SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મન-વચન અને કાયા સાથે સખષિત લૈશ્યાએ છે. આ શાસ્ત્રીય વચન જાણી લીધા પછી ભૂલવુ ન જોઇએ કે ચેાગ શબ્દથી સન્નિત મન-વચન અને કાયામાં વીઈન્તરાય કના ક્ષયેાપશમના કારણે જ પરિસ્પંદનની શકયતા રહેલી છે, એટલે પર પરાએ પણ કર્યાં કારણભૂત બને છે. જ્ઞાનાવરણીય કર્મીના ઉચે સામાવાળા પતિ કે વિદ્વાન માણસને જોઇને પણ વ્યક્તિની લેફ્યા ખગડે છે, તેથી માનિસક અધ્યવસાયેામા ... હું પણ ભણ્યા હેત તે ? કેાઈએ મને ભણાવ્યે હાત ? તે ? મને અનુકુળતા સાથે અવસર મળ્યો હાત તે ? આવી રીતે અધ્યવસાયમાં ફેરફાર થતાં માણુસની લેશ્યા બદલાયા વિના રહેતી નથી. દશનાવરણીય કર્મના ઉદયે જ હું અચ્ છું ? મારી ખીજી ઇન્દ્રિયા પણ ડીક નથી, મને આટલી બધી ઉઘ શા માટે આવે છે? ” આવા વિચારે આવતા પણ લેફ્સામા પરિવર્તન થાય છે. અસાતાવેનીય કના ઉદય સાથે, સાવ ગરીબ કે અશક્ત અવસ્થા હોતા માણસને ક્રોધ કે ચીડચીડીયાપણું થાય છે અને તેની સારી વેશ્યાએ પણ બદલાય છે. જ્યારે શાતાવેદનીયના ઉચે લેશ્યામાં ગવ—આદિ તત્ત્વાના પ્રવેશ થતાં લેશ્યાએ કયાંથી સારી રહેશે? અંતરાયકમ ના ઉદયે માણસ પેાતાની હીનાવસ્થામાં શેક, સત્તાપ અને ઉદ્વેગ આદિને કરતા તે શુભ લેસ્યાઓને કઇ રીતે ટકાવશે ? મેહકના તીવ્ર-તીવ્રતર કે તીવ્રતમના ઉદયમાં તે માણસની લેશ્યાએ કયારે બદલાય કે ત્યારે સ્થિર થાય તે અનુભવ જ્ઞાન વિના જાણી શકાતુ નથી છેવટે તીવ્રતમ પાપાના ઉદયે નીચ જાતિની પ્રાપ્તિ, કમાણીના અભાવ, શરીરના કદરૂપતા, લાભના અંતરાય આદિ પ્રસંગોમાં પણ માણસની લૈશ્યાએ પ્રતિક્ષણે ખદલાતી રહે છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy