેતાં નથી. બ્રહ્મસ્થાનથી મનનુ ચાંચલ્ય વધે તેવાં મિથુન કર્મના સર્વથા ત્યાગી હોય છે. મૂછજનક પરિગ્રહનો અભાવ છે, કારણ હોય કે ન હોય તે પણ ક્રોધ કરતા નથી. આઠે મદના ત્યાગી હોવાથી તેમને માન કષાય નથી. સરળ સ્વભાવ કેળવેલે હેવાથી કેઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, કલહ નથી, પશુન્ય નથી, પરપરિવાદ નથી, માયા મૃષાવાદ નથી અને મિથ્યાત્વને પહેલાથી મારી દીધેલ છે. બેશક ! બધાએ જી આટલી ઉચ્ચ કક્ષાના સંયત હેતા નથી તે પણ જેમનું મિથ્યાત્વ હણાઈ ગયું હશે તેઓ અમુક પદાર્થોમાં વિરતિવાળા અને બીજા પદાર્થોના સેવનમાં ઉપગવાળા હોય છે, માટે તેઓ પણ સંયત હોવાથી પ્રાણાતિપાતમાં હોતા નથી. કદાચ અનિવાર્યરૂપે કાઈક કરવું પડે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળને જેમ ખરી જતા વાર લાગતી નથી તેમ તે સાધક एवं अविह कम्मं रागदोससंमज्जि । आलोअतो अ निदतो खिप्प हणई सुसावओ ।। कयपावो वि मणुस्सो आलोइअ निदिअ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरिअ भरुव्व भारवहो ।। આ પ્રમાણે આલેચના-નિંદના અને ગહ કરતે કર્મમુક્ત બને છે. આ આશયથી જ કહેવાયું છે કે સંયત જી Page #625 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૧ ૫૬૭ પાપસ્થાનકમાં નથી એટલે કે તેમાં તત્પર નથી. કદાચ હોય તે પણ કિંચિકર છે. જ્યારે અસયતો તેનાથી વિપરીત જાણવા. જે અસંની પંચેન્દ્રિય છે, તેઓને તેવું જ્ઞાન નથી હતું કે અમે બીજાઓ દ્વારા હણાઈ રહ્યાં છીએ કે તેઓ અમારા ઘાતક છે અને જે સંની પંચેન્દ્રિય જીવે છે તેમને મનથી ખબર પડે છે કે અમુક જ અમારા ઘાતક છે અને અમે તેમનાથી હણાઈ રહ્યાં છીએ. જંકશન સ્ટેશન પર જેમ ચારે બાજુથી ગાડીઓ આવીને ઊભી રહે છે તેમ સર્વાર્થસિદ્ધ જીથી લઈને ચારે ગતિના જી પંચેન્દ્રિય મનુષ્યાવતારને પ્રાપ્ત કરી શકે છે. તેઓ જઘન્યથી આન્તમુહૃતિક આયુષ્યવાળા છે અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિવાળા છે, જે સર્વાર્થસિદ્ધની તથા સાતમી નરકની અપેક્ષાઓ જાણવી અને મનુષ્યને જીવ ચારે ગતિ એમાં જાય છે. અ૯પ બહુ સૌ માં પંચેન્દ્રિય જ ઓછા છે. ચાર ઇન્દ્રિય જી તેમનાથી વિશેષાધિક છે. ત્રણ ઈન્દ્રિયવાળા અને બેઈન્દ્રિય જી ક્રમશઃ વિશેષાધિક છે. આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ખુશ ખુશ થયેલા ગૌતમસ્વામીએ દ્રવ્ય અને ભાવથી વંદન કર્યું અને પિતાના આસને જઈ ધ્યાનસ્થ થયાં. * શતક ૨૦નો ઉદેશો પહેલે પૂર્ણ van OnconocDERER Page #626 -------------------------------------------------------------------------- ________________ રાત ૨૦ મું : ઉદ્દેશક-ર આકાશાસ્તિકાય કેટલા પ્રકારે છે? પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! જૈન શાસનમાં આકાશના બે પ્રકાર છે. યદ્યપિ તે એક જ અને અખંડ દ્રવ્ય રૂપ હોવા છતાં આધેય(આકાશમાં રહેનારા દ્રવ્ય)ની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે તેના બે વિભાગે પડે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પરમાણુથી લઈને અનંતાનંત સ્કંધમય પુદ્ગલાસ્તિકાય જેમાં રહે છે તે લેાકાશ કહેવાય છે અને જે સ્થાને તેઓનું અસ્તિત્વ નથી તે અલકાકાશ છે. દ્રવ્યમાત્રના ધર્મો પણ હેય છે, કેમકે ધર્મ વિનાનું દ્રવ્ય હોતું નથી, માટે આ ધર્માદિ ચાર દ્રવ્યની વિદ્યમાનતા જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી જ કાકાશ છે. તેનાથી આગળ અલકાકાશ છે, જેમાં એકેય દ્રવ્યનું ચલન-મન-ઉપવેશન કે અસ્તિત્વ પણ નથી. કાકાશ શું જીવાદિ રૂપ છે? પૂછવાને આશય આ છે કે યદિ કાકાશ સદરૂપ છે તે તે જીવરૂપ છે? કે જીવદેશરૂપ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, જે લેકાકાશમાં છે તેના દેશ તથા પ્રદેશે પણ ત્યાં જ હોઈ શકે છે, તેથી કાકાશ જીવરૂપ છે, જીવદેશરૂપ પણ છે અને જીવપ્રદેશરૂપ છે. આ કથન એકબીજાના સાહચર્યના કારણે જ સમજવું, જેમ કે Page #627 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૬૯ કાકાશ જીવ વિનાને ભૂતકાળમાં પણ નહતું અને ભાવિકાળમાં પણ રહેવાને નથી અને જેને લોકાકાશ વિના ક્યાંય પણ રહેવાનું સ્થાન નથી. નિદ, નરક અને સિદ્ધશિલામાં બિરાજમાન છે પણ કાકાશમાં જ છે. લેકાકાશ જીવ સ્વરૂપ છે, તેને અર્થ જીવ અને આકાશ એક જ છે તેમ સમજવાનું નથી. કેમકે જીવ ચેતન છે અને કાકાશ અચેતન (જડ) છે. તેમ કેઈના પ્રયત્ન વિશેષથી પણ બંનેને દેશે કે પ્રદેશમાં મિશ્રણ થવાનું નથી અને કદાચ થાય તે પ્રત્યક્ષ દેખાતા સંસારના સંચાલનમાં ગડબડ થયા વિના રહે નહીં, પરંતુ સ્યાદ્વાદપૂર્ણ જૈન શાસનની માન્યતામાં આવી ગડબડે કેઈ કાળે થતી નથી, કેમકે આ બંને તો અનાદિ કાળના શાશ્વતા છે, જેના ઉત્પાદનમાં કે સ્થિરતામાં કેઈની શક્તિ વિશેષ કામે આવવાની નથી, આવતી નથી અને આવશે પણ નહીં તેમ છતાં પણ આજના જે સંસાર અને તેનું સંચાલન જેવું આજે છે તેવું જ હજાર–લાખ કે કરડે વર્ષ કે ક૯૫ પહેલા પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે. નદીનાળા, પર્વત, ઝાડ, મનુષ્ય, ગાય-ભેંસ, કીડામંકડા આદિ અનંતાનંત છેને કે પુગલેને દ્રવ્યરૂપે કઈ પણ કાળે નાશ થયો નથી અને થવાને નથી બેશક પર્યાના ફેરફારના કારણે નદીનાં સ્થાને મકાનની પરંપરા અને મકાનના સ્થાને સમુદ્રની હાજરી હોઈ શકે છે. તેટલા માત્રથી સંસારના સર્વથા નાશની કલ્પના કરી લેવી તેનું જ નામ છે અજ્ઞાનતા ધમસ્તિકાયની વિશાળતાનું વર્ણન કરતાં ભગવંતે કહ્યું Page #628 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કે, લેક જેમ વિશાળ છે તે પ્રમાણે ધર્માસ્તિકાયાદિ પદાર્થો પણ તેટલા જ પ્રમાણમાં વિશાળ છે. આવું પણ કઈ કાળે બનતું નથી કે કાકાશના એક ભાગમાં ધર્માસ્તિકાયને અને બીજા ભાગમાં અધર્માસ્તિકાયને પ્રદેશ રહેતે હોય? , હે ગૌતમ! મારા જૈન શાસનમાં કપળ કપિત કે મન ઘડંત ઠંડા પાણીના ગપ્પા કે ગધેડાના સિંગ ઉઘાડવા જેવી ક૯૫ના છે જ નહીં. કેમકે કેવળજ્ઞાનના માલિક અરિહંતેને સંસાર જેવા સ્વરુપે છે તેવા પ્રકારે જ “THવશ્વ ” સ્પષ્ટ દેખાય છે, માટે હું કહું છું જે પ્રદેશમાં કાકાશ છે તે જ પ્રદેશમાં જ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયના પ્રદેશ વિદ્યમાન છે. છતા પણ બધાએનું મિશ્રણ થયું નથી, થતું નથી અને થશે નહી તેવી રીતે કેઈને પણ પિતાને ધર્મ છોડવાનો હેતે નથી ૧૪ જુલેકમાં ધર્માસ્તિકાયાદિ વ્યાપ્ત થઈને રહ્યાં છે. આ પ્રમાણે પગલાસ્તિકાયના પ્રદેશે પણ વ્યાપ્ત છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં, સિદ્ધશિલામાં કે નરક આદિમાં પગલાસ્તિકાયની સત્તા રહેલી જ છે. ઉદાહરણરુપે મનુષ્ય, હાથી, કીડી, કંથ કે વનસ્પતિ આદિ ચેતન પદાર્થોમાં જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયને અનુભવ સ્પષ્ટ થાય છે. કેમકે શરીરના અંગો તથા ઉપાંગ પૌગલિક છે, તેવી રીતે પદ્ગલિક પદાર્થો આકાશાસ્તિકાય વિનાના હોતા નથી, અન્યથા પગમાં કટે, ખીલે કે ટાગ્રણી આદિ પદાર્થો શી રીતે ધુસી જાય છે? લખંડના ગળામાં અગ્નિને પ્રવેશ આકાશને આભારી છે. આ બધી વાતે કેવળજ્ઞાનીના કથનાનુસાર સદ્વિવેક અને સદુબુદ્ધિથી પણ નિર્ણત થઈ જાય છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ શતકર૦ મું ઉદ્દેશક-૨ પ૭૧ આ કાકાશ ત્રણ ભાગમાં વિભક્ત છે. અલોક, તિર્યંચ લેક અને ઉર્વલક. આ ચાલુ પ્રશ્ન અલાક પૂરતું હોવાથી ગૌતમ સ્વામી પૂછે છે કે, હે પ્રભે! અલેક, ધર્માસ્તિકાયના કેટલા ભાગને વ્યાપ્ત કરીને રહે છે? ભગવંતે કહ્યું કે ધર્માસ્તિકાયના અર્ધાથી કંઈક વધારે ભાગને અવગાડીને અલોક રહે છે. સિદ્ધશિલા, કાકાશના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરીને રહી છે એટલે કે કાકાશના સંખ્યામાં ભાગને કે સર્વકાકાશને વ્યાપ્ત કરીને સિદ્ધશિલા રહી નથી. પાંચે દ્રવ્યના પર્યાયનામે કેટકેટલા છે ? એક જ વસ્તુના અર્થને જુદા જુદા શબ્દોથી જાણવાની ઈચ્છા પ્રત્યેક માનવને થાય છે, કેમકે જુદા જુદા પર્યાથી અર્થને જાર્યો હોય તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ બને છે. જેના શાસનનું નિક્ષેપ પ્રકરણ જ આ વાતની સાક્ષી આપે છે કે એક જ વ્યક્તિને યથાર્થરૂપે જાણવા માટે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવની જુદી જુદી અપેક્ષાઓ છે, જે સાર્થક છે. જેના માધ્યમથી જિજ્ઞાસુને ચારે તરફનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ચાલુ પ્રશ્નમાં પણ ગૌતમસ્વામીજીના દયાપૂર્ણ માનસની ઝાંખી થયા વિના રહેતી નથી. પિતે લગભગ કૃતકૃત્ય છે તે પણ જનમાનસને જ્ઞાનની અત્યુત્તમ પ્રભાવના કરવાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને પૂછે છે કે હે પ્રભે ! ધર્મતત્વના પર્યાયવાચક શબ્દો કેટલા છે ? જવાબમાં દયાના સાગર, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ! ધર્મતત્વને સ્પષ્ટ કરનારા અનેક શબ્દો છે જેનાથી ધર્મની વચ્ચેના સ્પષ્ટ રૂપે જાણે શકાય છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ રે સમાજ આડમાં પશુ આદિ ગામ થતુલ્ય પ૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્મને વાસ્તવિક મર્મ સમજવામાં ન આવ્યું હોય ત્યાં સુધી માનવના જીવનમાં અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ અને દ્વેષ નામના કર્મફલેશે ભડકે બળતા હોવાથી શાંતિ, સુખ અને સમાધિ સર્વથા ખવાઈ જાય છે. ફળ સ્વરૂપે દેશ, સમાજ અને સંપ્રદાયના અભિનેતાના હૃદય ટૂંકા બને છે અને ધર્મની આડમાં પશુ હત્યા, શરાબપાન, ભાંગ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જૂઠ, પ્રપંચ આદિ ગંદા તત્વની ઉત્તપત્તિ તથા વૃદ્ધિ થાય છે અને માનવ, માનવના ખેળીયામાં પશુતુલ્ય બનીને સૌની સાથે વેર-વિધવાળે અને સંસારને ખારે ઝેર બનાવવામાં ભાગીદાર બને છે આંખ ઉપર પાટા બાંધેલા માનવને પિતાની પડખે, ઉચે નીચે યાવત્ શરીર પર રહેલા જૂદા જૂદા વસ્ત્રોના રંગને નિર્ણય કર અશક્ય છે, તેવી રીતે અજ્ઞાન(જ્ઞાનાવરણીય)ને વશ થયેલા આત્માને પણ સમ્યગુજ્ઞાન તરફ દુર્લક્ષ્ય હોવાથી કેઈપણ વસ્તુને બીજા પ્રકારે નિર્ણય કરવામાં તે શક્તિસમ્પન્ન હેતે નથી, તેથી વિપરીત સાંશયિક, ભ્રમિત જ્ઞાનના પૂર્વગ્રહથી અંધ બનેલા માનવનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે સમ્યગુદર્શનને પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પુગલમાં શિથિલ્ય આવે છે જેથી એક જ પદાર્થને જુદા પર્યાથી જાણીને જ્ઞાનને વિકાસ સાધે છે. જે ધર્મની આરાધના કરીને માનવ પોતાનું કલ્યાણ ઈચ્છે તે ધર્મને સર્વાગી રીતે જાણ્યા પછી જ કષાયાની તાકાત ઓછી થાય છે. પરિણામે તે સાધક શબ્દોના જાલામાંથી બહાર આવીને અર્થની વિચારણા કરવા માટે ઉત્સાહિત થાય છે. હવે આપણે ભગવતી સૂત્રોના અનુસારે “ધર્મ ના વાચક Page #631 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશકર પ૭૩ શબ્દો કેટલા છે? અને કયા કયા અર્થમાં ગોઠવાયા છે તે જાણીએ. જેથી સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ થતાં સમ્યગદર્શન અને ચારિત્રમાં પણ શુદ્ધિ આવવા પામશે. (૧) ઇન્મે વા:–અહીં અને આગળ કહેવાતા પર્યામાં વાને અર્થ વિકલ્પ અર્થમાં જાણ. ગતિશીલ જીવ અને પુગલને સહાય કરનાર “ધર્મ છે, એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્યને લઈ ગતિશીલ પદાર્થો ગતિ કરે છે અકાકાશમાં આ દ્રવ્ય ન હોવાથી ત્યાં કેઈને જવા માટે પ્રશ્ન જ રહેતું નથી. (૨) ઘરના વાડ-દ્રવ્યમાત્ર પ્રદેશાત્મક હોવાથી અહીં અસ્તિને અર્થ પ્રદેશ અને કાયને અર્થ સમૂહ સમજો. એટલે ધર્માસ્તિકાયને અસ ખ્યાત પ્રદેશ છે. લેકાકાશને પણ અસંખ્યય પ્રદેશ હોવાથી અકાકાશમાં આધારને અભાવ હોવાથી આધેય (જીવ તથા પુદ્ગલે) ત્યાં હર હાલતમાં જઈ શકતા નથી. + (૩) નr રમવા –એટલે પ્રાણાતિપાતનું વિરમણ (ત્યાગ) જ ધર્મ છે, સંસારને પ્રત્યેક માનવ ધર્મ શબ્દનું ઉચ્ચારણ કરે છે અને જીવનમાં યથાશક્ય ધર્મને આરાધે છે. પ્રશ્ન એ છે કે અહીં ધર્મ ક્યો લે? જવાબમા કહેવાયું છે કે જે ક્રિયામાં અનુષ્ઠાનમાં, દેવપૂજામાં, પ્રાણાતિપાતનું વિરમણ થતું હોય તે ધર્મ છે અને તેવા ધર્મની આરાધના જ માનવ માત્રનું ક૯યાણ કરાવવામાં સમર્થ છે. જે ચારિત્રધર્મને સ્વીકાર કર્યા વિના પ્રાણાતિપાતનું વિરમણ થવું સર્વથા અશક્ય છે. | માટે ચારિત્ર જ ધર્મ છે. ચારિત્ર કેને કહેવાય? તેની વ્યાખ્યાઓ જુદી જુદી રીતે સમજીએ તે આ પ્રમાણે. Page #632 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વારિત્ર ઘર્મ અથવા ધર્મજ્ઞારિત્રહ: (જીવાં. ર૫૬) ધર્મ: ભૂત રાત્રિ ઋક્ષT: (ભગ ૯૦, ઉતરા, ૧૭૭) जीवस्य स्वभावो धर्म! | (દશ ૧૨૬) दुर्गतौ प्रपतन्तमात्मान धारयतीति धर्मः (આ. ૧૩૪) धर्मो ज़िनाज्ञारुपः चारित्रलक्षण: (ઠાણું ૨૪૧) धर्म वस्तु स्वभावः आचारो वा (ઉતરા ૧૨૮) ઈત્યાદિ વ્યાખ્યાઓથી આપણે જાણી શકીએ છીએ કે જીવને સ્વભાવ ધર્મ છે, દુતિમાં પડતા જીવને ધારણ કરે તે ધર્મ છે, જિનેશ્વરદેવની આજ્ઞારૂપ ચારિત્રની આરાધના ધર્મ છે. શુદ્ધ પવિત્ર આચાર જ ધર્મ છે અને અજર તથા અમર આત્માને સ્વભાવમાં રાખે ધર્મ છે. ચારિત્ર એટલે શું? चरन्ति गच्छन्ति अनेन मुक्तिमिति चारित्रम् (ઉતરા પપ૬) चारित्रं चारित्र मोहनीय क्षय क्षयोपशम जो जीव परिणामः (ભગ. ૩૫૦ ) વારિત્રે સાવદ્ય, યો નિવૃત્તિ સૃક્ષાનું (પ્રશ્ન. ૧૩૨ ) अन्य जन्मोपाताप्टविधकर्म सचयापचयाय चरण चारित्रम् (આવ. ૭૮) कर्मणा चयस्य रिक्तोकरणात् चारित्र, आत्मनो विरतिरूप परिणामो वा * . (ઠાણું. ૨૪) वाह्य सदनुष्ठानम् चारित्रं (જ્ઞાતા. ૭) ઉપરની જુદી જુદી વ્યાખ્યાઓ આપણને સમજાવે છે કે અપુનરાવૃતિવાળી મુક્તિ જેનાથી મળે તે ચારિત્ર છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ તક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ ૫૭૫ ચારિત્રમેહનીય કર્મના ક્ષય કે ક્ષપશમથી જીવના શુદ્ધ કે શુભ પરિણામ વિશેષને ચારિત્ર કહે છે. સંપૂર્ણ પ્રકારે પાંચે ઈન્દ્રિયોના, ચારે કષાયેના, ત્રણે કેગના આશ્રવ માર્ગને અવરોધ કે વિરામ કરાવે તે સમ્યક ચારિત્ર છે. ગત ભના ઉપાર્જિત આઠે કર્મોના ઢગલાને મર્યાદિત કરાવે કે નાશ કરાવે તે ચારિત્ર છે. આત્મામાં પાપોની વિરતિ જેનાથી થાય તે ચારિત્ર છે. અથવા બાહ્ય દષ્ટિએ અહિંસક અનુષ્ઠાનને ચારિત્ર કહે છે. ઉપર પ્રમાણેની વ્યાખ્યાઓથી ચારિત્રનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આજને આબેએ સંસાર ચારિત્ર-સદાચાર–પવિત્રાચારઆદિ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, પણ ચારિત્રનું તાત્પર્ય ન જાણવાના કારણે બીજી બાજુ તેમના જીવનમાંથી માંસજન, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન, જુગાર, કંદમૂળભક્ષણ, અનંતકાય, ભાંગ–અફીણ કે તમાકુ સેવન આદિ દુર્ગુણેને અંત દેખાતું નથી. ત્યારે જૈન શાસનને શ્રદ્ધાન્વિત કરનાર ભાગ્યશાળીને કર્મોને ઉપદ્રવ શક્તિહીન થવાના કારણે પાપોના સમૂળ ત્યાગપૂર્વકનું સર્વવિરતિ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે અને ગુરુ આજ્ઞા, સ્વાધ્યાય, તપ, જપમાં મસ્ત બનીને તેની પાલના કરી આખાએ સંસારને મિત્ર બને છે. આવે ચારિત્રધર્મ જીવનમાં શી રીતે આવે? જવાબમાં ભગવંતે કહ્યું કે “griાવાય તેમને રા” એટલે કે –પ્રાણાતિપાતનું વિરમણ જ ચારિત્ર છે. પ્રાણાતિપાત એટલે શું? • प्राणानां प्राणस्य वा अतिपातः हनन मारण छेदन Page #634 -------------------------------------------------------------------------- ________________ જ આદિ જેની વિદ્યા પ્રાણીના ના પ૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેર સારિક ચત્ર વર્તા િર પ્રતિપાતઃ || આ પ્રાણોની સંખ્યા દશની છે જેની વિદ્યમાનતાથી જ “પ્રાણ” કહેવાય છે. પત્થર, રેલગાડી, પ્લેન આદિને પ્રાણીના નામથી કઈ પણ ઓળખતા નથી. તેમના સંબોધન પણ કરતા નથી કેમકે તેમને પ્રાણ છે જ નહીં. જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીને પ્રાણે અવશ્ય હોય છે માટે તેમને “પ્રાણી કહીએ છીએ. શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે તે જીવ છે, અન્યાન્ય પર્યાયમાં સતત ગમન કરે તે આત્મા છે. પ્રાણો દશ પ્રકારના છેઃ ૫ ઈન્દ્રિય, ૩ યેગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણોમાંથી કઈ પણ એકાદને કે બધાને હાનિ પહોંચાડવાને ભાવ રાખવો અથવા તે માટેની ક્રિયા કરવી તે પ્રાણાતિપાત છે. જે છોડ્યા વિના ચારિત્રી (સર્વવિરતિવંત) બની શક્તા નથી. સ્વ કે પર શાસ્ત્રોના ઘાત વિનાની પૃથ્વી, પાણુ, અગ્નિ, વનસ્પતિ કે વાયુ સચેતન હોવાથી પ્રાણી છે અને સ્પર્શેન્દ્રિય, શરીર, શ્વાસોશ્વાસ તથા આયુષ્ય નામના ચાર પ્રાણ છે. અળસીયા, વાસી રોટલી-રોટલા, ખીચડી આદિમાં થનારા બેઈન્દ્રિય જીવોને રસનેન્દ્રિય અને વાયેગા મળીને છ પ્રાણ છે, તેઈન્દ્રિય જીને ૭ પ્રાણ છે, ચતુરિન્દ્રિય જીને ૮ પ્રાણ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ૯ પ્રાણ છે તથા સંજ્ઞી મનુષ્યને પાંચ ઇન્દ્રિયે, ત્રણે વેગે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય નામના દશે પ્રાણે છે. સારાંશ કે ફળ, પાણી, વાયુ, વિજળી, ગુલાબ–મેગરા આદિના ફૂલે, ભૂંડ, સસલા, હરણ, ગાય,બળદ, વાનર, ઘેટા, મેર, દેડકા, કાચબા, નાના મોટા માછલા, સર્પ, વિષ્ણુ, કીડી, મકડી, માંકડ, જૂ, લીખ આદિ બધાએ પ્રાણ છે માટે કોઈ પણ પ્રાણીને તેના પ્રાણથી વિયેગ કર, કરાવવું અને અનુમોદવે તથા કેઈની આંખ, Page #635 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ પ૭૭ કેઈના કાન, કેઈની ચામડી, કેઈની જીભ કે મેઈના મનને કે તેની પ્રવૃત્તિને તથા શ્વાસોશ્વાસ ઘાત કર, છેદ કર અથવા કેઈને ભૂખે મારવે, દુઃખી બનાવો આદિ પ્રાણાતિપાત છે. પ્રાણાતિપાત સ્વધર્મ નથીઃ આ પ્રાણાતિપાત જીવને સ્વભાવ (સ્વધર્મ) હોઈ શકે નહીં. કેમકે જેના માટે જીવાત્માને કંઈક કરવું પડે તે સ્વધર્મ નથી પણ પરધર્મ છે, પ્રાણાતિપાતાદિ ક્રિયામાં જીવમાત્રને વિશેષ પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે, તે વિના કેઈપણ જીવને ઘાત, હનન, દુખત્પાદન, પીડન, મારણ, તાડન, આક્રમણ આદિ થતું નથી માટે જ પ્રાણાતિપાત (જીવહિંસા) કેઈ કાળે સ્વધર્મ નથી, પણ પરધર્મ જ છે અને “ઘર મથાવ એટલે કે પ્રાણાતિપાતાદિમાં મરવું તે અત્યંત ભયાવહ છે. કેમકે બીજા પ્રાણીને મારનાર જ બીજી ભવમાં યમદુતનો માર ખાય છે, ભૂખે મારનાર ભૂખે મરે છે, રેવડાવનાર રેવે છે, બીજાના હાથ પગ આંખ-કાન કે ચામડીને કાપનારને જ આવતા ભવમાં પગ કપાય છે, હાથ છેટાય છે, આંખ સર્વથા કમજોર હોય છે, કાને બહેરે હોય છે, પગનો લંગડો ઈત્યાદિક ફલાદેશેને જોયા. પછી નિશ્ચિત થાય છે કે પ્રાણાતિપાત ધર્મ નથી, ચારિત્ર નથી પણ મહાભયંકર પાપ છે, માટે તેનું વિરમણ કરવું, કરવાની ટ્રેનિંગ લેવી તેને જ ધર્મ કહેવાય છે, ચારિત્ર-સદાચાર કહેવાય છે. અને જેના માટે આત્માને કંઇપણ પ્રયત્ન કરવાનો રહે તે નથી માટે પ્રાણાતિપાત વિરમણ, સ્વધર્મ છે, તેથી જ “રુવા નિવર એટલે અહિંસા ધર્મની આરાધના કરતાં કરતાં મૃત્યુ પણ થાય તે શ્રેયસ્કર છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ (૪) મુસાવાય વેરમોર્ફે વા....મૃષાવાદનુ વિરમણુ કરવું તે ધમ છે, ચારિત્ર છે. ક્રાધ-માન-માયા-લાભમાહ–હાસ્ય અને ભયમાં આવીને સ્વાર્થીવશ કે અજ્ઞાનવશ જુઠ ખેલવુ તે ધર્મ નથી, જે અઢાર પાપસ્થાનકોમાં બીજા નંબરનું મહાભયંકર પાપ છે. ૫૭૮ “ સત્તોડગણાવોઽલતશ્વ પ્રવળ મુવાવાર: ” ( પ્રજ્ઞા, ૪૩૮ ) " आत्मपरोभयार्थं अलीकवचनम् मृषावाद: ,, (સમ. ૨૫) આ વિષય પહેલા ભાગમાં ચર્ચાઈ ગયા છે. (૫) અવત્તાવાન વેરમનેરૂં વા....નહીં દીધેલી વસ્તુનુ ગ્રહણ કરવુ' તે અદત્તાદાન પાપ છે અને તેનુ વિરમણુ કરવું તે ધર્મ છે. (૬) મેત્તુળ વેરમળે . ....મૈથુનક પાપ છે અને તેનુ વિરમણ ધમ છે–ચારિત્ર છે. (૭) રાદ વેરમÌરૂં વા....બાહ્ય અને આભ્યંતર પરિ ગ્રહનુ વિરમણ ધર્મ છે. ઉપર્યુક્ત પાંચે પ્રકારના પાપસ્થાનકાને ધસાધના, મંત્રોપાસના, ક્રિયાકાંડ, યજ્ઞયાગ, દેવ-દેવી ઉપાસના આદિમા અવશ્ય ત્યાગવા જોઈએ. મેલું કટ્ટુ' જેમ મેલવાળા પાણીમાં સા* થતું નથી તેમ જે સ્વયં પાપ છે તેનાથી ધર્માંની ઉત્પત્તિ, સાધનાની સિદ્ધિ, મંત્રાપાસનાનુ ફળ, ક્રિયાકાંડની ફળશ્રુતિ, ચજ્ઞયાગની સત્યાર્થતા કે દેવ-દેવીની પ્રસન્નતા શી રીતે પ્રાપ્ત થશે ? માટે તેમનુ વિરમણુ જ ધર્મ છે અહિંસા ધર્માંના પરમેાપાસક, યામૂર્તિ, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કેપ્રાણાતિપાતાદિ પાપ છે અને તેને ત્યાગ, ત્યાગની ભાવના જ ધમ છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ પ૭૯ (८) कोह विवेगेइ वा जाव मिच्छादसण सल्ल विवेगेईवाःકોઈને વિવેક કર યાવત્ માન, માયા, લોભ, રોગ, દ્વિપ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રતિ, અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ભાવ પાપને વિવેક એટલે ત્યાગ કર તે ધર્માસ્તિકાય અર્થાત્ ધર્મને પર્યાય છે, માટે ભાવપાપનો ત્યાગ જ ધર્મ છે. ક્રોધનો ત્યાગ શી રીતે કરે? વિવેક(ત્યાગ)ને બીજો અર્થ પૃથક્કરણ છે, માટે ક્રોધ કરતી સમયે વિચાર કરે કે ક્રોધ કરવાથી લાભ થશે કે હાનિ ? લાભ કદાચ થાય તે તે ચિરસ્થાયી છે કે ક્ષણસ્થાયી? ચિરસ્થાયી લાભ પણ આત્માને માટે કે વ્યવહારને માટે ? આત્માને માટે હોય તે તે સગતિદાયક છે કે દુર્ગતિદાયક? યદિ સગતિદાયક હોય તે તે એક ભવને માટે છે કે પરંપરાના ભવેને માટે ? યદિ આ ભવ પૂરતે જ લાભ હોય તે લાખના બાર હજાર કરતાં જેવું થશે કેમકે સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે ગિષ્ટ, મહાગિષ્ટ માણસ જેટ દુઃખી નથી તેના કરતા હજારો લાખ ગુણ વધારે ક્રોધાધ માણસ દુખી છે. અને જેને એક ભવ બગડશે તેના પરંપરાના ભાવે શી રીતે સુધરશે ? માટે ક્રોધ એ પાપ છે, મહાપાપ છે, ચંડાલ સમે છે અને તેને વિવેકપૂર્વક વિચાર કરી ત્યાગ કરે તે ધર્મ છે. માનવના જીવનમાં અહંકારની માત્રાનું જોર વધારે હોય છે અને ક્રોધ તથા અહંકાર લંગટીયા મિત્રે છે કેમકે ક્રોધની ઉત્પતિ પ્રાયઃ કરી ગર્વ, અહંકાર, માન તથા મદને અધીન છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૧૮૦ ક્રોધને ત્યાગવા માટેના કારણેા : માણસના જીવનમાં ધ ભાવ હાય, કેવળજ્ઞાન મેળવવાની તીવ્ર ઇચ્છા હાય, તેા નીચેના ઉપાયેાના ખ્યાલ રાખીને ક્રોધ છોડી દેવા માટે જ સૌથી પહેલા ટ્રેનિંગ લેવી. કદાચ તારા મનમાં એમ હાય કે સામેવાળા માણસ મને ગાળેા ભાંડે છે, નિંદા કરે છે, અપમાન કરે છે તે મારાથી શી રીતે સહુન થાય ? આવી સ્થિતિમાં વિચારવું કે સામેવાળા જે રીતે મને ગાળા આદિ ભાંડે છે તે વાતે ( મેટર ) સાચી છે કે ખાટી ? યદિ સાચી હોય અને મારામાં ગુપ્ત કે અણુપ્ત દોષ છે તે સામેવાળા ઉપર રાષ કરવાથી મને શું ફાયદો ? યદિ જૂઠી હાય તે વિચારવાનું કે તે બિચારા પેાતાના આત્માને, મનને, બુદ્ધિને મલિન કરી મારા પ્રત્યે લડી રહ્યો છે, તે દયા પાત્ર જેવા આના પર મારે શા માટે રાષ કરવે ? ક્રોધ ત્યાગવા માટે જ્યાં સુધી સાધક ક્રોધમાં રહેલા ગુણદાષાને નિર્ણય સત્યસ્વરૂપે ન કરે ત્યાં સુધી ક્રાધ છેડી શકાતે નથી, કાળા નાગના મેઢામા અમૃત, સૂર્યમાં શીતલતા, ખરમાં ઉષ્ણતા કોઇ કાળે હાતી નથી, તેવી રીતે ક્રોધમા એકેય ગુણુ કાઇએ જાયે નથી, જોવાતા નથી અને જોવાશે નહીં, માટે ક્રોધ દાષાના સાગર છે, જેમકે કૈાધના ઉદય થતા જ માણુસના રામે રેમમાં દ્વેષભાવની પ્રાદુભૂતિ થાય છે, મિત્રા પણ શત્રુ બને છે, ડગલે પગલે અપમાન થતું રહે છે, પેાતાની જ ખેલેલી ભાષા અને પ્રતિજ્ઞાએ પણ સ્મૃતિમાં રહેતી નથી, મતિ ભ્રંશ થાય છે, એટલે કે ધી માણસને પેાતાની સત્તાના પણ ખ્યાલ રહેતા નથી તે। પછી બીજાને આપેલા વચનેની યાદ શી રીતે રહેશે ? તથા ક્રોધ અને ત્રàાનુ' પાલન Page #639 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ ૫૮૧ બંનેને બારમે ચન્દ્ર હોવાથી એકવાર નહીં પણ હજારે વાર અનુભવ કરી જુઓ કે ફોધી માણસને પોતાના વ્રત, નિયમ અને પ્રત્યાખ્યાને કંઈ પણ યાદ રહેતા નથી. આ બધી વાતોથી એટલું જ જણાય છે કે ક્રોધમાં દોષોથી અતિરિક્ત બીજું કઈ પણ નથી માટે ત્યાજય છે. મારા કરેલા કર્મો જ મારે ભેગવવાના છે માટે બીજા ઉપર કોધ કર નકામો છે, ગાળો ભાંડવી બેકાર છે. આ પ્રમાણે કરવાથી ક્રોધને નિગ્રહ થાય છે, જે ધર્મ છે. (૯) માનવજે તા –માન કષાયને ત્યાગ કરે તે માનવિવેક છે, યદિ માનનો ત્યાગ ધર્મ હોય તે માન-અભિમાન–ગર્વ–અહંકાર અને આઠે પ્રકારનો મદ પાપ છે, અધમ છે. અનાદિકાળથી આપણે આત્મા મિથ્યાત્વનાં કારણે સુકાઈ ગયેલા ચામડાના જે કઠણ બને છે, જેમાં મૂળ કારણ માન કષાય છે, કેમકે ગર્વિષ્ઠ માણસ, વડિલે, પૂજ, ગુરુઓ માતા પિતાઓને ભન કેઈ કાળે બની શકતા નથી, માટે એમની સારી શિખામણોને સાંભળવા માટે પણ તૈયાર નથી હેતે. તે આત્માને નરમ કરવા માટે તેની પાસે એકેય માર્ગ નથી. ફળસ્વરૂપે સંસારભરના બધાય માન કરતાં આ ઘમંડી લાલે ખાવામાં, પીવામાં, ચાલવામાં, બેલવામાં અને બીજા એને જવાબ દેવામાં સર્વથા જુદા પડતાં અનુભવાય છે. ભાંગને પ્યાલો પીધા પછી સૌથી પહેલા શરીરમાં માદકતા આવે છે, હાથ-પગ-આંખમાં કઈક ગરમી વધે છે અને ત્યાર પછી પીનારને પૂર્ણ ન ચડે છે. આ પ્રમાણે પૂર્વભવના કરેલા, આચરેલા, વધારેલા અને ચિકણબંધને બાંધેલા ચારિત્ર્ય મેહનીય કર્મના કારણે જાતકને જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બળ, રૂપ તપ અને શ્રતને મદ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ માન અહંકારરૂપી કષાય પિતાના અસલી સ્વરૂપમાં આવીને જાતકને સર્વથા ઊંધે રસ્તે ચડાવીને બેહાલ કરી દે છે. તે સમયે નશામાં ચકચૂર બનેલા તેને એટલું પણ ખ્યાલમાં નથી રહેતું કે કેઈક ભવની હું આટલી બધી પુણ્ય સામગ્રી મેળવીને આવ્યો છું, માટે તે બધાય પુણ્યને સર્વથા સમાપ્ત કરાવનાર મદસ્થાનોને સેવવા ન જોઈએ. કેમકે–(૧) અનંત ભવામાં હલકી જાતિઓ મેળવ્યા પછી આ ભવમાં રાધાવેધની સમાન ઉચ્ચ જાતિ મેળવવા ભાગ્યશાળી થયે છું. (૨) તેવી રીતે અનંતાનંત હલકા, ગંદા અને અસભ્ય આચારવાળા ખાનદાનેમાં બેહાલ અવસ્થા ભેગવ્યા પછી જ ઉચ્ચ કુળ મેળવ્યું છે (૩) અજબ ગજબના દાન પુણ્ય કર્યા પછી જુદી જુદી જાતના લાભે મળ્યા છે. (૪) ઐશ્વર્ય એટલે ધન-ધાન્યસુદર વસ્ત્રો આદિની પ્રાપ્તિ ઓછા પુણ્યવાળાઓને થતી નથી. (૫) કેટલાય જીને અભયદાન, રેટીદાન, વસ્ત્રદાન આપ્યાના કારણે સુદર શરીર અને રૂપસ પતિ મળી છે. (૬) બુદ્ધિબળ મેળવવામાં કેટલાય ભવેની તપશ્ચર્યા કારણભૂત છે. (૭) ઉત્સાહ, વીર્ય, પરાક્રમ આદિ પણ બધાઓને એટલે પુણ્ય વિનાનાઓને મળતા નથી. (૮) ગુરૂઓના ચરણમાં રહીને સંયમ અને તપધર્મની આરાધનાના ફળરૂપે જ્ઞાનશક્તિ સાંપડે છે. મને જ્યારે ઉપરની બધી વાતે ઓછાવતા અંશે મળી ગઈ છે તે મારે જાતિમદ, કુળમદ, લાભમદ, ઐશ્વર્યમદ, બળમદ, રૂપમદ, તપમદ અને ઋતમંદ કરીને આવનારા અનંત ભવોને શા માટે બગાડવા? આમ વિચારીને તે જાતક પાપ સ્વરૂપ અભિમાનના ત્યાગ માટે જ પ્રયત્નશીલ રહેશે. - (૧૦) મચાવશે વા:-સમજદારીપૂર્વક માયાને ત્યાગ Page #641 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૫૮૩ કરે તે ધર્મ છે અને માયાનું સેવન અધર્મ છે–પાપ છે. કેમકે માયાના સેવનથી આત્મપરિણામમાં શુદ્ધિ આવતી નથી. પરિણામે સૌની સાથે ખાસ કરીને પોતાની જાત ભાઈ, સાધર્મિક ભાઈ આદિની સાથે વિસંવાદ એટલે કષાય-કુલેશ, વૈર- વિધ કરાવીને જીવન બરબાદ કરાવનાર આ પાપ છે. આત્માના અધ્યવસાયમાં છલ, પ્રપંચ, મૃષાવાદાદિને પેદા કરાવનાર નિકૃતિ અર્થાત્ પિતાના સહવાસમાં રહેનારા માતા, પિતા, ભાઈ ભાભી, બહેન, જાતિબંધુ, ઉપરાંત વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ સાથે માયા ચરણનું સેવન કરાવનાર આ “માયા” મહાપાપ છે. જેનાથી બધાય પુણ્ય કર્મોની સમાપ્તિ થાય છે અને આ લેકમાં તથા આવનાર લેકમાં અશુભતમ પાપ કર્મોનું બંધન થાય છે. આવી રીતનું માયાચરણ જે અનુષ્ઠાનમાં, તપમાં, સ્વાધ્યાયમાં, જાપમાં કે ગમે તેવા પવિત્રમાં પવિત્ર કાર્યોમાં હોય તે તે બધાએ કર્મો તેના નિષ્ફળ જાય છે. આ કારણે જ ત્રિશલા પુત્ર મહાવીરસ્વામીજીએ કહ્યું કે, માયાનો ત્યાગ જ ધર્મ છે. (૧૧) એમ વિજેરૂ at:-લેભને ત્યાગ કરે તે ધર્મ છે અને પરિગ્રહ સંજ્ઞામાં મસ્તાન બનીને લેભાાંધ થયેલે માનવ અધમ છે, લેભ અધર્મ છે. રાક્ષસના સહવાસમાં જેમ કેઈ પણ સુખી બનતે નથી તેમ પુત્રલેભ, દ્રવ્ય, સ્ત્રી , યશ અને કીર્તિલેભ, વસ્ત્ર પરિધાનલેભ, શરીર શણગારલેભ આદિ ગમે તે પ્રકારના લભના સહવાસમાં કઈ પણ આત્મા પવિત્ર અને સુખી બની શકર્તા નથી. હજારો મણ સાબુથી શરીર પણ પવિત્ર થતું નથી તે પછી લેભના સહવાસમાં આત્મા શી રીતે પવિત્ર બનશે ? માટે શરીરની ગમે તેટલી શુદ્ધિમાં આત્માની શુદ્ધિની Page #642 -------------------------------------------------------------------------- ________________ MEN ૫૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે લા. ૩ કલ્પના ભ્રાંતિ અને અજ્ઞાન છે. પરંતુ આત્માથી શુદ્ધ સદાચારી અને પવિત્ર માનવનું શરીર શુદ્ધ જ હોય છે. આટલુ વધારે સમજવુ જોઇએ કે શરીરને આત્મા સાથે કઇ પણ લેણાદેણી નથી કેમકે :~ “ વપુ વિનાશી તું અવિનાશી, અખ હૈ ઈનકા વિલાસી; વપુ સંગ જખ દૂર નિકાસી, તખ તુમ શિવકા વાસી. ’” એટલે કે શરીર વિનાશી છે અને આત્મા અજર, અમર, શુદ્ધ અને પવિત્ર છે પરંતુ મેહમાયાના કારણે શરીરની માયામા ફસાયેલે છે, અને જ્યારે આ શરીરનેા સંબંધ છુટી જશે ત્યારે આ જીવ પેાતે શિવ બનશે, આત્મા જ પરમાત્મા અને નર જ નારાયણ બનશે કૂતરાને સોનાની થાળીમાં ગમે તેવા મિષ્ટાન્ન ખવડાવવામા માવે તે પણ તે નાપાકની નજર ઉંદરડાને તાકવા માટે કચારેય પણ ભૂલતી નથી. તેવી રીતે લેાભાંધ માણસ ચાહે ગમે તેવા પવિત્ર સ્થાનમાં કે ગુરુ ચરણામાં હાય તે પણ તે ભાગ્યશાળી પેાતાના સ્વાર્થ માટે જ રાહ જોતા હેાય છે, માટે જ કહેવાયુ છે કે : “ સેાનારા થાળમાહે કૂતાને પરાસ્યા, વે કોઇ જાણે જમવા .નજારામા; વેા જીમ કેાણી જાણે, માય કાણી જાણે, પણ ભસવા લાગ્યા. સધલાને. ” તેવી રીતે જેની જીભમાં કડવાસ હાય, મેાલવામા ગરમી હાય, ચાલવામાં વાંકી નજર હાય, સ્નેહી અને હિતેચ્છુઓ સાથે પણ ખેલવા બેસવાના સમય ન હેાય; 'મહાઉપકારી ગુરુએ Page #643 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : શિક-૨ ૫૮૫ સાથે પશુ કડકાઈથી બેલનાર હોય તે નકકી સમજી લે કે આ બધા લક્ષણો લેબી વાર્થ માણસના છે, માટે તિર્થંકર દેવેએ કહ્યું છે કે લાભ પાપ જ છે, જેના મૂળમાં પરિગ્રહ સંજ્ઞા કામ કરી રહી છે. (૧૨) રાજ વિ૬ વાદ-રાગને ત્યાગ કરે તે ધર્મ છે. જયારે રાગ-રાગાત્મક જીવન, રાગવતી ભાષા પાપ છે, કારણ િઆત્માને તે ટામાં મોટો શત્રુ છે, માટે તેની જુદી જુદી રીતે કરાયેલી વ્યાખ્યાઓ જાણવાથી આપણને ખબર પડશે કે રાગને શા માટે પાપ કહેવાયું છે (૨) રાજ: ર (જીવા. ૧૭૩) શુદ્ધ અને નિર્મલ આત્માને પણ જુદી જુદી લેશ્યાઓને રંગ લગાડનાર રાગ છે, અન્યથા સામાયિક અને સમાધિસ્થ થવાની ભાવનાવાળો સાધક, પિતાની સાધના અવસ્થામાં પોતાની આંખના ડોળા શા માટે ફેરવતું હશે ? બેલવાની ચેષ્ટા કે બીજાને સાંભળવાની કે સંભળાવવાની ચેષ્ટા, હાથ-પગ કે આંખની ચેષ્ટા અને સંકેત, તથા વિના કારણે પણ હાથપગને ઉંચાનીચા કરવાના ભાવ શા માટે રાખ હશે? સારાંશ કે ૪૮ મિનિટ માટે અતિ ઉચ્ચ અવસ્થાને અરિહંત તથા ગુરુની સાક્ષીએ સ્વીકાર્યા પછી સાધકને બેલવામાં, જોવામાં, સાંભળવામાં, કે બીજી ઔદાયિક પ્રવૃત્તિ કરવામાં રાગ વિના બીજુ કયું કારણ છે? માટે જ પોતાની આંખને, કાનને, જીિભને, કે મનજીભાઈને મૌન આપી શકતા નથી. ધર્મધ્યાનના ઊંડામા ઊંડા તત્વે જાણે છે, ચર્ચે છે, ઉપદેશે છે, પણ તે અમલમાં મૂકી શક્તા નથી, ચર્ચામાં બીજાને હરાવી શકે છે પણ પિતાના દોષોને મારી શકતા નથી. Page #644 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) gifક આક્ષેપગતિ: દીતિવિરોઘઃ (આવઃ ર૭૨) મનગમતા રૂપ-રસ–ગંધ અને આક્ષેપથી જીવાત્માને પ્રીતિ પ્રેમ–આસક્તિ પુનઃ ચાહના અને તેના સ્વાદની પ્રશ સા આદિની પ્રાદુર્ભુતિમાં રાગ સિવાય બીજું કંઈ પણ નથી તેથી વધતી કે વધારી દીધેલી રૂપાદિની પ્રીતિ, સાધકને સાધનામાંથી ભ્રષ્ટ કર્યા વિના રહેતી નથી. (३) राग. रागानुभूति रुपत्वात्, अस्य अब्रह्मणो विंशतितम નામ (પ્રશ્ન ૬૬). એટલે કે મિથુન દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકાર છે. દ્રવ્ય મિથુન (સંજોગમૈથુન) સેવવા માટેની અનુકૂળતા આવે કે ન આવે પણ પાંચે ઈન્દ્રિયોના ભેગવટામાંથી ઉત્પન્ન થયેલ રાગ સ્વયં ભાવમૈથુન છે. પ્રશ્ન વ્યાકરણમાં મૈથુનના જે પર્યા છે તેમાં વીસમે પર્યાય રાગ છે. માટે જ પફખી સૂત્રમાં સદણવારસાના થાણા વઘાર” એટલે કે પાચે ઈન્દ્રિયોને ભેગાતિરેક પ્રવિચાર (મથુન) જ છે. (૪) ત્રિવધુ નૈરાગ (પ્રશ્ન. ૧૩૭) આત્માના એકાત શત્રુ જેવાં રાગનાં કારણે સાધક આત્માને પિતા આદિ પર સહુની અતિરેકતા ઉત્પન્ન થાય છે અને અવસર મળતા આ નેહરાગ અમુક વ્યક્તિ સાથે કામરાગ અને અમુક સાથે દષ્ટિરાગ ઉત્પન્ન કરાવીને જ્ઞાનાત્માને પણ જ્ઞાનમાર્ગથી નીચે પાડી દે છે. જ્ઞાન જ વિરતિઃ' આ જ્ઞાન જ્યાં સુધી આત્મામાં પરિપકવ થતું નથી કે પરિપકવતા લાવવા દેતું નથી તેમાં મૂળ કારણ રાગ છે. જેનાથી બેલતા તે બોલાય છે કે..... Page #645 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૫૮૭ “કેઈકેઈને નથી રે કઈ કેઈને નથી.....” પણ કાજલની ડબીમાં ભરેલા કાજલની જેમ અમુક સાથે નેહરાગ, અમુક સાથે કામરાગ અને અમુક સાથે દુષ્ટિરાગ ભારોભાર ભલે હોય છે, તેવી રીતે “તારી મારી પ્રીત જેમ ચંદાને ચકેર” પણ તે જ સમયે ગજવામાં રહેલી તીજોરીની ચાવી પર હાથ હોય તે? મંદિરના ભંડારમાં પાંચ પૈસાથી વધારે ન પડે તેને ખ્યાલ હોય તે ? ત્રણે રાગમાથી એકાદ રાગને પણ મેમ્બર સામે (ચૈત્યવંદન સમયે) જેવાઈ જાય તે? (૧૩) રોસવર્ડ વા:-વિવેકપૂર્વક દ્વેષને ત્યાગ ક ધર્મ છે અને દ્વેષ સ્વયં પાપ જ છે જે રામને લ ગોટિયે મિત્ર છે. માટે આમંત્રણ આપ્યા વિના શ્રેષની હાજરી પ્રકારાંતરે પણ આત્મામાં અવશ્ય હોય છે. હવે આપણે આ પાપને જુદી જુદી રીતે જાણીએ. (૨) દેTSીતિ ક્ષળઃ (આવ ૮૪૮) અહી અપ્રીતિને અર્થ “અનભિલષણયતા છે. જેનાથી અણગમતા શબ્દ–રસ–ગંધ અને સ્પર્શ પ્રત્યે અનભિલષણીયતા એટલે જે શબ્દો સાંભળવાથી, રસાસ્વાદ કરવાથી, ગંધથી, સ્પર્શથી માણસના નાકનું ટેરવે વાતે વાતે ચડી જાય, જીભમાં કડવાસ આવે, આંખમા ધૃણા આવે આ બધા ખેલ તમાશા કે નખરા શ્રેષના સમજવા. અન્યથા પિતાના સ્વાર્થ પૂરતી અમુક વાત સાંભળી કે પોતાની પ્રશંસા પર્વતની વાત સાંભળી ત્યાં સુધી સાંભળનારની આંખમાં ચમક–પ્રસન્નતા અને રાગ સંપન્નતા પ્રત્યક્ષ દેખાઈ જાય છે અને પછીથી બીજી વાત અથવા પિતાના ગરજ વિનાની વાત સાંભળતા જ તેના નાકનું ટેરવું શા માટે ચડે છે? સંભળાવનારતે તેને તે છે ત્યારે સાંભળનારનું જીવનમાં Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્વેષની માત્રા સિવાય બીજી કલ્પના કઈ કરવાની? અમુક રસવતી (ભેજન) આગતા મનની પ્રસન્નતા ખૂબ રહી અને જ્યાં અણગમતી દાળ કે શાકનું નામ સાંભળ્યું કે ભાઈ સાહેબને બધેય ટેસ્ટ જય સિયારામ થઈ જાય છે. આમ થવામાં દાળ કે શાક તે બિચારા જડ હોવાનાં કારણે દ્વેષ રહિત છે ત્યારે ખાનાર જ ટૅપ પૂર્ણ છે તેમ માનવામાં તમને કંઈ વાંધો છે? ઈત્યાદિ કારણેથી જાણું લેજે કે “ષ પાપ જ છે માટે કહેવાયું છે કે “ઉગ્રવિહારીને તપ જપ ક્રિયા કરતા, દ્વેષ તે ભવમાહે ફરીયા...” (૨) રોષઃ કાસ્ત્રિ અરજી ! (ઔપ. ૧૬) રોપા માાિ રળી રેડદા (જીવા. ૨૭૭) બંને સૂત્રને અર્થ એક જ છે કે સારા નિમિતમાં રહેવા છતાં અને પવિત્રતમ સ્થાનમાં બેઠેલા હોઈએ ત્યારે પણ નિમિતે મળતા આપણા માનસિક અને આધ્યાત્મિક જીવનમાં જે મલિનતા આવે છે, તેમાં દ્વેષભાવ જ કામ કરી રહ્યો છે. સામેવાળી વ્યક્તિ જ્યારે આપણે વાત ન માનતી હોય, અપિણ સત્તાને પડકારતી હોય, આજ્ઞા વિરુદ્ધ કાર્યો કરવાની ટેવવાળી હોય ત્યારે માનવનું મન ઠેષ સંજ્ઞાવાળું થઈને લેશ્યાઓમાં બગાડ લાવ્યા વિના રહેતું નથી. પિતાની ગરજની વાત સાંભળવી ગમી ગઈ પણ તેજ માણસ જ્યારે અણગમતા વિષયેની વાત કરે છે ત્યારે આપણું મન કલુષિત થતાં જ લાલ પીળું થાય છે, આમાં પણ શ્રેષ જ છુપાયેલું છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું: ઉદ્દેશક-૨ ૫૮૯ ( ३ ) अनभिव्यक्त क्रीवमान स्वरूपम प्रीतिमात्र उपः । (ભગ. ૮૦) ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે થતાં દ્વેષના મૂળમાં છુપાઈને ક્રોધ તથા માન પડેલા જ હોય છે, જે કારણે આપણી સામે અણગમતી (મેટર) વાત આવે છે ત્યારે આંતર જીવનમાં છુપાયેલા ક્રોધ પિતાના દાવપેચ રમવાની શરૂઆત કરે છે અને અભિમાનને સથવારે મળતા જાણે અગ્નિમાં ઘી હોમાયું હોય તેવી અવસ્થા જીવાત્માની થતાં આપણા મેરેમમાં સામેવાળાનું કાટલું કાઢવા માટે આર્તધ્યાન થાય છે અને બે કાબૂ થયેલું આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતા કેઈની કે કેઈના ગુણઠ્ઠાણુઓની પણ શરમ રાખતું નથી. છઠું ગુણઠ્ઠાણું પ્રમત સંયમીનું છે. શુદ્ધ શ્રદ્ધા અને સંવેગપૂર્વક સંયમની આરાધના કરતા પણ બાહ્ય પૌદ્ગલિક પદાર્થને નિમિત મળે છે ત્યારે હઠ ફડક્યા વિના રહેતા નથી, તે સમયે સાધકની જ્ઞાનમાત્રા પર પડદે આવે છે અને દીક્ષા લેતા પહેલા માતાપિતા, તથા બહારના પૌગલિક પદાર્થોને સિરાવી દીધા પછી પણ પાતળું કપડું, પાતળી મલમલ અને બીજા પણ સારા પદાર્થો સાધકને દ્વેષમાં તાણુને પવિત્ર સમાધિમાંથી ચલિત કરી શકે છે. આ કારણે જ છટ્ઠે ગુણસ્થાનકે કષાની વિદ્યમાનતાને શાસ્ત્રકારોએ નિષેધી નથી. (४) अन्यथाऽवस्थिते हिवस्तुन्यन्यथा भाषण दोषः (પ્રજ્ઞા. ૨૫૫) આત્મ પ્રદેશમાં જ્યારે શ્રેષપર્યાયનું પરિણમન થાય છે ત્યારે સામેવાળે બહુશ્રુત હોય, તપસ્વી હેય, સંયમમાં સ્થિર Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ દૂધમાંથી પિરાની જેમ તેમના અમૂક દોને, પ્રમાદને આગળ કરી તેમની નિંદાને અવસર જવા દેવામાં આવતું નથી તે, આ વૈષ નામના પાપનું કારણ છે. (५) दूषयति विशुद्धभव्यात्मानौं विकृति नयतीति दोपः (ઉતરા. ૩૭૩) પવિત્ર આત્માને વૈકારિક અને વૈભાવિક ભાવમાં તાણીને દુષિત કરે તે છેષ છે. ઉપર્યુક્ત કારણોને લઈ અરિહંતદેવેનું શાસન કહે છે કે દ્વેષ પાપ છે અને તેને ત્યાગ ધર્મ છે. (૧૪) વટ્ટ વિષે વા–મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ વડે લઈને ત્યાગ કરો ધર્મ છે, જ્યારે કલહ સ્વયં પાપ છે, માટે તેના પરાકને આપણે જાણી લઈએ, કેમકે સામેવાળા શત્રુઓના પરાક્રમ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી તેની સાથેની વ્યુહ રચનામાં ભૂલ અને માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે સાધક માત્ર જે પાપસ્થાનકનું આલેચન કરે છે અને તેનાથી મુક્તિ ઈચ્છે છે પણ તે પાપસ્થાનકે કેટલી તાકાતવાળા છે તેને પરિચય જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી તેનામાંથી મુક્તિ સંભવિત નથી, તેથી આચારાંગ સૂત્રમાં કહેવાયું છે કે સૌ પહેલા પાપને જાણવા, ત્યાર પછી પાપ સેવનને અવસર આવે ત્યારે તેની સામે મોરચો માંડીને તેને પરાજ્ય કરે એટલે કે તેને ત્યાગ કર જોઈએ, ત્યારે જ સાધકને સાધનામાં સફળતા મળતા વાર લાગતી નથી. કલહ પાપની ભયંકરતા શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી રહ્યાં છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક–૨ ૫૯૧ (3) ઃ વજનશદિર (ભગ. ૧૯૮) વરુ દિર (પ્રજ્ઞા. ૪૩૮, જીવા. ૧૩૮) ત્રણે આગમથી કલહ શબ્દનો અર્થ સ્પષ્ટ થાય છે કેરાડ પાડીને બેલવું, ઉતાવળમાં આવીને બોલવું, ઈર્ષાયુક્ત થઈને બેલવામાં ગરમી લાવવી જેનાથી ઠંડુ માથુ પણ ગરમ થઈ જાય, ઈત્યાદિમાં કલહ નામનું પાપ જ કામ કરી રહ્યું છે. અનાદિકાળથી અનંત છે સાથે સામાન્ય કે વિશેષરૂપે, પ્રગટ કે અપ્રગટરૂપે પણ દ્વેષના નિયાણા બાંધેલા હોવાથી સામેવાળાની સાથે વાત કરવાને અવસર આવે કે તેની વાત ગમે ત્યા ચર્ચાય ત્યારે આપણે શબ્દોથી તડને ફડ કર્યા વિના રહેતા નથી. ઘણા માણસે પિતાના મઢે જ કહેતા ફરે છે કે હું તો તડને ફડ કરનાર છું, કેઈની પણ શરમ રાખનાર નથી” આ સ્થિતિમાં જૈન શાસન હિતબુદ્ધિથી કહે છે કે ભાઈ ! આ સંસાર તા નથી, તેનું સંચાલન કરવા તું અવતર્યો નથી, તેમજ સંસારના જીવોનું અધિપતિત્વ તારા હાથમાં નથી, માટે તડ કે ફડ કરવાનું છોડીને તું સમાધિસ્થા બન, કેમકે સંસારના જ પિતાના કર્મોને આધીન થઈને પોતપોતાનું નાટક રમી રહ્યાં છે તેમાં તું વિષ ઘેળીશમાં, આગ લગાડીશમા અને તડ ને ફડ કરીશમા. અને માની લઈએ કે તારા અજ્ઞાન અને મેહ દોષથી વ્યાપ્ત બનીને તું તડ ને ફડ કરશે તોયે સંસારનું કંઈ પણ બગડવાનું નથી. આજ સુધી ઘણાએ તડફડ કરી પણ અંતે તે રાખમાં મળીને નામ નિશાન વિનાના થઈ ગયા છે માટે તું તે થઈશમા.” વાવ વિઠ્ઠઃ (ઉતરા. ૩૪૭) જીની સાથે શબ્દોને ઝઘડો કરાવનાર કલહ પાપ છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મવશ બનીને ગમે તેની સાથે કર્કશ શબ્દો બેલીને લેવાદેવા વગરનું શાબ્દિયુદ્ધ રમવાની આદત આ જીવાત્માને પડેલી છે. દેવ દુર્લભ માનવને અવતાર મેળવીને આત્મામાં પડેલી તે ખેટી આદતને સુધારવા માટે જ સૌથી પ્રથમ પ્રયત્ન કરે જોઈતું હતું, પણ અહંકાર સંજ્ઞાના પાપે ક્રોધ આવ્યા વિના રહેતું નથી અને ન પહોંચાય ત્યા શાબ્દિક ઝઘડાઓના બૃહમાં ગોઠવાઈ માણસ આર્તધ્યાન માલિક બને છે તથા અંતે પિતાનું અધઃપતન પિતાને હાથે જ નેતરી લે છે. આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વાણી ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહાયેલી છે. તે સૂત્ર કહે છે કે “શબ્દ કલહ, જીભા જોડી, દંતકલેશ મહા પાપ છે, માટે તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરજે, કારણકે “વત્તાવો ઋણીનાશક:” શબ્દોના ઝઘડા, દાંતને કુલેશ, લક્ષ્મીને નાશ કરનાર છે, જેનાથી ચક્રવર્તિઓના માટલાનું પાણી પણ સુકાઈ જાય છે તે પછી ઓછા પુણ્યવાલા તમારા અમારા માટે શું કહેવાનું હોય! ( ૩ ) હું પ્રેમ હૃાારિ પ્રમવું યુદ્ધ (ભગ. પ૭૩) પ્રેમ અને હાસ્ય-મશ્કરી કુતૂહલ, આદિથી ઉત્પન્ન થયેલ કલહ પણ જીવનમાં યુદ્ધનું કારણ બને છે. માણસનું જીવન સ્વાર્થોધ હોવાથી પોતાના પ્રેમપાત્ર વ્યક્તિ પાસેથી જ્યારે અમુક સ્વાર્થ નથી સધાતે ત્યારે પ્રેમમાથી કલહ ઉત્પન્ન થયા વિના રહેતું નથી, જે પિતાનાં વ્યક્તિત્વને ખારે ઝેર બનાવી દે છે. હાસ્ય-મશ્કરી આદિથી ઉત્પન્ન થતાં કલહ આપણી નજરે જ જોઈ રહ્યાં છીએ, વૃદ્ધો પણ કહે છે કે “રેગનું મૂળ ખાંસી અને કલેશનું મૂળ હાંસી” Page #651 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦મું ઉદ્દેશક-૨ પ૯૩ (४) महता शब्देनान्योन्य समञ्जस भाषण कलहः (ભગઃ ૫૭૨) પોતાના વ્યક્તિગત પ–સ્વાર્થ કે અભિનિવેશ (કદાહુ)ને વશ થઈ, સમાજમા, ટોળામાં, મંડળમાં, સંઘની મિટિંગમાં કે બીજી કઈ સંસ્થાની બેઠકમાં, આપસી વેરઝેરને એકવા માટે મોટે મોટેથી બરાડા પાડવા, તેફાને કરવા, સમાજ કે શાસનના સારા અને પવિત્ર કાર્યના ઠરાવ પાસ ન થવા દેવા અસમંજસ કે અસભ્યભાષા વ્યવહાર કરે અને આખી મિટિંગને બગાડી દેવી તેમાં કલહ કરવાની પિતાની ભવભવતરની પાપવાસના જ મુખ્ય કામ કરી રહી હોય છે. જે પાપ છે મહાપાપ છે. દ્રવ્યપાપ કરતાં ભાવપાપે એટલા માટે મહાભયંકર છે કે તે આખાએ સમાજમાં ફેલાઈ જતાં હજારે નિર્દોષ માનની જીભ અને કાન પાપથી ખરડાઈ જાય છે, માટે કહેવાયું છે કે “પાપ કરવાવાળા કરતાં પાપને પ્રકાશિત કરનારા અને તેમાં સહાયભૂત થનારા ક્રોધ, માન, માયા, લેભ, આદિ તેર પાપોના માલિકે વધારે પાપી બને છે. કેમકે હિસા, જૂઠ, ચેરી, મૈથુન કે પરિગ્રહના પાપ સેવકેને, પિતાનાં પાપને ખ્યાલ આવતા જ તેને પ્રતિકાર (આલેચના) માટે ગુરુ સમક્ષ તપ આદિનો દંડ લઈને છુટકારો મેળવી શકે છે. પરંતુ કોધીને ક્રોધને, અહંકારીને પિતાના મદને, માયાવીને માયાને, લેભાંધને લેભને ખ્યાલ આવ બહુ જ મુશ્કેલ છેય છે. પરસ્ત્રીના રાગીને “હું આ બહુ જ ખરાબ કામ કરી રહ્યો છું” આ ખ્યાલ આવ્યું હોય કે દ્વેષી માણસને પિતાના હૈયામાં ભડકે બળતા હૈષને ખ્યાલ આવતો હોય તેનું Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અનુમાન લગાડવું એ પણ જોખમ છે. માટે શાસ્ત્રકારે કહે છે ભાવ પાપને પ્રતિકાર લગભગ અશક્ય છે, કારણકે અમુક સમય પૂરતા તે પાપ ભલે સૂતેલા સર્ષની જેમ શાંત દેખાય તે પણ નિમિત મળતા તે પિતાની ફેણ ચડાવ્યા વિના રહેતા નથી. (૧૫) સામવત વિવે વાદ–અભ્યાખ્યાનો ત્યાગ કરો ધર્મ છે અને અભ્યાખ્યાનનું સેવન કરવું તે સ્વયં પાપ છે, આને અર્થ શાસ્ત્રમાં આ પ્રમાણે છે. (૨) કશ્યાહનમસમ યોજઃ (આચા. ૪૪) (૨) કોષારોપણમ્ (ઠાણું. ૨૬) વ્યક્તિ વિશેષમાં જે વસ્તુ અસદું હોય તેને દ્વેષ તથા સ્વાર્થમાં આવીને તેનું આજે પણ તે વ્યક્તિમાં કરવું તે અભ્યાખ્યાન છે. વ્યાવહારિક ભાષામાં જે કલંક નામે કહેવાય છે. ગુણસંપન્ન માનવમાં અવિદ્યમાન દેનું આયણ કરવું તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે. (૧૬) જિગુર વિશે વા:-પિશુન કર્મ એટલે પૈન્યને ત્યાગ કરે ધર્મ છે. પિતાની જાતને પંડિત, મહાપંડિત, તપસ્વી, ત્યાગી માનનારાઓના ખ્યાલમાં પણ ન આવે તેવું આ પાપ છે. જેના કારણે સાધક જીવનમાં ગુપ્ત રીતે પણ કેટલીય ખરાબીઓ સર્જાય છે તે આપણે શાસ્ત્રીય પદ્ધતિએ જાણીએ. (૨) વિશુ વરવોur facરા (પ્રશ્ન. ૩૬) કેટલાક જીવોની ખાસ (સ્પેશીયલ) આદત જ હોય છે, Page #653 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ જેનાથી જયારે ને ત્યારે બીજાઓને માટે ખરાબ બોલ્યા વિના રહેતા નથી. તેવી રીતે પોતાનાં જીવનમાં સારા ત ન હોવા છતાંય બીજાની આગળ પિતાની મહત્તા ગાતા પહેલા બીજાને હલકે બતાવ્યા વિના છુટકે નથી, જે સાધક જીવનમાં દોષ છે. (૨) પશુનઃ પૃષ્ટિ માસત્તાક દિશ. ર૫૧) - જેના માટે બેલવું છે તેની ગેરહાજરી (તેની પાછળ)માં તેના છતા અછતા દુર્ગુની રામાયણ ઉચ્ચારવી તે કનિષ્ઠ પાપ છે, અક્ષમ્ય અપરાધ છે તથા વૈયક્તિક કે સામાજિક જીવનને બગાડવાનું મહાપાપ છે. વાઘ–વરૂ માણસની સામે આવીને તેને શિકાર કરે છે અને માસ ખાય છે તે હજી નિંદનીય બનતું નથી, પણ કેઈની પીઠ પાછળ વાંકું બોલવું તે હિંસક જનાવર કરતાં પણ ખતરનાક કર્મ છે. કેમકે હિંસક જનાવથી માનવ સમાજને જે હાનિ થઈ હશે તેના કરતાં પશુન કર્મના દલાલોથી, ચાડીયાઓથી માનવ જાતને, દેશને કે ધાર્મિક સંપ્રદાયને ન પૂરાય તેવી હાનિ થઈ છે. માટે જ મહાવીરસ્વામીએ કહ્યું કે હે સાધક! તારા ધર્મકાર્યો યદિ સુરક્ષિત રાખવા હોય તે પશુન્ય કર્મને સર્વથા છેડી દેજે. કદાચ તને બેલતા ન આવડે તે મૌન ધારજે અથવા રજાઈ એડીને સૂઈ જજે, એમાં કલ્યાણ છે. પુણ્યદયે મળેલી જીભને પારકાની ચાડીમાં, નિંદામાં કે અવહેલનામાં ઉપયુક્ત કરવા કરતાં મૌનધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. (૨) કિશુનઃ છે તો (દશ. ૨૫૪) માનવ સમાજને એકીકરણમાં નહી રહેવા દેવામાં આ પિશુન કમને મેટામાં મોટે ભાગ છે, કેમ કે બીજાઓમાં Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભા. ૩ ભાગલા પડાવવા, બીજાઓની પાર્ટીએ, સદ્યેા, મળે અને સંઘસત્તાને પણ તેડાવવામાં, ફોડાવવામાં અને એકબીજાની વચ્ચે લડાવવાના કામમા ક્યાંય પ્રચ્છન્ન રૂપે કયાય પ્રગટરૂપે આ વૈશુન્ય ક'ની જ એલબાલા છે. (૪) વિગુન: વજાઃ (પ્રશ્ન ૪૧) પારકાનુ લેાહી પીવામાં ‘ મચ્છર ’ની હુશીરી તમે જાણા છે ? તે સીધે સીધેા માણસને કરડતા નથી, પણ સૌથી પહેલા માણુસના કાન પાસે આવીને મધુર ગૢ જન કરે છે અને પછી ડખ મારી લેાહી પીવે છે. તેવી રીતે પિશુન (ચાડી ખાનાર) ને પણુ ખલ કહેવાય છે, જે મિઠાબેાલા, ખુશામત કરનારા, ખીજાને છેતરનારા અને એક ખીજાની વાત એક ખીજાના કાનમાં એવી રીતે નાખે છે જેનાથી સાંભળનાર ભદ્રિક માણસને કઇ ખખર પડી શકતી નથી. આજ કારણે ભારતવર્ષોમાં કયાંય એકીકરણ નથી. સમાનાધિકરણ નથી, સત્યુગમાં કેવળ એક જ ‘નારદ’ જન્મતા હતાં પણ કલિયુગમાં સૌ શ્રીમતાના, ટ્રસ્ટીએને, જાતના અગ્રણીને, રાજનૈતિકાના, મહિલા મઢળેાના અને નાની માટી સંસ્થાએ ઉપરાંત ધર્મ દેવાના પણ નારદ જાદા જૂદો હાવાથી કોઈને કોઇનાથી મેળ નથી, સહકાર નથી વિશ્વાસ નથી, પ્રેમ નથી. આ કારણે જ સત શિરોમણિ તુલસીદાસજીને પણું કહેવું પડ્યું છે કે... " सतजुगमे सातो वार थे, कलजुग मे रहे चार । તુલ્કી કે તીનો ન રહે, રવિ-મગજ વુધવાર ' રવિવારને ઇતવાર પણ કહેવાય છે અને ‘ વ ’ તથા · મૈં ’ માં ફરક ન હેાવાથી ઇતબાર પણ કહેવાય અને તિખારના r Page #655 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૯૭ અર્થે વિશ્વાસ પણ થાય છે, જેમકે ..“ભાવ મેરે ઘર ફતવાર નહી રહ્યા....આજના સ્વાથી જમાનામાં ઈતબાર (વિશ્વાસ) શબ્દ કેવળ શબ્દકેષમાં જ સચવાઈ રહ્યો છે. વિશ્વાસ નથી માટે કેઈના માટે મંગળ ભાવના કેવળ ઔપચારિક રહેવા પામી છે. અને સદ્દબુદ્ધિ (બુધવાર) ન હોવાથી મગળ પણ કયાંથી રહે? આ બધા પ્રસંગોમાં પિશુન, ખલ, નારદ ભગવ તેની મહેરબાની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ દેખાઈ રહી છે, તમને નથી દેખાતી? ક્યાંથી દેખાય? કેમ કે પાપકર્મોની સૂક્ષ્મતાને જાણવા માટે તમે ક્યારેય પ્રયત્ન કર્યો નથી, પરિણામે પાપ સંખ્યાની ગાથા બાલ્યા પણ તેમને સિરાવી શક્યા નહી. (૧) વિશુનઃ સૂવ: (ઉતરા. પ૪૯) સૂચક એટલે ચાડી (કણે જવ) બીજાના કાનમાં ફેંક શી રીતે મારવી તેમાં તે પૂરેપૂરા સાવધાન હોય છે; જેટલા બે કલાક પછી ખાશે તે પણ તેમને વાંધો નથી પરંતુ પારકી ભાજગડમાં અતિનિપુણ બનેલા અથવા પૂર્વભવથી આ પાપને ભારે માથા પર લઈને અવતરેલા જ્યાં સુધી પિતાના પેટને ઉભરો બીજાની આગળ ઠાલવે નહીં ત્યાં સુધી તેમને કેઈ કાળે ચેન પડતું નથી યદ્યપિ ચાડીઆઓના હાથમાં કશું એ આવતુ નથી તોયે કેઈની વાત તેઓ પિટમાં સંઘરી શકતા નથી. (૧૭) ઘરપરિવાય વિવે વ: પરપરિવાદને ત્યાગ ધર્મ છે–ધાર્મિકતા છે જ્યારે પરપરિવાદ સ્વયં પાપ છે. પાપ સ્વાર્થ, મેહ, ક્રોધ, ઈર્ષ્યા કે લેભ આદિને વશ થઈ પાકા માટે કંઈક અવળું બોલવું તેને પરપરિવાદ કહેવાય છે ચંગ, મકરી, કુતૂહલવશ પણ આ પાપ જીવનમાં આવે છે, વધે છે Page #656 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને એક દિવસે સારા સાધકનું પણ અધઃપતન કરાવવા માટે સમર્થ બને છે. - આ પાપ કેટલું ભયંકર છે તેને શાસ્ત્રની સાક્ષીથી જાણી લઈએ: (૧) વઢવો રેષા મુળવો વર (ભગ ૮૦) રાજીમતિની એક સખીએ બીજી સખીને કહ્યું : “તને શું ખબર પડી? સાંભળ ત્યારે વરરાજા નેમિનાથમા યદ્યપિ બધાય ગણે છે. પણ ...પણ વરરાજા પોતે કાળીયારામ છે. બસ! આનું નામ જ પરપરિવાદ છે. જેના કારણે પ્રારભમાં સામેવાળાની સારી વાત કરી અને અંતમાં પણ છે પરંતુ શબ્દ લગાડીને ગોળને ગોબર કરી નાખવાની આદત પરપરિવાદકોમાં રહેલી હોવાથી તે બિચારાઓને ખબર પણ પડતી નથી કે મારા બોલવાથી કુટુંબમા, સમાજમાં કે સંઘમાં વિવાહની વરસી થઈ રહી હોય છે. (२) परपरिवादः प्रभूतजन समक्ष परदोष विकत्यनम् । (પ્રજ્ઞા. ૪૩૮) પાણીની ડેલમા તેલનું એક બુંદ પણ સમગ્ર પાણીને તેલીયુ કરી નાખે છે તેમ આ પ્રસ્તુત પર પરિવાદ નામને દોષ વ્યક્તિ માત્રને વિક્ષુબ્ધ કરવાને માટે સમર્થ હોય છે. જેના કારણે છેવટે પિતાની માવડીને માટે પણ બે ખરાબ શબ્દો બોલ્યા વિના તેમની જીભની અણજ મટતી નથી. રામલાલ છગનલાલને કહ્યું કે અલ્યા! તારી મા બહુ જ ધાર્મિક છે, સામાયિકસામાયિક અને સામાયિક કરતી જ રહે છે. ત્યારે છગનભાઈ કહે છે. હા, તારી વાત તો સાચી ! મારી મા જેવી મા કેઈને પણ મળવાની નથી. આ રીતે બીજાની સામે માવઠીના બધાય Page #657 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુઃ ઉદ્દેશક-૨ પુ૯૯ ગુણા ગાયા પછી કહેશે કે મારી માવડીમાં બધુંય સારૂં છે, પણ ઘરમાં કંકાસની આદત તેની મટતી નથી.... આ પ્રમાણે પરપદિવાદના દોષે દૂધપાકમાં ખટાશ નાખવા જેવું કરી નાખશે માટે આ પાપ છે. (૧૮) ર૬-બરફ-વિવેગેરૂં વા–રતિ-અત્તિના ત્યાગને ધર્મ કહ્યો છે, જ્યારે રતિ અને અરતિ સ્વયં પાપ જ છે કેમ કે તેના માલિકની વેશ્યાઓને સ્થિર ન રાખવામાં આ દોષ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે. માટે કહેવાયુ છે કે.... રતિ: વિષયેવુ મોનીથોવયાર્ ચિત્તમિરતિઃ (ભગ ૮૦) સ્ટેજ પર જૂદા જૂદા રૂપ, વેષ અને ભાષા આદિને ધાણ કરતા નટની જેમ માહનીય કર્માંનાં ઉદયમાં માનવનું મન એય પદાર્થ પર સ્થિર રહેતું નથી, માટે જ પાંચ મિનિટ પહેલા જે પદાર્થ ગમતે હતા તે ખીજી ક્ષણે ગમતા નથી. આજે આની સાથે આનન્દથી રહ્યા, હસ્યા, ખેલ્યા અને ખાધા પીધા પણ ખીજા દિવસે તેજ વ્યક્તિ સાથે લડ્યા, અગડ્યાં આજે ખાવામા અડદ’ની દાળ ગમી અને બીજા દિવસે તે દાળ માટે જીભાજોડી કરી ઘરમાં ફ્લેશ ઉસે કર્યાં, ઇત્યાદિ પ્રસ ગેામાં કઠપૂતળીની જેમ આપણને, આપણી બુદ્ધિને ભમાવનાર, નચાવનાર મેહકમ સિવાય બીજી એકેય તત્ત્વ નથી. આ કમ થી ઉત્પન્ન થયેલી રતિ અતિ નામની જોગમાયાના પાપે સાધકની લેશ્યાઆ કેવી રીતે સ્થિર રહેવા પામશે ? અને તે વિના સાધકના કેવા હાલ અને તમાશા થશે ? તે મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મ.ના જ્ઞાનસારનુ ધૈર્યાંષ્ટકને ભણ્યા અને મનન કર્યાં પછી જ કંઇક જ્ઞાન સજ્ઞાની પ્રાપ્તિ સુલભ બને છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગૃહ ભા. 3 (૧૯) માયામોસ વિવેગેર્ડ વા–માયા મૃષાવાદ, અઢાર પાપસ્થાનકમાં સત્તરમું પાપ છે, જેમાં માયા પાપ અને મૃષાવાદ પાપ, આ બંને પાપેાનું મિશ્રણ હેાવાથી ભલભલા સાધકને માટે પણ માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કષ્ટસાધ્ય અને છે, કેમકે : ૬૦૦ ( १ ) माया, मृषा वेषांतर करणतो लोक वि प्रतारणम् ( જ્ઞાતા ૭૫) ( २ ) वेषान्तर भाषान्तर करणेन यत्परवञ्चन તત્ માયા મૃષા (ભગ ૮૦) બીજાઓને ઢગવાને માટે વેષ પલટો, ભાષા પલટે કે પક્ષ પલટો કરાવવામાં હુશિયાર બનાવનાર આ પાપ છે. પૂ ભવના વૈરનાં કારણે નાગરાજ અવસર આવ્યે પેાતાના શિકારને *ખ માર્યા વિના રહેતા નથી, તેવી રીતે માયા મૃષાવાદના ખેલાડીએ પણ પેાતાના શિકારને કઇ રીતે સ્વાધીન કરવા તેના દાવપેચમા રચ્યાપચ્યા જ હોય છે. રાવણુરાજાનુ પાપ ભરેલું મન જ્યારે સીતાજીને કબજે કરવામા ચક્કર મારી રહ્યું હતું ત્યારે ભાષા અને વેષમાં પરિવર્તન કરી દડકારણ્યમાં સાધુ મહારાજના વેષે એકાકની સીતાજી પાસે આવે છે તે આ પ્રમાણે : डिम् डिम् डिम् डिम् डिडिम् डिम् डिमिति डमरु वाध्यन् सूक्ष्मनाद ! वम् वम् वम् वम् ववम् वम् प्रबलगलवल तालमालम्व्य तुभ्यम् ! कर्पूरा क्लुप्त भस्माञ्चित सकलतनूसद्रमुद्रासमुद्रो । मायायोगी दशास्यो रघुरमणपुरप्राङ्गणे प्रादुरासीत् ॥ Page #659 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૬૦૧ અને માયામૃષાવાદને પરમ ભક્ત બનેલે રાવણ સીતાજીને ઉપાડી ગયે. પરિણામે સંસારમાં રામાયણની રચના થઈ અને હજારો-લાખે તથા કડે માનવે માર્યા ગયા જેમની વિધવા બનેલી સ્ત્રીઓ અને પુત્ર વિહાણ માવડીઓના ગરમાગરમ અશ્રુબિંદુઓ ભારતની ભૂમિનાં નસીબમાં રહ્યા. (૩) માયા પૃgવાર (ઓપ. ૭૯). માયા-કપટ-છલ–ધૂર્તતા–પરવચના–દાંભિક્તા અને શરારત પૂર્વક જૂઠ બોલવું તેને માયા મૃષાવાદ કહેવાય છે. આવા ભાગ્યશાલિએના ટાંટીયા નરક તરફ હોય છે અને જીભ ઉપર મોક્ષની વાત હોય છે માટે કહેવાયું છે કે “મારે કહેવું છે કઈ, મારે કરવું છે કઈ, એમ કરી ભવજલ તરે છે ભાઈ !” | (૨૦) fમ છor faar –મિથ્યાદર્શન, મિથ્યાત્વ, મિથ્યાષ્ટિને ત્યાગ કર ધર્મ છે, કેમકે ભયકર અંધકારમાં માણસ જેમ અથડાય છે તેમ આત્મા પણ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ગોથા ખાતે અથડાઈ રહ્યો છે. જેની વિગતો બીજા ભાગમાં જોઈ લેવી. ધર્માસ્તિકાયના પર્યાના વર્ણનમાં આવેલા અઢારે પાપ સ્થાનકેને વિસ્તારથી જોયા પછી હવે આગળ ચાલીએ. (૨૧) રૂરિયાતfમફવા –ઈસમિતિ ધર્મ છે. સમ્યક પ્રકારે એટલે કેઈપણ જીવની વિરાધના કર્યા વિના ગમનઆગમન કરવું તે ઈસમિતિ છે. પહેલા પ્રાણાતિપાત કહેવાઈ ગયું છે જે ઘણુ જીવોની તથા તેમના પ્રાણાની હત્યા કરાવનાર હેઈને પ્રત્યેક જીવને હત્યાના પાપમાથી બચવાની ભાવના રાખે છે, પરંતુ ગતભવના કરેલા પાપના તથા અન્યાન્ય છે સાથે કરેલા-કરાયેલા અને અનુદેલા Page #660 -------------------------------------------------------------------------- ________________ ६०२ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ વૈરવિરોધના કારણે જે સંસ્કાર પડ્યા હોય છે તેનાં કારણે ચાલવામાં, ખાવામાં, પીવામાં, સૂવા ઉઠવા-બેસવામાં ખ્યાલ રાખી શકાતું ન હોવાના કારણે જીવહત્યા કરવાની ભાવના ન હોવા છતાં પણ તેનાથી જીવહત્યા થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તે માટે અરિહ તદેવના શાસને જીવ માત્રને પાપમાંથી બચાવવાને માટે ઈર્યાસમિતિની રોજના કરી છે. “ઈ” એટલે ગમન જેને કર્યા વિના જીવ માત્રને ચાલી શકે તેમ નથી, માટે “સમિતિ” અર્થાત્ ચાલવુ પડે, બેસવું પડે, સૂવું પડે કે ખાવું-પીવું પડે તે બધી આવશ્યક ક્રિયાઓને ઉપગપૂર્વક કરે. મારા ચાલવાથી પણ કે જીવની હત્યા ન થાય તે પ્રમાણે આ ઉપગ કરીને પછીથી પગ મૂકે તે જીવવિરાધનાથી બચી શકાય છે. માટે ઇસમિતિ ધર્મ છે. ધર્મની આવશ્યકતા મુનિ તથા ગૃહસ્થને એકસમાન રહી છે, માટે જેમાં એક પૈસાની પણ આવશ્યકતા પડતી નથી, પરસે પાડવું પડતું નથી, તે ઈર્યાસમિતિ એટલે ઉપગપૂર્વક ચાલવું આદિ ધર્મ શા માટે ન આચર? જેમાં ચર્ચાની આવશ્યકતા નથી. વિતંડાવાદની કે તર્કવાદની પણ જરૂરત નથી, કેમકે સૌથી નિરાળે અને પવિત્રમાં પવિત્ર આ ધર્મ છે. સાધુ મુનિરાજે તે દિવસ કે રાતમાં ઈસમિતિપૂર્વક જ ચાલે છે અને વિવેક સમ્પન્ન, અહિંસાપ્રેમી ગૃહસ્થ પણ ઉપગપૂર્વક ચાલવાનો પ્રયત્ન કરે છે. યદ્યપિ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે આરંભ અને પરિગ્રહ કરવા પડશે તે પણ નિરર્થક જીવહત્યા ન થવા પામે અથવા ઉપગપૂર્વક ચાલતા યદિ અમુક જીવ બચી જતા હોય તે ગૃદુસ્થને પણ ઇર્યાસમિતિપૂર્વક ચાલવામાં હાનિ નથી પણ ફાયદો જ છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૬૦૩ (૨૨) માવાસમિર્ વા ઋણાનુબ ધના કારણે ખેલવુ પડે છે, માટે ભાષાના ઉપયાગ નિર્દોષ રીતે કરવા માટે ભાષાસમિતિ ધર્મ છે, આ ધર્મની આરાધનાથી જાઢ ખેલવાની, વધારે ખેલવાની, હાસ્ય-મશ્કરી કરવાની તથા ક્રોધ કષાય કરવાની આદતા ઉપર મર્યાદા આવશે તેથી સાધુ કે ગૃહસ્થ બન્ને માટે ઉપાદેય ધમ ભાષા સમિતિના છે. ', (૨૩) સના સમિતૢ વ-ભાજન પાનમાં જ્યાં સુધી મને ત્યાં સુધી નિર્દેષિતા આવે તે માટે એષણા સમિતિ છે. જે ધર્મ છે અને ધાર્મિકતા ઉત્પન્ન કરવા માટે ઉપાદેય ટ્રેનિંગ છે. (૨૪) આયાળ મટમત નિયલેવળ સમિર્ક વા–સાયથી લઇને વસ્ત્ર, પાત્ર, વાસણ કે કોઈ પણ પદાર્થીને એક સ્થાનથી લઈ ખીજે મૂકવામા સમ્યક્ પ્રકારે એટલે નાનામાં નાના જીવને પણુ હનન, મારણ, આક્રમણ, તાડન ન થવા પામે તે માટે આ ધમ છે. (૨૫) ૨૨ાર પાસવલેજી મેઘાળ રાવળા સમિર્ફ ડવા–એટલે શરીરમાંથી બહાર આવતા મળ, મૂત્ર, કમ્, નાકના મેલ, ફેકવાનુ પાણી, લેહી, પરૂ કે કાચ, લેાખંડ આદિ પદાર્થને તેવી રીતે ફેંકવા ( પરઠવા) જેથી તે પદાર્થા ફેકતા પણ જીવજંતુ મરવા ન પામે. ઉપર પ્રમાણેની પાંચ સમિતિની આરાધના કરવી તે ધર્મ છે, ધર્મ ને ઉત્પન્ન કરાવનારી છે, માટે સૌ કોઇને ગ્રાહ્ય છે. દિ (૨૬) મનવુતી વ-મનને વાંદરાની ઉપમા હેાવાથી તમારૂ' મન અતિગૃહીત હશે તે દેખતાં દેખતાં તમને સાતમી નરક સુધી પણ લઈ જશે. માટે તેને કંટ્રોલ કરવા Page #662 -------------------------------------------------------------------------- ________________ ६०४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રેયસ્કર છે. યદ્યપિ સંસારભરના બધાય કાર્યો કરતા મનને સંયમિત કરવાનું કામ અતિ કઠણ છે, તે પણ તે માટે ધીમે ધીમે અભ્યાસ કરતા રહીયે તે એક દિવસે આત્માની જીત થશે અને મનજીભાઈને પિતાને બધાય શસ્ત્રો નીચે મૂક્યા વિના ચાલવાનું નથી. - મનને ગમન કરવા માટે બે માર્ગ છે. એક છે પાપનો માર્ગ અને બીજો પુણ્યને માર્ગ છે. આ બંને માર્ગોમાથી તમારે નિર્ણય કરવાનું રહેશે કે મારે મારા મનને કયા રસ્તે લઈ જવું. જીવનના પ્રારંભમાં જ યદિ નિર્ણય કરવામાં ભૂલ કરી લીધી તે પછીથી મન તમારા હાથમાં આવવા માટે એટલા બધા તોફાન કરશે કે તમે ક્યાંયના પણ રહેશે નહિ. માટે ટૂંકી આ માનવ જીન્દગીમાં પણ નિરર્થક પાપોમાંથી બચીએ તે માટે સદાચાર માર્ગ, સન્માર્ગ તથા પુણ્યના મા જ પ્રયાણ કરવું કલ્યાણકારી છે. અન્યથા મનજીભાઈને માટે પાપમાર્ગ ઉઘાડે જ છે. (૨૭) વયજુતી રૂવા-પાંચે ઈન્દ્રિમાં જીભ ઈન્દ્રિય વધારે ખતરનાક હોવાથી તેના પર સખત કંટ્રોલ કરે તે વચનગુપ્તિ ધર્મ છે. (૨૮) વાયતી રૂવા–અને શરીરને, જે બધાય પાપે તું મૂળ સ્થાન છે, આધેય છે તેને જેમ બને તેમ સર્વથા ગુપ્ત રાખવુ તે કાયપ્તિ ધર્મ છે. આ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠને પ્રવચન માતા તરીકે કહી છે, જે યથાર્થ છે. માતાના અભાવમાં જેમ પુત્રની પ્રાપ્તિ નથી તેમ અષ્ટ પ્રવચન માતાની આરાધના અને હાલના કર્યા વિના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ નથી. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨ “ઘાટ્ટર્ષ : ” આ વ્યુત્પત્તિને ચરિત્રાર્થ કરતે ધર્મ અષ્ટ પ્રવચન માતાની આરાધના સિવાય બીજો એકેય નથી. અધમસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે? જવાબમાં ભગવતે કહ્યું કે “અનેક શબ્દ છે.” તે આ પ્રમાણે અધર્મ–અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ યાવત મિથ્યાત્વશલ્ય, અષ્ટ પ્રવચન માતાને અભાવ આદિ અધર્મા સ્તિકાયના વાચક છે. ઉપરના સૂત્રમાં પ્રાણાતિપાદિને વિરમણ ધર્મ બતાવવામાં આવ્યા છે, જ્યારે આ સૂત્રમાં અઢારે પાપને ત્યાગ ન કરે તે અધર્મ છે. અષ્ટ પ્રવચન માતાનું પાલન જ ધર્મ છે, જ્યારે તેનું વિરાધન એકાંતે પાપ છે. આ પ્રમાણે ક્રોધાદિ પણ પાપ છે, જે પાપનું સેવન જીવમાત્રને દુર્ગતિ તરફ લઈ જનાર છે ત્યારે તેમને ત્યાગ જ માણસ જાતને ઉદ્ધાર કરે છે. માટે બધાય ધર્મોની (ધર્મ સબંધી) વ્યાખ્યાઓ એક જ રહી છે કે દુર્ગતિથી બચાવે તે ધર્મ છે. સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અપાવે તે ધર્મ છે, પરંતુ તેની સાર્થકતા ત્યારે જ થશે કે માનવ માત્ર પાપને ત્યાગ કરવાની ટ્રેનિંગ પિતાના જીવનમાં સૌથી પહેલાં ચાલુ કરે. જેમ જેમ તેના પાપના દ્વાર બંધ થતા જશે તેમ તેમ તેને આત્મા અહિંસક, સત્યવાદી, સદાચારી અને ભૌતિકવાદને ત્યાગી બનવા પામશે, જે સદ્ગતિદાયક અને છેવટે મોક્ષમાર્ગ તરફ આગળ વધવાનું કારણ બનશે. ” Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આકાશાસ્તિકાયના પર્યાયે કેટલા ? ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અનેક પર્યાને ધરાવનાર આકાશાસ્તિકાય અસંખેય પ્રદેશાત્મક, બધાય દ્રવ્યને આધાર છે. હવે તેના પર્યાની વ્યુત્પતિ તથા નિયુક્તિપૂર્વકની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. (૧) આકાશ :-જયાં પ્રત્યેક દ્રવ્ય પિતાપિતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. (૨) ગગન –સૂક્ષ્મ દ્રવ્યના ગમનના વિષયભૂત હોવાથી ગગન છે. (૩) નભ –જેને છસ્થ કેઈ કાળે દૃષ્ટિ ગોચર કરતું નથી. (૪) સમ :-નીચા અને ઉચાપણાથી રહિત છે. (૫) વિષમ -છાને માટે દુર્ગમ હોય છે (૬) ખહ :-પ્રલય કાળે પણ વિદ્યમાન રહેતું હોય છે. (૭) વિહ-જીને બધાય કાર્યો કરવાનું સ્થાન છે. (૮) વીચિ –જુદા જુદા સ્વભાવના દ્રવ્યને ધારણ કરે છે. () વિવર-ઢાંકણુ કરનાર કેઈ ન હોવાથી એટલે કે આકાશને આચ્છાદિત કરનાર કેઈ નથી (૧૦) અંબર :- માવડી જેમ પિતાના પુત્રને જળ આપે છે તેમ આકાશ પણ જળને ધારણ કરે છે. (૧૧) અ બરસ આનાથી જળરૂપી રસ ઉત્પન્ન થાય છે (૧૨) છિદ્ર –પિલાણવાળું છે કેમ કે સ્વયં પોલું હોવાથી સૌને અવકાશ આપે છે. લખડના ગળામાં રહેલું Page #665 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ આકાશ પિલું હોવાથી જ તેના અણુઅણુમાં અગ્નિને પ્રવેશ સુલભ બને છે. (૧૩) ઝુજિર શોષણ ક્રિયામાં સહાયક છે. (૧૪) માર્ગ –બીજી ગતિમાં જનારા જીવને તે માર્ગ આપ નાર છે એટલે કે બીજા ભવે જતાં જીવનું ગમન આકાશ પ્રદેશની પંકિત અનુસાર થાય છે. સારાંશ કે કઈ જીવને સમશ્રેણિ અને કેઈને વિશ્રેણી હોય છે. (૧૫) વિમુખ –આદિ વિનાને હોવાથી વિમુખ છે. (૧૬) અટ્ટ –જીવની ગમનાગમન ચેષ્ટા આકાશમાં થાય છે. (૧૭) ચેમ–આધેયભૂત પદાર્થોની વિશેષ પ્રકારે રક્ષા કરે વ્યમાત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવનું છે માટે તેની રક્ષા આકાશ કરે છે. (૧૮) ભજન –આધારભૂત છે. (૧૯) અંતરિક્ષ -વ્યાપક હોવાથી તેના મધ્યમાં સૌનાં દર્શન થાય છે કેમ કે બધા દ્રવ્યે આકાશની મધ્યમાં છે. (૨૦) શ્યામ –અમૂર્ત હોવાથી વદિ રહિત છે, તથાપિ જેવાવાળાને શ્યામ દેખાય છે. (૨૧) અવકાશ-અવકાશાંતર બીજું નામ છે. (૨૨) અગમ સર્વત્ર વ્યાપક હોવાથી પિતે ગમન વિનાને છે. (૨૩) સ્ફટિક –સ્વયં સ્વચ્છ છે. (૨૪) અનંતસમાપ્તિ વિનાનું છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ ६०८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જીવાસ્તિકાયના પર્યાયે કેટલા? ભગવતે કહ્યું કે આના અનેક પર્યા છે. અસ પેયપ્રદેશાત્મક હોવાથી જીવને જીવાસ્તિકાય કહેવાય છે. " नाण च दंसणं चेव चरित्त च तवो तही। वीरिय उबओगो अ एअ जीवस्स लक्खण ॥" જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ હોય તે જીવ છે. જીવ લક્ષ્ય છે અને જ્ઞાનાદિ લક્ષણો છે કેમ કે જીવને છોડીને જ્ઞાનાદિને રહેવાનું સ્થાન બીજે કયાંય નથી, હવે વિશેષ જ્ઞાન કરાવવાના ઈરાદાથી સૂત્રકાર પોતે જ જીવના પર્યાનું કથન કરે છે. (૧) જીવ-જે જીવે છે તે જીવ છે. પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણ વડે જીવતે રહે, શ્વાસે શ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે, શરીરની વૃદ્ધિ હાનિ થતી રહે તે ચૈતન્યવંત જીવ કહેવાય છે. એટલે કે તે તે ભવ પૂરતા પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે દશે પ્રાણ વડે ચેતનામય બચે રહે તે જીવ છે. આત્મા જીવે છે, કેમ કે તેની પાંચે ઈદ્રિયે, ત્રણે બળે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય કર્મ પિતપોતાનું કાર્ય કરી રહ્યા છે માટે આત્માને જીવ કહેવાય છે, અને જ્યાં સુધી તેનામાં ઓછા-વત્તે અંશે પણ ચેતના છે, દ્રવ્ય અને ભાવ પ્રાણે છે ત્યા સુધી તે ચેતન છે, અન્યથા અર્થાત પૃથ્વીથી લઈને દેવ સુધીના શરીરમાંથી ચેતના શક્તિની સમાપ્તિ થતાં તે મડદુ કહેવાય છે, જે જડ છે. (ર) પ્રાણ-શ્વાસે શ્વાસરૂપ પ્રાણને ધારણ કરેલા હોવાથી તેને પ્રાણ પણ કહેવાય છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ (૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડને ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થત હેવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે. (૪) સર્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વાં આવ્યું નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે. (૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાનો જીવ હેતે નથી. (૬) ચેત-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે. (૭) આત્મા–જ્ઞાનથી ય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે. (૯) ૨ ગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે. (૧૦) હિંડુક-ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનાર હાવાથી હિંડક કહેવાય છે. (૧૧) પુદ્ગલ–પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે. (૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) કર્તા-આઠે કર્મોને કારક હોય છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૪) વિક–ઉપાર્જિત કર્મોને નાશક હોવાથી. (૧૫) જગત-૮૪ લાખ જીવાનિમાં જેની ઉત્પત્તિ થઈ હોવાથી જગત કહેવાય છે. (૧૬) સ્વયંભૂ-પોતાની મેળે જ ઉત્પાતાદિ ક્રિયા કરે છે. (૧૭) અતરાત્મા–સમ્યગદર્શનવાળે હેવાથી શરીરને તથા આત્માને જુદો કરનાર છે. આ પ્રમાણે જીવના અનેક પર્યાયે જાણવા. પુદગલાસ્તિકાયના પર્યાયે કેટલા? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નીચે પ્રમાણે અનેક પર્યાથી પુદ્ગલાસ્તિકાય છે. જેમકે પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશિક સુધીના પર્યાયે જાણવા. જે શતકે ૨૦ને ઉદ્દેશ આજે પૂર્ણ. Page #669 -------------------------------------------------------------------------- ________________ 1 રાતક ર્૰ મું : ઉદ્દેશક-૩ આત્મિક સુખ એટલે શું ? મેઘના અવાજને સાંભળીને મયૂરનુ', પાણીથી ભરેલા તળાવને જોઈ તૃષાતુર માનવનુ, માવડીના અવાજને સાંભળીને બાળકનુ હૃદય માનદ વિભાર થયા વિના રહેતું નથી, તે પ્રમાણે અનત સંસારમાં અનંતવાર કરાજાના પેટ ભરીને માર ખાધા પછી, વિરહ વેદના ભગવ્યા પછી શગ -શેકસંતાપ-આધિ-વ્યાધિમાં તરફડયા પછી, કોઇક સમયે જીવાત્માને આવા વિચાર જરૂર આવે છે કે ઘણાએ માટે સારૂ કરવા છતાં પણ મારે માર કેમ ખાવા પડે છે? પુત્ર પરિવાર માટે બધુય કરી ચૂકયો છું, છતાં સંસારમાં કોઈ કાર્ટનુ કેમ થતુ નથી ? ત્યારે શું અત્યાર સુધી હુ જે માનતા હતેા તે સાચુ છે કે સત્ય તત્ત્વ ખીન્નુ કંઇ જુદુ જ છે? મારૂ માનેલું દિ સાચુ હાય ! આધિ વ્યાધિ અને વિયેાગાદિ ૬.ખે। મને શા માટે ભાગવવા પડે છે? તેથી મારૂ માનેલ' સાચુ' નથી પણ સંસારમાં સુખી થવા માટે સત્યતત્ત્વ કઇંક જુદું જ લાગે છે આવા વિચાર આવતાં જ ભૂખ્યો માણસ જેમ ભેાજનને, તરસ્યા માણસ પાણીને અને ઠંડીથી થ્રુજતા માણસ વસ્ત્રને શેાધે છે, તેમ તે ભાગ્યશાળી પણ સત્યતત્વને ગેાતવાને માટે કમર કસીને તૈયાર થશે, ત્યાર પછી પચમહાવ્રતધારી, સંસારના જીવમાત્રના પરમમિત્ર, યાના સાગર, અપરાધીએના અપરાધને માફ કરનારા મુનિરાજોના ચરણમાં આવીને સત્યતત્ત્વ મેળવવાને માટે નગ્નાતિનમ્ર અનીને તેમનાં ચરણાની સેવા કરશે. