________________
શતક ૧૯ મુ* : ઉદ્દેશક-૧
૧૧૭
આવી રીતે લેશ્યાએની ઉત્પતિમાં કે હેરફેરમાં પૂ`ભવના ક્રમ જ કારણભૂત હાય છે, જેને ઇન્કાર કોઈ કરી શકતે નથી, છતાં પણ ચેાગ પ્રત્યક્ષ કારણ હાવાથી જ તેના સદ્ભાવે લેફ્યાએની વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે
'
કર્માંના ઉદયકાળે માણસમાત્રને મળતાં નિમિત્તો કાઈ કાળે પણ એક સરખા રહેવા પામતા નથી અને નિમિત્તે જ લેશ્યાએની ઉત્પતિમાં કારણ બને છે. • મરણાંત ઉપસગ થશે’ એમ તીથ'કરતા શ્રીમુખેથી સાંભળેલ હાવા છતા પણ ખંધક સુનિ પેતાના ૪૯૯ શિષ્યા ઘાણીમાં પીલાઈ ગયા છે તેા પણ પેાતાની સમાધિમાં રતિમાત્ર ખસ્યા નથી અને સ્થિર ભાવે સૌને સદુપદેશ અને નિજામણા કરાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિના કારણ અને છે, પર તુ છેલ્લા બાળ સુનિ પ્રત્યે રાગાતિશય હેાવાની ખબર પાપમત્રી પાલક’ને પડે છે ત્યારે તે કહે છે કે આચાય ! તમને યદિ બાળમુનિ પ્રત્યે પ્રેમ છે તે તમારી સામે જ આને પહેલા પીલી નાખું” અને પાલક મત્રીના માણસોએ તે ખાળમુનિને ઘાણીમા નાખી દીધા અને ખધકાચાય પેાતાની લેશ્યાથી નીચે પડે છે, શેક સતાપના માલિક અને છે ઘાણીમા નાખેલા સુનિના હાડકા ‘કડકડ’ કરતાં ચુરાઈ જાય છે. ત્યાર પછી સૌથી છેલ્લા નંબર આચાર્યના આવે છે અને માણસા તેમને ઉપાડીને ઘાણીમાં નાખે છે. પાચસા મુનિઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવ નારા સૂરિજી પેાતે સમાધિમા રહી શકયા નથી અને નિદાનગ્રસ્ત થઇને દેવસેાનિ પ્રાપ્ત કરીને આખી નગરીને ભસ્મીભૂત કરે છે, જે દડકારણ્યના નામે પ્રસિદ્ધ છે
પાપના ત્યાગપૂર્વક ધર્મધ્યાન શા માટે ?
કેવળી ભગવ’તનુ' શાસન કહે છે કે હૈ ગૌતમ ! ભવ