________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩
પૃથ્વીકાયક જીવાની અવગાહના કેટલી છે?
૧૩૧
જવાબમાં ભગવતે દૃષ્ટાંતની કલ્પના કરીને ફરમાવ્યુ કે જુવાન, સશક્ત, સુષમકાળમાં જન્મેલી, વાંટવાની ક્રિયામાં નિપુણુ, થાક ન લાગે તેવી, આદિ વિશેષણેથી યુક્ત ચક્રવતી રાજાની દાસી પત્થર ઉપર લાખના ગાળા પ્રમાણ પૃથ્વીકાયને મૂકે અને વ્રજમય ગેાળ પત્થરથી ચટણીની જેમ વાટે, ફરી ભેગા કરીને વાટ, આમ એકવીશ વાર વાટવાની ક્રિયા કરે તે પણ હે ગૌતમ ! તે પૃથ્વીકાય જીવાને ખરાખર વાટી શકતી નથી, લાખના ગાળા પ્રમાણમા રહેલા પૃથ્વીકાયિકામાથી પણ કેટલાક શિલા પર લાગ્યા જ હેાતા નથી. કેટલાક વાટવાના પત્થરને લાગ્યા . નથી હાતા, કેટલાક ઘસાવા છતા વટાતા પણ નથી, આદિ કારણથી હું ગૌતમ ! તમે જાણી શકે છે કે પૃથ્વીકાયિકાની અવગાહુના કેટલી સૂક્ષ્મ હેાય છે
r
પૃથ્વીકાયિક પત્થર ઉપર ઘસાવવા, રગડાવવા છતાં કેવી વેદના ભાગવે છે? જવાખમાં કહેવાયુ કે બધી રીતે અત્યંત સશક્ત માણસ ગુસ્સામા આવીને સંથા નિખલ, વૃદ્ધ, ભૂખથી પીડિત, રોગીષ્ટ માણસના માથા ઉપર જોરથી મારેલા મુક્કાથી જે વેદનાને અનુભવ થાય તેના કરતાં પણ ઘણી વધારે વેદના પૃથ્વીકાયિક ભેગવે છે આ પ્રમાણે અપૃકાયિક અને વાયુકાયિકા માટે પણ જાણવું.
શતક ૧૯ના ઉદ્દેશ ત્રીજો પૂર્ણ
હાલ ફૂલ ન