________________
શતક ૨૦ મું · ઉદ્દેશક-૩
૬૧૩
પ્રાકૃતિક ધર્મો હોવાથી સ થા અનિવાય છે. એટલે કે જન્મ લીધેલાને મરવાનુ સથા અનિવાય છે, એમ સમજી પેાતાના આત્માને દઢ કરીને બધા પાપા, પાપાના સંસ્કારે, તથા તે સસ્કારેની માયાને એક સાથે લાત મારી હમેશાને માટે સીધા રસ્તે પવિત્ર માગે આવી જાય છે.
જીવનમાં જ્યારે સમ્યગજ્ઞાન હેતુ નથી ત્યારે આત્માની શક્તિએ એટલી બધી દબાયેલી હાય છે જેનાં કારણે પાપાની સજા ભોગવે છે, સત્ર અપમાનિત થાય છે, પેાલીસેાનાં ડંડા ખાય છે. ભરબઝારમાં કાળા મેઢા થાય છે, તેા પણ તેએ પાપકર્મોને ઓળખી પણ શકતા નથી તેા પછી ત્યાગી દેવાની વાત જ કયા રહી ? આ પ્રમાણે ઉપરના અને તાંશેમાં સત્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાનમાં કેટલી તાકાત રહેલી છે તે સાફ સાફ દેખાઈ રહી છે.
ઘણીવાર આવું પણ જોવામાં આવે છે કે ' સંસારની માયા મળી ન હેાય, મળેલીને ભોગવવામા અંતરાયે નડ્યા હાય કે નડતા હાય અથવા ભેાગવવાને માટે ભેાક્તામાં શક્તિ જ ન હેાય તે સાઁભવ છે કે, ભાડુતી વૈરાગ્યવ ત ખનીને ઉપરના મનથી માયાને છેડી પણ દે છે, પરન્તુ આંતર જીવનમા સમ્યગ્રજ્ઞાનની પકડ જોરદાર નહાવાના કારણે બાહ્યદ્રષ્ટિએ છેડી દીધેલા પાપાને ત્યાગવા માટે આભ્યતર મનની તૈયારી હાતી નથી, ફળ સ્વરૂપે તેની ભાગૈષણા, વિતૈષણા અને લે કૈષણા જીવતી ડાકણ બનીને પણ વૈરાગીને સંતાપ્યા વિના રહેતી નથી આવી સ્થિતિમા ઢિ વૈરાગી પાસે ગુરુકુળવાસ થેાડા પણ ન રહ્યો અને સ્વાધ્યાય મળ પણ ન રહ્યો તે હતેાભ્રષ્ટ, તતાભ્રષ્ટ થયેલે તે સાધક સાચા સાધક બની શકતા નથી.