________________
t
૪૪
ભગવતીજી’ સમજવામાં સરળ મનાવવા માટે અને જિનાગમ’ની પ્રભાવના કરવા બદલ આપશ્રીને ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી.
*
'
પ્રસ્તુત ગ્રંથને ઉંડાણથી વાંચતા અને હૃદયથી સમજતા, વિષયને આપશ્રીએ એવી પ્રવાહી શૈલીમાં રજુ કર્યાં છે કે વાંચકને એ રસપ્રદ અને એધપ્રદ જણાયા વિના રહેશે નહી. જે આપશ્રીની વિદ્વત્તા, વિશિષ્ટતા, વિષયનું ઉંડુજ્ઞાન, શ્રુત જ્ઞાનની ભક્તિ અને સમાજ પ્રત્યે ઉપકારકવૃત્તિ માટે 'ધણું ઘણુ કહી જાય છે, એ સંદર્ભ માં ચતુર્વિધ સંઘ આપને ઋણી છે. જ્યારે પ્રારભ કર્યાં છે અને આગળ વધ્યા છે ( ભાગ ૧-૨-૩) ત્યારે થાડા વધારે શ્રમ વેઠી, માનસિક થાકને ગૌણ ગણી ‘ભગવતીના બધા જ શતકાને આ રીતે રજુ કરી જૈન સમાજને ઉપકૃત કરશે એવી આશા-અપેક્ષા અસ્થાને નહિ ગણાય !
> > {
1
។
વધારાની મેકલેલ નકલા જિજ્ઞાસુ અને ધમ પ્રેમી મિત્ર ને આપી છે, જેઓએ પણ વાચીને એ મેઢે આપશ્રીની સુ ંદર શૈલી, ઉંડુ જ્ઞાન અને વિશિષ્ટ વિદ્વત્તાની પ્રશ'સા કરી છે. આપથીના ઘણા ખરા નાના માટા પ્રકાશને અવારનવાર વાંચવા મળ્યા છે જેમા ‘ભગવતીસૂત્ર સાર સંગ્રહ'નું આલેખન પ્રકાશન શિરમેશ્વર સમુ જણાયુ છે, જે બદલ અભિનંદન !
ત્રાળ જીવાના હિતાર્થે અને શ્રુતજ્ઞાનની સેવાથે આપની આજ્ઞાંક્તિ લેખિની દ્વારા માગમ શાસ્ત્રાના અને જૈન દર્શનના કાલ સમાજને આપતા રહે એવી અત્તરની અભ્યર્થના સહ વિરમું છું.
તા ૩. ભગવતીસૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ જેમ જેમ પાંચને ગયા તેમ તેમ વિષ્યની સરળ સમજણ સાથે સમ્યગ્ દૃષ્ટિ ખીલતી ગઇ, શાસન પ્રત્યે રાગ વધતે ગયે. અને