________________
૧૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વિતંડાવાદ, ઠંડા ઠંડીના યુદ્ધો કેઈ કાળે પણ નાબુદ થઈ શતા નથી. આમાં કેવળ આપણી અજ્ઞાનતા જ મુખ્ય કારણ છે માટે જ કહેવાયું છે કે'दुनिया खूबसुरत है हमे जीना आया नहि,
हरचीजमे नशा भरा है हमे पीना आया नहि ।
આ બધા વાદવિવાદો મટાડવા માટે જ સાપેક્ષવાદ અમૃત તુલ્ય છે આગળ કહેવાતા સાતે આત્માઓમાં આ દ્રવ્યાત્મા સદૈવ સ્થિત છે. (૨) કષાયાત્મા–
આત્માના અનંત જ્ઞાનાદિ ગુણે સ્વાભાવિક હેવા છતાં પણ તે ગુણો દબાઈ જાય છે અને પિતાના સ્વકીય પર્યાને બદલે પરકીય પર્યાની જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે તે કષાયાત્મા કહેવાય છે, જેમા કષાયે અક્ષણ અને અનુયશાંત હોય છે (૩) ગાત્મા –
મન વચન તથા કાયાને યોગ કહેવાય છે, અને જ્યા સુધી આત્માની સગી અવસ્થા છે ત્યા સુધી તે આત્માના માનસિક વાચિક તથા કાચિક વ્યાપારે અવિચ્છિન્નપણે ચાલુ જ હોય છે માટે તે ત્રણેને વ્યાપારવાળે આત્મા ગાત્મા કહેવાય છે (૪) ઉપગાત્મા–
જીવનું લક્ષણ ઉપગ છે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન આ પ્રમાણે જ્ઞાન દર્શનને ઉપગ આત્માને