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનમાં જ્ઞાનતત્વ રહેલું હોવા છતાં એકમાં સત્યજ્ઞાન છે અને બીજા માં મિથ્યા ન છે માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન રહેલું હોય છે ત્યાં સુધી તેને આત્મા શક્તિ સંપન્ન બની શક્તો નથી, કેમકે આત્માને માટે સમ્યગૂજ્ઞાન જ જબરદસ્ત શકિન છે, જેનાં કારણે અનાદિકાળના કર્મોના કુસંસ્કારને ત્યાગે છે અને સારા સંસ્કારમાં પ્રવેશ કરે છે. જે અનાદિકાળમા આવુ બન્યુ નથી. મિથ્યાજ્ઞાનમાં આત્માની શક્તિઓ અવળે રસ્તે ગયેલી હોવાથી પાપ, પાપના માર્ગે જાણવા છતાં પણ ત્યાગી શકતું નથી કસાઈખાને હજારો લાખ મૂક પ્રાણુઓ ઉપર કસાઈ કર્મ કરનાર કસાઈનું આંતરમન કોઈક સમયે જરૂર કબૂલ કરે છે કે આ હું પાપકર્મ કરી રહ્યો છું, શરાબપાન કરનારે પણ “હુ શરાબ પીવું છું” આવું બોલતા પણ શરમાય છે. ગણિકા પણ સમજે છે કે અમારા પાપદયના કારણે દુરાચારમય જીવન મળ્યું, તેવા માતપિતા અને શિક્ષકે મળ્યા જેના પાપે અમને નિંદનીય કર્મ કરવા પડે છે. આ પાપ કર્મને પણ ગણિકા પિતાના મેઢે કહી શકતી નથી. ઈત્યાદિક પ્રસંગમાં મિથ્યાજ્ઞાનને જોર વધારે હેવાના કારણે સમજદારી હોવા છતાં પણ પાપો ત્યાગવા માટે તેઓ સમર્થ બનતા નથી. સારાશ કે આવા માનવે પૂર્વના પાપકર્મોનો ભારો લઈને મનુષ્યાવતારમાં આવે છે અને ફરીથી દુબુદ્ધિવશ થઈને પાપ કરે છે, પરિણામે ભયંકરમાં ભયંકર પાપકર્મોને કરી નરકાવતાર મેળવવાની ચેગ્યતા ધારણ કરવાની ફરજ પડે છે. જ્યારે ભાગ્યશાળી આત્માઓ પ્રારંભમાં થોડું કષ્ટ ભોગવીને પણ સત્યજ્ઞાનનો પ્રકાશ પામતાં જ પાપને છોડવા માટે પ્રયત્ન કરે છે. તેઓ સમજતા હોય છે કે જન્મવું અને મરવું Page #671 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું · ઉદ્દેશક-૩ ૬૧૩ પ્રાકૃતિક ધર્મો હોવાથી સ થા અનિવાય છે. એટલે કે જન્મ લીધેલાને મરવાનુ સથા અનિવાય છે, એમ સમજી પેાતાના આત્માને દઢ કરીને બધા પાપા, પાપાના સંસ્કારે, તથા તે સસ્કારેની માયાને એક સાથે લાત મારી હમેશાને માટે સીધા રસ્તે પવિત્ર માગે આવી જાય છે. જીવનમાં જ્યારે સમ્યગજ્ઞાન હેતુ નથી ત્યારે આત્માની શક્તિએ એટલી બધી દબાયેલી હાય છે જેનાં કારણે પાપાની સજા ભોગવે છે, સત્ર અપમાનિત થાય છે, પેાલીસેાનાં ડંડા ખાય છે. ભરબઝારમાં કાળા મેઢા થાય છે, તેા પણ તેએ પાપકર્મોને ઓળખી પણ શકતા નથી તેા પછી ત્યાગી દેવાની વાત જ કયા રહી ? આ પ્રમાણે ઉપરના અને તાંશેમાં સત્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાં કેટલી તાકાત રહેલી છે તે સાફ સાફ દેખાઈ રહી છે. ઘણીવાર આવું પણ જોવામાં આવે છે કે ' સંસારની માયા મળી ન હેાય, મળેલીને ભોગવવામા અંતરાયે નડ્યા હાય કે નડતા હાય અથવા ભેાગવવાને માટે ભેાક્તામાં શક્તિ જ ન હેાય તે સાઁભવ છે કે, ભાડુતી વૈરાગ્યવ ત ખનીને ઉપરના મનથી માયાને છેડી પણ દે છે, પરન્તુ આંતર જીવનમા સમ્યગ્રજ્ઞાનની પકડ જોરદાર નહાવાના કારણે બાહ્યદ્રષ્ટિએ છેડી દીધેલા પાપાને ત્યાગવા માટે આભ્યતર મનની તૈયારી હાતી નથી, ફળ સ્વરૂપે તેની ભાગૈષણા, વિતૈષણા અને લે કૈષણા જીવતી ડાકણ બનીને પણ વૈરાગીને સંતાપ્યા વિના રહેતી નથી આવી સ્થિતિમા ઢિ વૈરાગી પાસે ગુરુકુળવાસ થેાડા પણ ન રહ્યો અને સ્વાધ્યાય મળ પણ ન રહ્યો તે હતેાભ્રષ્ટ, તતાભ્રષ્ટ થયેલે તે સાધક સાચા સાધક બની શકતા નથી. Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરમાં શક્તિ હશે તે આત્મામાં પણ શક્તિ આવશે તેમ સમજીને આત્માને ખ્યાલ રાખ્યા વિના શરીરના પોષણમાં જીન્દગી પસાર કયે છતે પણ તેને આત્મા કેઈ કાળે શક્ત બની શક્યો નથી. કેમકે પાયાની ખોટ જીન્દગીના છેલ્લા શ્વાસે પણ નડ્યા વિના રહેતી નથી. આત્માથી શક્તિ હીન બનેલા કે આત્મજ્ઞાન જેમને પ્રાપ્ત થયું નથી તેવા આત્માઓને આટલું પણ સત્યજ્ઞાન હેતું નથી કે શરીર અને આત્મા જૂદા–સર્વથા જૂદા હેવાથી ગમે તેટલા કેશરીયા દૂધ કે માલ મિષ્ટાન્નથી પોષાયેલા શરીરથી આત્મામાં શક્તિ કેવી રીતે આવવાની હતી? આ પ્રમાણે અજ્ઞાનના કારણે આખી જ દગી શરીરને પિષવા છતાં પણ આત્માને સમ્યગજ્ઞાનથી પરિપુષ્ટ કરી શકતા નથી, ત્યારે ભાગ્યમાં ભેગષણાદિ જ શેષ રહે તેમાં શું આશ્ચર્ય ? આનાથી વિપરીત આપણે જાણીએ છીએ કે સત્યજ્ઞાનના સદુભાવમાં આયંબીલ તપશ્ચર્યા દ્વારા લખા-સુકા ભેજન કરનારા, એકાસણુ દ્વારા એક જ ટાઈમ ખાનારા અને ઉપવાસાદિ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરનારાઓને આત્મા દિનપ્રતિદિન પવિત્ર બનતું જાય છે, જેનાથી પિતાના સંયમ કાળમા એકેય પાપ સેવવાની કે ભગવાઈ ગયેલા પાપને યાદ કરવાની ઇચ્છા તેમને મુદલ હોતી નથી તેથી જૈન સૂત્રકારોએ કહ્યું કે “સત્યજ્ઞાન જ આત્માની શક્તિ છે.” ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં તેમની વાણી સાંભળવા માટે લાખ કરોડની સંખ્યામાં માનવ સમુદાય એકાગ્ર થઈને બેઠે છે, જેમાંથી કેટલાય જ્ઞાની છે, કેટલાયે જ્ઞાનેચ્છું છે, અને ખાસ કરીને આ વિષયમાં દેવાધિદેવ ભગવંત શું કહે છે તે જાણવાની તમન્નાવાળા છે. ભાવદયાના ભરેલા Page #673 -------------------------------------------------------------------------- ________________ ' શતક ૨૦ સુ' : ઉદ્દેશક-૩ ૭ અને જીવમાત્રને સત્યજ્ઞાનની પ્રભાવના કરવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળા ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભુ! નીચે લખેલા ભાવે આત્માથી અતિરિક્ત જડ પદાર્થીમાં શું નથી પરિણમતા ? સારાંશ કે આ ભાવેા જીવમાં જ રહે છે કે અજીવમાં રહેતા હશે ? ૧૫ જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ સંસારમાં ચેતન અને જડને છેડીને ખીજું એકેય તત્ત્વ નથી, કેમકે બંનેનું મિશ્રણ જ સંસાર છે, તેમ છતા પણ બંનેના ધર્માં સથા જુદા જ હાય છે. ચેતનના ધર્માં જડમાં હાતા નથી અને જડના ધર્માં ચેતનમા નથી હાતા. જીવમાં રહેલા ભાવાનુ વર્ણન ૧ થી ૧૮ પ્રાણાતિપાતાદિ પાપસ્થાનમ ( ૧૯) ઔત્ત્તતાતિકી બુદ્ધિ-સમય પર તાત્કાલિકી બુદ્ધિ (૨૦) જૈનયિકી બુદ્ધિ-વડીલેાના વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ ( ૨૧ ) કાર્મિંણીબુદ્ધિ-કાર્ય કરતાં કરતાં જે બુદ્ધિ થાય તે. (૨૨ ) પારિણામિકી–વયની પિરપક્વત્તાને લઈ થાય છે (૨૩) અવગ્રહ મતિજ્ઞાન–સામે દેખાતું કંઈક છે, અર્થાત ઢુંઢો નથી પણ માનવ છે. (૨૪) ઇહામતિજ્ઞાન-સામેના માણસ પજાખી હેાવા જોઇએ. ( ૨૫ ) અવાયમતિજ્ઞાન–બીજા જ્ઞાનનેા પરિહાર થવાથી સામેવાલે પ જાખી જ છે. (૨૬) ધારણામતિજ્ઞાન-મસ્તિષ્કમાં તે જ્ઞાનના સંસ્કાર પડે તે. ( ૨૭) ઉત્થાન-આત્માની વિદ્યમાનતામાં કાયાને વ્યાપાર, Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૮) કર્મ લેતૃત્વ પદ ધારક આત્માનો વ્યાપાર. (ર૯) બળ–તાથી પ્રેરિત થઈને શરીરમાં પ્રયત્ન વિશેષ થાય તે. (૩૦) વીર્ય–વસ્તુ પ્રાપ્તિ માટે આત્માને પરાક્રમ વિશેષ. (૩૧) પુરુષાકાર–પુરુષાર્થ વિશેષ. (૩૨) નારકત્વ—જેનાથી સાતે નરકની પ્રાપ્તિ થાય. (૩૩) દેવત્વ—જેનાથી દેવલેકની પ્રાપ્તિ થાય. (૩૪) પાંચ સ્થાવર-જે કર્મથી સ્થાવરત્વ પ્રાપ્ત થાય. (૩૫) વિકલેન્દ્રિયવં–જેનાથી બે, ત્રણ, ચાર ઈન્દ્રિયેની પ્રાપ્તિ થાય. (૩૬) જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ. (૩૭) કૃષ્ણાદિ છ લેશ્યાઓ. (૩૮) ત્રણે દષ્ટિ. (૩૯) ચારે દર્શન. (૪૦) મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન. (૪૧) ત્રણ અજ્ઞાન (૪૨) આહારાદિ ચાર સંજ્ઞા. (૪૩) ઔદારિકાદિ પાંચ શરીર, ત્રણ ગ, બે ઉપગ. ઉપર પ્રમાણેના તથા તેના જેવા બીજા ભાવે ચેતનમાં હોય છે, જડમાં હેતા નથી.. ચેતના શક્તિ જે મુદલ નથી તેવા જડ પદાર્થોમાં Page #675 -------------------------------------------------------------------------- ________________ તક ૨૦ મું : ઉદ્દેશક–૩ ૬૧૭ ઉપર્યુક્ત એકેય ભાવ હોઈ શકતું નથી. આ બધી વાતે દૈવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. બીજા દર્શનવાળા જે પુરુષ અને પ્રકૃતિને માને છે તેઓ આમ કહે છે કેપુરુષ સર્વથા નિર્દોષ, નિર્લેપ, અકર્તા અને કેવળ દ્રષ્ટા હેવાથી કંઈપણ કરતું નથી, જ્યારે સંસારની માયાના નાટકે જેમાં ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, પરણવાનું આદિની કિયાઓ રહેલી છે, તે બધી પ્રવૃતિ કરે છે જે સર્વથા જડ છે. પરંતુ ઉપરની માન્યતા તથ્ય પૂર્ણ એટલા માટે નથી કે પુરુષથી પ્રેરિત થયા વિના જડ પદાર્થ કંઈ પણ કરી શકતા નથી, ચેતના શક્તિ ગયા પછી મૃત શરીરને કંઈ પણ પ્રવૃત્તિ કરતાં કેઈએ જોયું છે ? શરીર અને આંખ-કાન-નાક-સ્પર્શ આદિ બધુંય પૂર્વવત્ હોવા છતાં પૂરો સંસાર એક અનુભવ કરી રહ્યો છે કે, જડ પ્રકૃતિ કેવળ સાધન છે જે પરતંત્ર હોય છે અને જીવાત્મા પોતે સ્વત ત્ર હોવાથી ક્રિયા માત્રને કર્તા છે. સાતે નારમાં ક્રિયા કરનાર આત્મા સર્વથા સ્વતંત્ર હોવાથી કર્તા છે, જેની પ્રેરણા વિના કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણાદિ સર્વથા નિષ્ક્રિય છે * બીજી વાત એ છે કે પ્રકૃતિને કર્તા માનીએ તે અઢારે પાપને પ્રકૃતિ કરે અને તેનાથી ઉપાર્જિત નરકાદિના દુઃખ (ફળ) પુરુષ આત્મા ભગવે તે શી રીતે બનવા પામશે ? અને કદાચ બને તે સસારની બધી વ્યવસ્થામાં ગોટાળા થયા વિના રહેશે નહીં, પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા સ સારના સંચાલનમાં કેઈએ પણ ગડબડ થએલી જોઈ નથી, જેવાતી નથી, અને જેવાશે પણ નહીં, આ કારણથી દિવ્ય જ્ઞાનના સ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આત્મા પોતે જ કિયાઓને કરે છે, ભગવે છે, સંસારમાં રખડે Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. 8 છે, અને સંસારના બધાય કર્મોને નિર્મૂળ કરી નિર્વાણપદ પણ આત્મા જ મેળવે છે. કીડા, મંડા, ગાય, કૂતરા, કાગડા અને માનવ આદિ ચેતનાવંત હોવાથી પોતાના જીવન-મરણ, સુખ કે દુઃખ આદિમાં સતર્ક રહે છે. રેલ ગાડીના પાટા પર કીડીઓ ફરતી હોય કે સર્ષ–ળીયા-કાનખજુરા આદિ ફરતા હોય અને તે જ સમયે, ગાડી આવવાને સમય થવાથી પાટા ધમધમ કરતા હોય ત્યારે તે જીવાત્માઓ કેઈને પૂછડ્યા વિના પણ ભયસંજ્ઞાથી પ્રેરિત થઈ પિતાની મેળે જ પ્રાણ બચાવવા માટે પાટા ઉપરથી નીચે ઉતરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે રેલગાડીનું એન્જિન ચાહે લાખ મણ વજનને લઈ જતું હોય તે પણ સર્વથા જડ હેવાથી આગળના પાટા ઉખડી ગયા છે, જોખમ છે, છતાં બિચારા એન્જિનને કંઈ પણ ખબર પડતી નથી, કેમકે જડ હોવાથી તેને જ્ઞાન–અજ્ઞાન ઉપગ કે સંજ્ઞા આદિ કંઈ પણ છે જ નહીં, જેથી પોતાનો નિર્ણય પિતે કરી શકે. માટે જડ પદાર્થ માત્ર પુરુષ પ્રેરિત થઈને જ ગતિવંત બને છે. આ કારણે એ જિનમાં સ્વાભાવિકી ગતિ નથી પણ પ્રોગિકી. ગતિ છે, અને પ્રયાગ કરીને ચલાવનાર ડ્રાઈવર માનવ હોવાથી ચેતનવંત છે. પ્રશ્નને સારાશ આ છે કે જીવાત્માને પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ છે. અજીવને પુણ્ય પાપાદિ નથી, તે પછી પૌગલિક પદાર્થોથી બીજા જીવનું ઉપદ્રવણ, તાડન, તર્જન, મારણ, પીડન, હનન, બંધન અને છેવટે પ્રાણ વિજન પણ થાય છે, યદ્યપિ પુગલના પ્રવેગ કરનારને તે જીવ હિંસા છે જ પરતુ જે પત્થરથી, લોખંડના ટૂકડાથી કે બીજા કોઈ પણ Page #677 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુંઃ ઉદેશક-૩ ૬૧૯ શર વડે જેનું નુકશાન થયું છે, માન્યું કે અત્યારે જડ હોવાથી તે પુદ્ગલે જીવહિંસાના માલિક બનતા નથી, તે પણ તે પત્થર, ભૂતકાળમાં ગમે તે જીવને શેષ રહેલે પગલ હેવાથી અત્યારે તે જીવ ચાહે ગમે તે અવતારમાં હશે તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી આ પ્રમાણે બીજા પુદ્ગલે ચાહે તે બંદુક, તલવાર, રીકવર, બેમ, ધારી, કુહાડે, લાકડે, ડે, ચપુ, દાતરડે, દોરી, દોરડું કે ચરવળ, તથા દંડાસન પણ હોય છે એ પુદ્ગલે જેના શેષ રહ્યા હશે તેના માલિકને ચાહે તે વ્રતધારી હોય, મુનિ હેય, પ્રતિમા ધારી હોય, મંદિરના ગભારામાં પરમાત્મા સામે ઉભે હોય તે પણ તે ભાગ્યશાળીને પાપની અસર થયા વિના રહેવાની નથી, અર્થાત્ તેને પણ પાપ લાગશે જ. ગતભવમાં કે બીજા કોઈ ભવમાં શ્રીમંતાઈને સિરાવ્યા વિના મૃત્યુ પામેલે જીવઅત્યારે ગમે ત્યાં હશે તે એ તે ભવની શેષ રહેલી શ્રીમંતાઈ દ્વારા સેવાતા પાપને ભાર તેને પણ લાગે છે. અનત ભવાની પોતાની સ્ત્રીઓ જેનો ત્યાગ જ્ઞાનવૈરાગ્યપૂર્વક કર્યો નથી માટે તે સ્ત્રીઓને આમાં ગમે ત્યાં રહીને પાપ કરશે તેને ભાગ સ્ત્રીનો ત્યાગ ન કરનારને પણ લાગે છે. અનંત સંસારની અનંત માયામાં એ જ વૈચિત્ર્ય છે કે જીવાત્માના માથા પર અનંતભવેન કરેલા પાપ અને શેષ રહેલા તે તે પુદગલે અ યારે જેવા જેવા પાપ કરતા હશે તે બધાય પાપથી જીવ લેપાયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં આત્મકલ્યાણ કેટલું મોંઘુ છે? અને કેટલું સોંઘુ છે? તથી જ પૂજાની ઢાલમા વીરવિજયજી મહારાજે લલકાર્યું છે; તુમ આગમ આરિએ જેવતા રે લેલ. દૂર દિઠું છે શિવપુર શહેર રે.” મને સંસાર. Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આંખ બંધ કરીને મંદિરમાં બેઠા હોઈએ કે કાર્યોત્સર્ગમાં બેઠા કે ઉભા હોઈએ, ત્યારે જે જે ઔદાયિક, વૈકારિક, વૈભાવિક કે તામસિક ભાવે આપણને સતાવીને ધ્યાન તેડાવતા હેય, ત્યારે તેના પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન માત્રા આપણે મૂકીએ તે જણાઈ આવશે કે આ ચાલુ ભવની માયા કરતાં પણ ભૂતકાળના ભવની ભગવાયેલી માયા કેટલી જબરદસ્ત તાકાતવાળી હોય છે? કયા ભવની કઈ વાત, પુગલ, સ્ત્રી, બાળક, દ્વેષી, રાગી વગેરે આપણી સામે કેવા રૂપે, કયાંથી આવીને ચડે છે, જેનાં કારણે વીતરાગના મંદિરેમાં, પૌષધવ્રતમાં, કે કાત્સર્ગમાં પણ આપણે રાગી અને દ્વેષી બનીને લીધેલા વ્રતને, પ્રતિજ્ઞાને તેડી નાખવા તૈયાર થઈએ છીએ અથવા તેડી પણ દઈએ છીએ. આ ભવમાં માંડેલી ગૃહસ્થાશ્રમીમાં વ્રતધારી બનીને અને ખાસ કરીને “સ્વસ્ત્રી સંતેષની મર્યાદાને કરી લીધા પછી પણ જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક સ્થાનમાં બીજી કઈ મદમાતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તે સ્ત્રીનું શરીર પુગલ આ ભવમાં આપણું વિલાસમાં નથી આવવાનું છતાં પણ આપણું રમે રેમમાં ચંચલતા કયાંથી આવી? તે યદિ પૂર્વભવની રાગ સંબંધવાળી હશે? તે તેને પક્ષપાત કરવાની અને દ્વેષ સંબંધવાળી હશે? તે તેને તિરસ્કારવાની વૃતિ અને પ્રવૃતિ કયાંથી અને કેવી રીતે થઈ ? મન-વચન અને કાયાના પાપનો ત્યાગ કર્યા પછી અને ચૌરાસી આશાતનાનો ખ્યાલ બરાબર છે તે દેરાસરમાં આવ્યા પછી અમુક પ્રસંગના કારણે આપણે રાગદ્વેષમાં તણાઈ જઈએ છીએ, તે સમયે શેડો વિચાર કરીએ તે જણાઈ આવશે કે Page #679 -------------------------------------------------------------------------- ________________ જ છે. માન્યું કે તમને મારા કઈ અને વ્યક્તિ બને છે. સામાનથી બ્રણ કરો તો તમને % સબધ બનેને તાપ વેએ તેમને પ્રસંગ સાથે શતક ૨૦ મું : ઉદ્દેશક-૩ ૬૨૧ નિણત કરેલી પ્રતિજ્ઞાને તેડાવી મંદિરના ઓટલા ઉપર, રગમંડપમાં કે ગભારામાં પણ પગલિક પ્રસંગના કારણે આપણને શા માટે રોષ આવે છે? પ્રસંગ પૌગલિકના હેય કે ચેતનાવંત માણસને હોય તે એ તે સમય પૂરતા તો તમને રેષવાળા કરી દે છે અને ધર્મધ્યાનથી ભ્રષ્ટ કરી આર્તધ્યાન તરફ લઈ જનારા બને છે. માન્યું કે પૌગલિક પ્રસંગ સાથે તમને વ્યક્તિગત સંબંધ ન હતું, તેમાં તમને ધર્મ ધ્યાનથી ચલીત કરાવનાર તે બંનેનો તમારા પહેલા ભવની સાથે કંઈ ને કઈ સંબંધ તે જરૂર હો જ જોઈએ. - ઈત્યાદિ અગણિત કારણોને આપણે સ્પષ્ટરૂપે ન પણ જાણુએ તે યે તે તમારા જીવનને બગાડવા માટે નિમિત્ત તે બને જ છે. આ બધાય અગમ્ય કારણેના સાક્ષાત્કાર કરનાર કેવળી ભગવતે ભવ આલેયણાની, વારે વારે મિચ્છામિ દુક્કડમની, થયેલા અપરાધની માફી માંગવાની અને ધીમે ધીમે તે પાપને ત્યાગવાની ભલામણ જે કરી છે તે ઉપરના કારણોને લઈને સર્વથા સાર્થક બનવા પામે છે. ગર્ભગત જીવને વદિ કેટલા? હે પ્રભગર્ભમાં આવેલા જીવને વણે, રસે, ગધે અને સ્પશે કેટલી સંખ્યામાં હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ગર્ભગત જીવને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ હોય છે, કેમકે કર્મોના કારણે શરીર સંબંધથી બંધાયેલા જીવને શરીર લીધા વિના છુટકે નથી, તે માટે તેનામાં બધાય વદિ હેાય છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ વધારે હકીકત ખારમા શતકના પાંચમા ઉદ્દેશામાં જોઇ જવાની ભલામણુ કરી છે. યાવત્ જ્યા સુધી કર્મોની વણા અને પરંપરા છે ત્યાં સુધી શરીર છે. ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રભા ! આપની વાણી સત્ય છે. અમે શ્રદ્ધામાં ઉતારીએ છીએ. સ્થ શતક ૨૦ના ઉદ્દેશા ત્રીજો પૂર્ણ జ શતક ર૦ મું : ઉદ્દેશક-૪ ઇન્દ્રિયાની વૃદ્ધિ કેટલા પ્રકારની છે? જવાખમાં ભગવતે પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયેાપચય, નેત્રન્દ્રિયાપચય, રસને દ્રિયાપચય, ધ્રાણે દ્રિયે પચય અને સ્પોન્ડ્રિયાપચય, શેષ વાત પ્રજ્ઞાપન સૂત્રના ૧૫મા પદના ખીજા ઉદ્દેશાથી જાણવા માટે ભલામણ કરાઇ છે. જેનાથી ઇન્દ્રિયાને ચેાગ્ય પુદ્ગલેાનુ ગ્રહણ થાય તે ઇન્દ્રિયેાપચય છે. ઉપચય એટલે વૃદ્ધિ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ઇન્દ્રિય પર્યાપ્તિ નામક ને આધીન થઇને તથા પ્રતિ સમયે ગ્રહણ કરાતા ઇન્દ્રિય પુદ્ગલેાથી તેને ઉપચય થાય છે. રાતક ૨૦ ના ઉદ્દેશ ચેાથે પૂર :~ Page #681 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક–૫ પરમાણુમાં વદિ કેટલા? - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે પુગમાં જ હેય છે, તેથી ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પુગલ પરમાણમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પુગલના એક પરમાણમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ અવશ્યમેવ રહેલા હોય છે, જે બધાયના વીશ ભેદ છે. જેમાંથી પરમાણુમાં પાંચ ગુણ અને સ્કંધમાં વીશ ગુણની વિદ્યમાનતા જાણવી. દ્વિ પ્રદેશિકથી લઈ અનંત પ્રદેશિક છે જાણવા. એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને મળે તે દ્વિ પ્રદેશિક. આ પ્રમાણે જ અનંત પરમાણુ ભેગા થાય તે અનંત પ્રદેશિક સ્કંધ કહેવાય છે. - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પશેમાંથી પરમાણુમાં બે સ્પર્શ જ જાણવા. શીત અને ઉષ્ણ તથા સ્નિગ્ધ અને રૂક્ષ પરસ્પર વિરોધી હેવાથી બેમાંથી એક સ્પર્શ જાણ. જેમકે શત અને સ્નિગ્ધ, ઉષા અને સ્નિગ્ધ, શીત અને રૂક્ષ, તથા ઉષ્ણ અને રૂક્ષ. - પરસ્પર વિરુદ્ધ બે પરમાણુ જ્યારે ભેગા મળે તેને સ્કંધ કહેવાય છે, જેની ચર્ચા પહેલા અને બીજા ભાગમાં કરી છે. ભેગા થનારા પરમાણુમાં કઈ પરમાણુ કાળ, ધૂળે, પીળ, નીલે, અને રાતે આમાંથી એક વર્ણવાળે હૈય, પાચ રસમાંથી એક રસવાળે, બે ગંધમાંથી એક ગંધવાળા અને ચાર સ્થશમાં બે સ્પર્શ હોય. આ પ્રમાણે પાંચ ગુણ સમજવા. - - - - - - — * - - -* ' ' Page #682 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા૩ પરમાણુમાં કાર્ય ત્વ રહેલુ હાવાથી, સ્કંધ જે વર્ણના હશે તેનાથી છુટા પડેલા પરમાણુમાં પણ તે જ વણુ` રહેશે, જેમકે કાળા રંગના સ્ક ંધ હોય તે તેના પરમાણુ પણ તે વણું ના જ હશે. એટલે તે પરમાણુ કાળા વણ વાળા કહેવાશે. આ પ્રમાણે બીજા વર્ણ માટે પણ જાણવુ. પાંચ રસ, એ ગંધ, અને સ્પશ માંથી ગમે તે રસ, ગધ કે પશ હશે પરમાણુમા પણ તે ૪ રસાદિ રહેશે. સ્પર્શીમાં કાં તા સ્નિગ્ધ અને કા તે રૂક્ષ આ બન્ને વ મા એક સ્પર્શી સાથે શીત અને ઉષ્ણુમાંથી એક શેષ રહેતા એ સ્પર્શ અને ઉપરના ત્રણ ગુણુ મળતા પાંચ ગુણ પરમાણુના સમજવા. ૬૨૪ પરમાણુમાં કારણત્વ પણ રહેલુ હાવાથી બે પરમાણુ જ્યારે ભેગા મળશે ત્યારે તે કાં તા સ્નિગ્ધ હશે કાં રૂક્ષ હશે. પણ બન્ને પરમાણુ રૂક્ષ હાતા કે બન્ને સ્નિગ્ધ હાતા ખધ થતા નથી અને એકલા પરમાણુ સંસાર માટે કંઈ પણ કરવા માટે ક્ષમતાવાળા નથી. પણ સ્કધુ કે સ્કધાથી સ'સારને વ્યવહાર ચાલે છે. તે ખધામાં વર્ણાદિ માટેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. • ભગવ ંતે ફરમાવ્યું કે જ્યારે એ પરમાણુ ભેગા મળે ત્યારે તે બન્ને એક જ વર્ણના, એક જ રસના, એક જ ગંધના હાય અને સ્પર્શ પણ સમાન હેાય તે દ્વિપ્રદેશિક સ્કંધ પણ એક વણુ, એક ગધ, એકરસ અને સ્પર્શે એની સભાવના જાવી પરંતુ ભેગા મળતા બન્ને પરમાણુ જુદા જુદા વણુ ના હાય જેમ એક પરમાણુ કાળા અને બીજો ધાળેા, એક તીખા રસના, ખીજો કડવા રસના. એક સુગંધ, બીજો દુ“ધ. ત્યારે દ્વિપ્રદેશિક સ્કધ પણ એ વધું, એ રસ અને એ ગધના કહેવાશે, સ્પ-એ-ત્રણ કે ચાર હાય છે. આને સ્પષ્ટા આ Page #683 -------------------------------------------------------------------------- ________________ રાતક ૨૦ મુંઃ ઉદ્દેશક–૫ ૬૨૫ પ્રમાણે છે. બીજા પરમાણુને મળવાવાળે કદાચ ધોળે વર્ણવાળો હોય તે મરનાર પરમાણુ પાંચ વર્ણમાં ગમે તે વર્ણને હાઈ શકે છે. સામે વાળે તીખા રસને હેાય તે મળનાર પાચ રમમાંથી ગમે તે રસને હાય, ગંધ માટે પણ ઉપર પ્રમાણે જાણવું. સ્પર્શની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. મળવાવાળે કદાચ સિનગ્ધ હોય તે મળનારે બીજે પરમાણુ રૂક્ષ હા જોઈએ અને શીત કે ઉoણમાંથી ગમે તે હોય ત્યારે સ્કંધ બે સ્પર્શવાળ કહેવાશે, જેમ શીત+નિગ્ધ, શીત+રૂક્ષ, ઉષ્ણ-નિગ્ધ તથા ઉષ્ણ-રૂક્ષ ક્રિપ્રદેશિક સ્કંધમાં ત્રણ સ્પર્શ નીચે પ્રમાણે થશે. સવાશે તે બંને પરમાણુ શીત હોય ત્યારે એક દેશમાં સ્નિગ્ધ અને બીજા દેશમાં રૂક્ષ પણ હતા ત્રણ સ્પર્શ થશે. ચાર સ્પર્શ આ પ્રમાણે, એક દેશ શીત, બીજો ઉષ્ણ અને બંનેમાંથી એક દેશ સ્નિગ્ધ અને બીજે રૂક્ષ હતા ઢિપ્રદેશિક સ્કંધ ચાર સ્પર્શ વાળો પણ થશે. શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. ત્રિપ્રદેશિક સ્ક ધ માટે ભગવંતે કહ્યું કે તેમાં કદાચ એક બે કે ત્રણ વર્ણ હોઈ શકે છે. મળનારા ત્રણે પરમાણુ એક જ વર્ણન હતા ત્રિપ્રદેશિક સ્કંધ પણ એક વર્ણવાળ રહેશે, એક પરમાણમા એક વર્ણ અને મળનારા અને પરમાણુમાં બીજી જાતને એક જ વર્ણ હતા બે વર્ણ અને ત્રણે પરમાણુ જુદા જુદા વણેથી ત્રણ વર્ણવાળે ત્રિપ્રદેશિક સ્કંધ બનશે. રસ ગંધ અને સ્પર્શ માટે ઉપરની કલ્પના કરવી. આ પ્રમાણે અનંત પ્રદેશિક સ્કંધ માટે પણ જાણવું જે મૂળ પાઠમાં સ્પષ્ટ છે. પરમાણુ કેટલા પ્રકારે છે? ભગવંતે નીચે પ્રમાણે ચાર પ્રકારે પરમાણુ કહ્યાં છે : Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દિવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ, ભાવ પરમાણુ દ્રવ્ય પરમાણું –અચ્છેદ્ય, અભેદ્ય, અદાહા અને અગ્રાહ્યા રૂપે ચાર પ્રકારના છે. ક્ષેત્ર પરમાણુ :–અનઈ સરખી સંખ્યાને અભાવ હોવાથી પરમાણુને અર્ધો ભાગ હેતે નથી. અમધ્ય–વિષમ સંખ્યાને પણ અભાવ હોવાથી તેને મધ્યભાગ પણ હોતો નથી. અપ્રદેશ—એક પ્રદેશથી અતિરિક્ત બીજાને અભાવ હોવાથી તે અપ્રદેશ છે. અવિભાગિમ–સ્વયં એક પ્રદેશિક જ હોવાથી બીજા પ્રદેશને અભાવ છે. કાળ પરમાણુ –કાળની અપેક્ષાએ અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ હોય છે. યદ્યપિ પરમાણુ વર્ણાદિથીયુક્ત હોય છે તે પણ તેની વિક્ષા અહીં કરી નથી. ભાવ પરમાણુ –વર્ણાદિ સમ્પન્ન છે. શતક ૨૦ નો ઉદેશો પાંચમે પૂર્ણ. *mmanennarinnnanmak Page #685 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૬ પૃથ્વીકાયિકાદિના ઉત્પાદ માટે વક્તવ્યતા: | હે પ્રભે ! રત્નપ્રભા તથા શર્કરાપ્રભા નરક પૃથ્વીની વચ્ચે રહેલ પૃથ્વીકાયિક જીવ મરણ સમદુઘાત કરી સૌધર્મ દેવલિમાં પૃથ્વીકાયિરૂપે ઉત્પન્ન થવા એગ્ય છે ? ઉત્પન્નાન્તર આહાર કરે ? અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે? - જવાબમાં ભગવતે કહ્યું કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે અથવા ઉતપન્ન થયા પછી આહાર કરે છે અતિતીવ્ર મરણાંત દુઃખથી પીડિત જીવ અન્તર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મપ્રદેશોથી મુખાદિ છિદ્રોને પૂરી દે છે, પહોળાઈ અને જાડાઈ શરીર જેટલી રાખે છે અને લંબાઈમા જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તેટલા ક્ષેત્રને વ્યાપીને અન્તર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષ્ય કર્મના ઘણું પુદુગલાને નાશ કરે છે તેને મરણાંત સમુઘાત કહે છે કે એક જીવ સમુદ્રઘાત કરીને ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. પછી આહાર કરે છે તથા શરીરની રચના કરે છે કેઈ બીજે છત્ર સમુદ્દઘાત કર્યા પછી પાછે પિતાના શરીરમાં આવીને ફરીથી સમુઘાત કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. જીવને સમુઘાત બે પ્રકારે છે, જ્યારે દેશથી સમુદ્રઘાત કરે છે ત્યારે મણ સમુઘાતથી નિવૃત થઈ, પહેલાનાં શરીરને છેડી દડાની ગતિથી જાય છે. માટે પહેલા ઉત્પન્ન થાય છે પછી આહાર કરે છે પરતુ સર્વ સમુઘાતમાં ઈલિકા ગતિએ ત્યાં જાય છે પછી Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩ શરીરના ત્યાગ કરે છે, તે કારણે પહેલા આહાર કરે પછી ઉત્પન્ન થાય છે. આજ ક્રમે રત્નપ્રભા-શરાપ્રભાની વચ્ચે સમુદૂધાત કરતા પૃથ્વીકાયિક ઈશાન કલ્પમાં ચાવત્ ઈત્ પ્રાગ્ભારા સુધી જાણવુ પૃથ્વીકાયિક જીવ, સૌધર્મ, ઈશાન, સનકુમાર માહેન્દ્ર, કલ્પની વચ્ચે મરણ સમુદ્ઘાત કરીને પહેલી ભૂમિમાં પૃથ્વી કાયિકરૂપે ઉત્પતિ પહેલાની જેમ સમજવી, યાવત્ શર્કરાપ્રભાથી સાતમી સુધી. અપ્રકાયિક જીવા માટે પણ ઉપર પ્રમાણે તથા સાતે– પૃથ્વીએના ઘનધિ અને ધનાદિ વલયેામાં પણ પૂર્વવત્. શતક ૨૦ના ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ. Page #687 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૭ બંધ માટેની વિશેષ વકતવ્યતા ' હે પ્રભે! બંધ કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવતે નીચે પ્રમાણે ત્રણ બંધ કહ્યા છે. (૧) જીવ પ્રાગ બંધ –મન, વચન અને કાયાના સૂક્ષ્મ કે બાદર વ્યાપારે વડે કર્મ પુદગલેને આત્માની સાથે જે સંબંધ થાય છે તે જીવ પ્રાગ બધ છે. (૨) અનંતર બંધ-કર્મ પુદ્ગલેને બંધ થયા પછીના સમયે જે બંધ થાય તે અનંતર બંધ છે. (૩) પરંપર બંધ-અને દ્વિતીયાદિ સમયે થતા બંધને પર પર બંધ કહેવાય છે આ ત્રણે બધે ૨૪ દંડક માટે જાણવા. નોંધ :-આ સૂત્રથી કમેને બંધ જીવાત્માને મન-વચન અને કાયાના વ્યાપારને આધીન છે, પરંતુ ઈશ્વરને આધીન નથી માટે સ્વતંત્ર છે. ઈશ્વર સૌથી પહેલા માણસની બુદ્ધિ બગાડે છે, ત્યાર પછી તે માણસ કૂને કરે છે? આ સિદ્ધાંત સત્ય નથી કેમકે ભવભવાંતરના પિતાના જ કરેલા જ્ઞાનાવરણીયાદિના કારણે માણસ દુબુદ્ધિને માલિક બનીને પુનઃ પુનઃ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કેમકે તેના અવાન્તર ભેદમાં મતિજ્ઞાનાવરણીય કર્મ પણ સમાહિત હોવાથી તેની તીવ્રતાના કારણે માણસની Page #688 -------------------------------------------------------------------------- ________________ ६३० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બુદ્ધિ મલિન, પાપમુખી, હિંસક, વર–વિધ વર્ધક અને તામસિક હોવાથી તે હંમેશા દુબુદ્ધિમય જ રહેવા પામે છે. ચેવીસ દંડકમાં ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મને બધ પણ ત્રણ પ્રકારે છે. અહીં (૧) ઉદયમાં આવેલા જ્ઞાનાવરણયક મને બંધ પૂર્વ કાળની અપેક્ષાએ જાણ. (૨) વિપાક અને પ્રદેશ આ બંને રીતે જ્ઞાનાવરણીય કર્મ વેદાય છે. અહીં વિપાકેદયે દવા લાયક કર્મને બંધ સમજ. (૩) જ્ઞાનાવરણીયના ઉદયમાં જે કર્મ બંધાય કે વેદાય તેને બંધ જાણ. (ટીકાકાર) વીશે દંડકમાં ઉદય પ્રાપ્ત સ્ત્રીવેદને અને ઉપચારથી પુરુષ તથા નપુંસકવેદના બ ધ યથાયોગ્ય જાણવા. તવ દર્શનમોહનીય, ચારિત્રમેહનીય, ઔદારિકાદિ શરીર, આહારાદિ સંજ્ઞા, કૃષ્ણાદિ લેશ્યા, સમ્યગૃમિથ્યા અને મિશ્રદષ્ટિ, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ત્રણ અજ્ઞાન આદિને બંધ ત્રણ પ્રકારે પૂર્વવત્ જાણ. અહીં દષ્ટિ, અજ્ઞાન, અપૌગલિક છે માટે આ સૂત્રમાં બંધને અર્થ સંબંધ માત્રથી વિવક્ષિત જાણ. & ફ - શતક ૨૦ ને ઉદેશે સાતમે પ્રણ મા Page #689 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક--૮ ક ભૂમિ આદિ માટેની વક્તવ્યતા : જવાખમાં ભગવતે, પાંચ ભરત, પાંચ ઐરવત અને પાચ મહાવિદેહ રૂપે પ ́દર કમ ભૂમિએ કહી છે. જ્યાં ( ૧) અસિ :-તલવાર, ચપ્પુ, કુહાડો, માણુ, આદિ શસ્રો વિદ્યમાન હોય છે અને તેને ઉપયોગ કરનારા પણ છે. (૨) મિસ :−લેખનાદિના સાધના હાય છે. (૩) કિસ :-ખેતીવાડી, બાગ, વાડી આદિ હાય છે, ઉપરના ત્રણે કર્યાં હોવાથી તે કર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રમાં જન્મેલા માનવાને રાગ છે, દ્વેષ છે, માટે કર્માંને ખાંધે છે અને જ્યારે સસારથી કંટાળે છે ત્યારે વૈરાગ્ય વાસિત થઈને કર્મોનું હનન કરે છે. જ્યાં રાગદ્વેષની પ્રક્રિયા હાય છે ત્યાં વૈરાગ્યાદિની પ્રાદુભૂતિ પણ હાય છે જમૃદ્વીપમા છ પતાની વચ્ચે સાત ક્ષેત્રા રહેલા છે, તેમાંથી ભરત, ઐરાવત અને મહાવિદેહને કભૂમિ કહી છે. જમ્મૂદ્દીપ, ઘાતકીખંડ અને પુષ્કરાવમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહની સંખ્યા ગણતાં પંદર ભૂમિએ થાય છે. જ્યાં ઉપરાક્ત પદાર્થોં નથી તેવાં હૈમવત, હરણ્યવત, હરિવ, રમ્યમ્, દેવકુરૂ તથા ઉતરકુર્, આ છ ક્ષેત્રા પણ પાચ પાચની સખ્યામાં હાવાથી અકમભૂમિઓની સંખ્યા ત્રીશની કહેવાઈ છે. જ્યાં પુણ્ય કર્મની પ્રચુરતા હેઃવાથી આ ક્ષેત્રો ભેગભૂમિ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર ક ભૂમિ છે છતા તંત્રસ્થ દેવકુરૂ અને ઉતરકુરૂ નામની એ અક ભૂમિએ પણુ Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ - કહેવાઈ છે. આમાં મનુષ્યના જ ભેદ તરીકે ચુગલિયાએ જમે છે, તેઓ ભેગ પ્રધાન હોવાથી અરિહંતના ધર્મની યોગસાધના મુદ્દલ કરી શકતા નથી, પુણ્યકર્મની પ્રચુરતાના કારણે કષાયભાવ પણ મંદ હોય છે તેથી દેવગતિ તેમને માટે નિયમ છે. કેમકે વેગ અને ભેગ એક સાથે રહેતા નથી તેમ છતાં પણ જુગાર, માંસ ભેજન, શરાબપાન આદિના કારણે નરકભૂમિ પણ નકારી શકાતી નથી. તે પછી મનુષ્યને માટે શું પૂછવાનું? ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની મર્યાદા ભરત અને અરાવત ક્ષેત્રને માટે છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ ચેાથે આરે છે. મહાવિદેહ ક્ષેત્ર અને પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રના વચલા બાવીશ તીર્થકરો પાચ મહાવ્રત અને સપ્રતિક્રમણ ધર્મને ઉપદેશ કરતા નથી. જ્યારે પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રતને ઉપદેશ કરે છે અને મહાવિદેહમાં ચાર વ્રતને ધર્મ છે. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં આ ચાલુ અવસર્પિણું કાળમાં ભાષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, ચ દ્રપ્રભુ, પુષ્પદંત, (સુવિધિ) શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુથુ, અર, મહિલ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ અને વર્ધમાન નામે ચોવીસ તીર્થકર થયા છે. ઉપરના વીશ તીર્થંકરના અંતરા તેવીશ (૨૩) જાણવા. જેમ ત્રષભ અને અજિતને અંતર, અજિત અને સંભવને, તેમ પાશ્વ અને વર્ધમાનને અતર આમાંથી ત્રાષભથી ચંદ્રપ્રભ સુધી અને શાંતિનાથથી મહાવીરસ્વામી સુધી આઠ આઠ અંતરામાં કાલિક શ્રતને વિચછેદ થયો નથી. જ્યારે સુવિધિનાથથી ધર્મનાથ સુધીના સાત અંતરમાં કાલિક શ્રતને વિચ્છેદ થયે છે.' Page #691 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મુઃ ઉદ્દેશક-૮ ૬૩૩ જેનું અધ્યયન દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેારમાં થાય તે આચારાંગાદિ કાલિકશ્રુત કહેવાય છે અને બધા કાળે જેનુ' અધ્યયન થાય તે દશવૈકાલિકાદિ ઉત્કાલિક શ્રુત છે. જ્યારે દૃષ્ટિવાદના વિચ્છેદ બધાય અંતરામાં જાણવા મહાવીરસ્વામીનુ પૂર્વાંગન શ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે જ્યારે ખીજા તી કરામાંથી કેટલાકના સ'ખ્યાતા અને કૈટલાકને અસખ્યાત કાળ જાણવા. મહાવીરસ્વામીનુ શાસન એકત્રીસ હજાર વર્ષ સુધી રહેશે જ્યારે આવતી ઉત્સર્પિણીના છેલ્લા તીથ કરનું શાસન હાર વર્ષાં ન્યુન એક લાખ પૂર્વાંના જાણવા. જેમકે ૮૪ લાખ પૂના આયુષ્યવાળા ઋષભદેવે ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહી છેલ્લા પૂમાં દીક્ષા લીધી અને હજાર વર્ષ છદ્મસ્થ રહ્યાં ત્યાર પછી કેવળજ્ઞાન થયું. અંહિ તા નિયમા તીથ કર હેાય છે, પણ તીથ હાતા નથી. જ્યારે સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા તીર્થ છે. મહાવ્રતધારીની જેમ અણુવ્રતધારી પણ તી સ્વરૂપ છે. અરિહતા નિયમા પ્રવચની હાય છે, જ્યારે આચારાંગાઢિ પ્રવચન છે. ઉગ્ર, ભાગ, રાજન્ય, ઈક્ષ્વાકૢ, જ્ઞાન, કૌરવ્ય કુળના ક્ષત્રિયા યદિ જૈન શાસનને માન્ય કરે તે સિદ્ધ મુદ્ધ યાત્ નિર્વાણુ પામે છે. જ્યારે કેટલાક દેવલેકમાં જાય છે શતક ૨૦ ના ઉદ્દેશે. આમા પૂર્ણ Page #692 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક–૯ વિદ્યા તથા ચારણની વતવ્યતાઃ હે પ્રભે! ચારણે કેટલા કહ્યાં છે? જવાબમાં ભગવંતે વિદ્યાચારણ તથા જ ઘાચારણ રૂપે બે પ્રકારે કહ્યાં છે. પિતાની લબ્ધિથી આકાશમાગે અતિશય ગમન કરવાની શક્તિ વિશેષના માલિકને ચારણ મુનિ કહેવાય છે. તેમાં પૂર્વગત શ્રુતદ્વારા ગમન કરનારને વિદ્યાચારણ અને જંઘાના વ્યાપારથી ગમન કરનારને જ ઘાચારણ કહેવાય છે. ભગવંતે ફરમાવ્યું કે નિરંતર છઠ્ઠ (બે ઉપવાસ)ની તપશ્ચર્યા વડે અને પૂર્વગત મૃતરૂ૫ વિદ્યા વડે તપલબ્ધિને પ્રાપ્ત થયેલે મુનિ વિદ્યાચારણ છે. જેની આકાશમાં ફરવાની શક્તિ ત્રણ લાખ, સેળ હજાર, બસ સત્યાવીશ એજનની પરિધિવાળા જંબુદ્વીપને કઈ મહદ્ધિક દેવ “આ કરૂં છું” એમ ત્રણ ચપટી વગાડે તેટલા કાળમાં આ મુનિ ત્રણવાર જંબુદ્વિીપની પરિધિને ગતિ વડે પૂર્ણ કરે છે. તેમની તિર્યગૂગતિ એક ઉત્પાત વડે માનુષેતર પર્વત ઉપર સ્થિર રહે છે અને ત્યાંના (જિનેશ્વર દેવના મંદિરે)ને વાંદી બીજા ઉત્પાતે નંદીશ્વરદ્વીપના ચૈત્યને વાંદી ત્યાંથી ત્રીજા ઉત્પાતે પાછા પિતાના સ્થાને આવે છે. આજને માનવ એકાદ ફૂટ ક્ષેત્રમાં પિતાનું પગલું માંડી શકે છે જ્યારે સાત્વિક તપ–જપ-જ્ઞાન તથા પૂર્વજ્ઞાન આદિથી લબ્ધિ સંપન્ન મુનિ એક પગલે માનતર, બીજે નંદીશ્વર અને ત્રીજે પગલે પોતાના સ્થાને આવી જાય છે. Page #693 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૯ ૬૩૫ એક ઉત્પાતે નંદનવન, બીજે પાંડુકવન અને ત્રીજે પિતાના સ્થાને આવે છે. શાશ્વત–અશાશ્વત જિન મંદિરને જુહારવા માટે લબ્ધિસમ્પન્ન મુનિની આ ગતિ છે. આ પ્રમાણે અરિહંત મંદિરને વાંદી નમીને પવિત્રાનુષ્ઠાન કયે છતે પણ ગમનાગમનનું પ્રતિક્રમણ જે કરવામાં આવે છે તે આરાધક છે, અન્યથા આરાધક નથી થતાં, સારાશ કે સારામાં સારા શુદ્ધાનુષ્ઠાનનું પ્રતિક્રમણ આવશ્યક છે. - નિરંતર અક્રમ અડ્રમ (ત્રણ ઉપવાસ) વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જ ઘા ચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘા ચારણની લબ્ધિ વિશેષ અધિક હોય છે, માટે દેવની ત્રણ ચપટીમાં આ મુનિ ૨૧ વાર પ્રદક્ષિણ કરે છે. એક ઉત્પાત વડે ડુચકવર દ્વીપ, બીજે નંદીશ્વર દ્વીપ અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાને આવી જાય છે. કે શતક ૨૦ ને ઉદેશે નવમે પણ. એક અા ! Nit Page #694 -------------------------------------------------------------------------- ________________ શતક ર૦ મું : ઉદ્દેશક-૧૦ આયુષ્યાદિ માટેની વક્તવ્યતા હે પ્રભો ! જી સેપક્રમ આયુષ્યવાળા છે કે નિરુપકમ આયુષ્યવાળા છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે–હે ગૌતમ! જ બને પ્રકારના આયુષ્યવાળા છે. નારકે, દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય, ઉત્તમ પુરુષ, અને ચરમ શરીરવાળા-નિરુપક્રમી આયુષ્યવાળા જ હોય છે, શેષ બધાય જ બન્ને પ્રકારના જાણવા. સમય પૂર્ણ થયા પહેલા, શસ્ત્ર, વિષ, પર્વત ઉપરથી પડવું. નદી, વાવડીમાં પડવું, સર્પ, વાઘ, સિંહ આદિથી મરવું, વધારે ભૂખ તરસથી મરવું આદિ થાય તે સોપકમ અર્થત મરવાના નિમિત્તો મચે વચ્ચે જ યાત્રા સંકેલી લેવી તે પ્રકમ આયુષ્યને આભારી છે. નારકે નરકમાં આમેપક્રમ પરોપકમ અને નિરૂપકમ વડે ઉત્પન્ન થાય છે. પિત પિતાના વડે પૂર્વભવના આયુષ્યને ઘટાડી ઉત્પન્ન થાય તે આ પક્રમ કહેવાય છે. બીજા વડે પૂર્વભવનું આયુષ્ય ઘટાડી ઉત્પન્ન થાય તે પરોપક્રમ અને આયુષ્યને ઘટાડ્યા વિના ઉત્પન્ન થાય તે નિરુપક્રમ છે. * Page #695 -------------------------------------------------------------------------- ________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૧૦ ૬૩૭ નારકો નરકમાંથી કેવળ નિસ્પકમ વડે જ ઉદ્વતે છે. પણ પિતાની મેળે કે પારકા વડે તેમના આયુષ્યને ક્ષય થત નથી દેવે માટે પણ જાણવું. જ્યારે પૃથ્વીકાયિકેથી લઈ મનુષ્ય સુર્થીના જીવે ત્રણે પ્રકારે ઉર્વ છે. નારકે કતિ સંચિત, અતિ સંચિત અને અવ્યક્ત સંચિત હોય છે. બીજી ગતિમાંથી આવી એક સમયે સંખ્યાતા ઉત્પન્ન થાય તે કતિ સંચિત કહેવાય છે. અસંખ્યાતા ઉત્પન્ન થાય તે અકતિ સંચિત અને એક જ ઉત્પન્ન થાય તે અવ્યક્ત સંચિત જેમાં બે સંખ્યાથી શીર્ષ પહેલિકા સુધી ગણત્રી થાય તે સંખ્યાતા કહેવાય છે, અને ત્યાર પછી અસંખ્યાતા. નારકે ત્રણ પ્રકારના છે કેમકે એક સમયે એકથી લઈ અસંખ્યાતા સુધીના જીવે નરકમાં જનારા હોય છે. પૃથ્વીકાયિકાદિ પાંચ દંડક અકતિસંચિત છે. કારણ કે એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને વનસ્પતિકાયિકો અનંત છે. સિદ્ધાત્માએ અતિ સંચિત નથી કેમકે એક સમયે એકથી લઈ સંખ્યાત સુધી જી સિદ્ધ બને છે. અષભદેવના નિર્વાણ સમયે ૧૦૮ સંખ્યામાં સિદ્ધ થયાં છે, જય હે સિદ્ધ ભગવતેને ! અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા પુણ્યાત્માઓને ! પws - શતક ર૦ નો દશમ ઉદેશે પૂ. આ Page #696 -------------------------------------------------------------------------- ________________ સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનધકારને ભેદવામાં ઝળહળ સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમક્તા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવાત્માઓના કષાયને શાંત કરવામાં ચન્દ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરોપ આદિ દેશના વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા. સ્યાદ્વાદ–નયાદિ તત્વ દ્વારા ભારતીય વિદ્વાનોની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અને અજ્ઞાન-મિથ્યાભ્રમ તથા રૂડીવાદને દફનાવવામાં શંકર જેવા શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટપરંપરાને દેદીપ્યમાન કરી જગતમાં અમર થયા છે. તેમના ઘણા શિષ્યમાં, શાસનદીપક, વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાની સાહિત્ય રચના, વક્તૃત્વકળા આદિ સદ્ગુણથી જૈન જૈનેતરમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતાં. તેમના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ પંન્યાસ શ્રી પૂનવિજયજીએ (કુમારશ્રમણે પિતાના તજ્ઞાનના અભ્યાસ માટે, મતિજ્ઞાનના વિકાસ માટે અને સ્વાધ્યાયની વૃદ્ધિ માટે ભગવતી સૂત્ર જેવા આગમ ગ્રન્થ ઉપર યથામતિ વિવેચના કરી છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् ।। , सर्वे जीवा अहिंसा त-त्व प्राप्नुयुः ।। શતક ર૦ મું પૂર્ણ * સં. ૨૦૩પ, અક્ષય તૃતીયા, મુંબઈ સાંતાક્રુજ (વેસ્ટ)ના ઉપાશ્રયે આ પ્રસ્તુત પુસ્તક સંપન્ન થયું. ' ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો - અ માત, Page #697 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધિ માં ત્ર પૃષ્ઠ પંક્તિ ૨૧ ૬ ૨૧ ૧૫ ૨૩ ૩ त्यज માં સર્વઃ त्यज त्यज दभ લેશમલા ૨૩ ه ૪ ૨૩. ه ع છ त्यज दभ લાચલ पद પરણ્યાં હતાં હતા નન્ત पर ૨૪ ૨૭ م س પરણી હતી ૨૭ હતી. નૉ ع م ૩૧ ' م ચમાં ચ ૩૯ વ ૪૨ સ્થત ૪૩ ૫ ૭૩ ગાત ૭૩ ૧૩ કેમ ૭૩ ૨૨ શષ ૭૫ ৩৩ અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે શ્યતે પશ ચાગત કમ રેષ નિદિત નિંદિત બંધ અહોરાત્રમાં પ્રત્યેક રાશિમાં જે સંસાર જેથી સંસાર પરક चयते चर्यते થયું - ધાયું કથમ કથનમ ૧૯ બંધ ૧૬ ૫૨ ૧૦૧ ૧૧૭ ૧૪૧ ૧૫૧ ૧૫૯ Page #698 -------------------------------------------------------------------------- ________________ પંક્તિ ૧૪ o. અશુદ્ધિ કદાચ પ્રય ડેટ ને માટે ૧૮૦૦૦ ૨૪ શુદ્ધિ ૦ પ્રગ ડેટ ને ૦ ૧૮૦૦૦૦ હાય પગ જેવું હતું ૦ આ બેઠે ૧૮ ૧૭ ' ર ૨ I પૃષ્ઠ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૪ ૧૭૯ ૧૮૭ ૧૯૭ ૧૯૮ ૧૯૮ ૨૦૯ ૨૧૫ ૨૧૯ ૨૩૧ ૨૩૫ ૨૪૬ ૨પર ર૭૫ ૨૭૭ ર૭૭ ૨૯૩ ૨૭ ૨૯૭ પાગ જેવાં હતાં રાજા આવ્યા બેઠા પરલેકના નાશમાં ત્યા પાંચ ભેદે અને ધાર માંથી સવ નંબરના યના રસ ચાય શુદ્ર ત્યાની ધારા ૧૪ સર્વ ૨૩ નંબરના મિથ્યાવી યતા રસ આય. શુક ૧૭ બાને ૧૬ કરતા રહેતા હતાં ૧ણુ મનની સસત્ય ૩૦૫ ૩૧૦ Yિ OF ઘાન કરતે રહેતે હવે ષણ મતની અસત્ય જેમ કે - રહીત તેમ તે શીલ ૩૧૧ ૩૩૪ ૩૪૪ ૩૫૩ ૨ ર તેમને Page #699 -------------------------------------------------------------------------- ________________ પંકિત અશુદ્ધિ દેવાનું પ્રર્યા મેગા ૩૫૫ વાચન જ્ઞાન ઊંદ ૨૩ ૧૫ જ્ઞાત જેવા ” જ માંથી વહન ચરમોચરમ જન્મ સુંદર જોવા માટે શતિ પ્રણિધાત દાઠા પ્રાણિધાત શબ્દથી બન્યા ધરાવવા ભાવિને નીમાયા શુદ્ધિ પૃષ્ટ દેવાતું ૩૫૩ પર્યા ૩૫૩ માં ગાયન પાચન - ૩પ૬ ૩૬૫ ૩૬૭ ૩૭૫ ૩૯૪ વહુત ४०८ ચરમાગરમ ૪૧૪ જન્ય ૪૨૮ સુંદરતા ૪૩૫ જેવા ૦ ૪૩૫ શીત ૪૪૨ પ્રણિધાન ४४८ દાઢા ૪૫૩ પ્રણિધાન ४६७ શબ્દ ४६८ થી બન્યા ४६८ ધરાવતી ૪૭૧ ભાવિના ની માયા ૪૭૪ અને વર્તમાન ४७० ४८४ ૪૮૫ પણ ૪૮૫ ૪૯૩ મલાઈ ચાટે ૪૯૮ ૪૯૮ છે ? A R”, “ ૧૨ ૨૨ ૧૯ ૨૪ ૪૭૩ અને ત્રણ જીવ પશુ रिणी મલાઈ માટે કેટ Page #700 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધિ કરરાથી દિવસ શુદ્ધિ કરવાથી દિવશ શુકલ दोह ભાગે दोडए ભગે प्रेर्पा प्रेय પ૨૦ પ૩૪ પ૩૪ ૫૪૭ ૫૪૭ પ૪૭ ૫૪૭ ૫૪૭ वी वा ૦ તેનાથી કરણ करणम् પપ૪ હિયા પપ૮ वति પ૭૪ તેઓ કારણે कारणम् હત્યા ઘતિ શા योन्य કણે જવ ગમતે वाध्य તુલ્યુમ શ પ૭૬ પ૯૩ પ૯૭ ૫૯ योन्या કણેજપ ગમતે वादय તુલ્યમ્ क्ल ૬૦૦ क्लु ૨૨ ६०० ૬૦૦ सद्र रुद्र ૨૨ જીવને હતે ૬૦૧ ૬૧૩ નાર મરનાર જીવ ઈતે કારક મળનાર ૬૧૭ ૬૨૫ Page #701 -------------------------------------------------------------------------- _