________________
૧૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા,8 ભવાંતરમાં દુર્ગતિ દાયક ત્રણે લેશ્યાઓના સ્વામી ન થવું હોય તે સૌથી પહેલા તારા વ્યાપાર અને વ્યવહારને શુદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બનજે. જેનાથી કર્મોના બંધનમાંથી તારે છુટકારો થતાં જ તું પુણ્યાનુબંધી પુણ્યની ઉપાર્જના કરી શકશે જેના પ્રતાપે આવનારા મનુષ્ય ભવમાં તને ખરાબ સ્વભાવના પિતા, માતા, સ્ત્રી, પુત્ર, જમાઈ અને મિત્ર મંડળ આદિ મળવા પામશે નહી અને અંતરાય વિનાનો તારે મનુષ્ય અવતાર ધર્મધ્યાનની આરાધના કરવા માટે પવિત્ર લેશ્યાઓનો માલિક બનીને કેવળજ્ઞાનને માર્ગ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે.
અંક શતક ૧૯ નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. માટે
cara manunuraag