________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૐ
આ પ્રમાણે હસ્ત નક્ષત્રના માલિકને ત્રીજી સ્વાતિ, શતભિષા, આર્દ્રા, સાતમી મૂળ અશ્વિની અને મઘા, પાંચમી અનુરાધા, ઉત્તર ભાદ્રપદા અને પુષ્ય, આ ત્રણે તારાઓના નવે નક્ષત્રા ખરાબ છે. વિદ ૧૦ થી સુદિ ૧ સુધીના દિવસેામાં ચંદ્રળ જ્યારે કમજોર થાય છે ત્યારે હસ્ત નક્ષત્રવાળે યિ પૃષ્ય મૂળ શતભિષા આદિ નક્ષત્રા જોઇને કૂદકા મારવા જાય તે સફળ કચાથી થાય ? સુદિ ૨ ના દિવસે જ્યારે ચ ંદ્રોદય થાય ત્યાર પછી તારાબળ ઉપર નજર નાંખવાની પણ જરૂર નથી. ચંદ્રમળ
૯૮
'
માનવજીવનમાં ચદ્ર મનના સ્થાનને શૈાભાવે છે. વ્યવહારમા પણુ આપણે કહીએ છીએ કે જે ભાગ્યશાળીનું મન પ્રસન્ન અને સશક્ત હેાય તેને દેવા પણ શુ કરી શકવાના હતા ? તે જ પ્રમાણે પ્રત્યેક કાર્યોંમા ચદ્રમળ જોવાના આગ્રહ જરૂર રાખવા તેમ છતાં પણ ઝડપી કાર્ય કરવાનું હોય અને ચન્દ્રે અશુભ હોય તે તેની અવસ્થા જોઇને સમયના નિય કરવા જોઇએ. અહારાત્રમાં ચંદ્રની ખાર અવસ્થા હાય છે તે આ પ્રમાણે પ્રેાષિતા, હતા, મૃતા, જયા, હાસા, હર્ષા, રતિ, નિદ્રા, ભુક્તિ, જરા, ભયા અને સુખિતા. આમાથી પ્રેાષિતા, હતા, મૃતા નિદ્રા, જરા અને ભયા આ છ અવસ્થામાં રહેલા ચદ્ર વધારે અશુભ અને છે માટે શુભ ચંદ્રની પણ આ છ અવસ્થા કાળજીપૂર્વક છેડી દેવી. જ્યારે ખીજી અવસ્થા શુભ કુળ દેનારી હાવાથી અશુભ ચદ્રમાં પણ આ અવસ્થાએ સ્વીકાર્ય છે.
{
ચંદ્ર એક રાશિ પર લગભગ ૧૩૫ ઘડી એટલે ૫૪ કલાક રહે છે, તેના દ્વાદશાશ (ખારમા ભાગ) ૧૧ ઘડી અને ૧૫
J