________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–૪ નારકે શું મહાદનાદિવાળા છે?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે ! નરક ગતિમાં રહે નારા નારકે શું મહાશવ, મહાકિયા, મહાવેદના અને મહાનિર્જરાના માલિકે છે? અહીં આ ચારે પદોના અલ્પ અને મહા આ બંનેની કલ્પના કરી છે. જેથી બધા મળીને સોળ ભાંગા બને છે. તે આ પ્રમાણે – ૧ મહા આશ્રવ મહા કિયા મહા વેદના મહા નિરા ૨ )
અલ્પ નિર્જરા અલ્પ વેદના મહા નિર્જરા
અ૫ નિર્ભર અલ્પ કિયા મહા વેદના મહા નિર્જર
અલ્પ નિર્જરા અલપ વેદના મહા નિજેરા
અ૯૫ નિજર અલ્પ આશ્રવ મહા કિયા મહા વેદના મહા નિજર
અલ્પ નિર્જશ અ વેદના મહા નિર્જ
અલ્પ નિર્ભર ૧૩ ,, અ૫ કિયા મહા વેદના મહા નિજર
અ૫ નિર્જર ક, અલ્પ વેદના મહા નિર્જર
અલ્પ નિર્જર ઉપર પ્રમાણેના ૧૬ ભાંગામાં આપણે નારકો માટે જ વિચારણા કરવાની છે.