________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૯
૬૩૫ એક ઉત્પાતે નંદનવન, બીજે પાંડુકવન અને ત્રીજે પિતાના સ્થાને આવે છે. શાશ્વત–અશાશ્વત જિન મંદિરને જુહારવા માટે લબ્ધિસમ્પન્ન મુનિની આ ગતિ છે. આ પ્રમાણે અરિહંત મંદિરને વાંદી નમીને પવિત્રાનુષ્ઠાન કયે છતે પણ ગમનાગમનનું પ્રતિક્રમણ જે કરવામાં આવે છે તે આરાધક છે, અન્યથા આરાધક નથી થતાં, સારાશ કે સારામાં સારા શુદ્ધાનુષ્ઠાનનું પ્રતિક્રમણ આવશ્યક છે. - નિરંતર અક્રમ અડ્રમ (ત્રણ ઉપવાસ) વડે જે લબ્ધિ પ્રાપ્ત થાય તે જ ઘા ચારણ છે. વિદ્યાચારણની લબ્ધિથી જંઘા ચારણની લબ્ધિ વિશેષ અધિક હોય છે, માટે દેવની ત્રણ ચપટીમાં આ મુનિ ૨૧ વાર પ્રદક્ષિણ કરે છે. એક ઉત્પાત વડે ડુચકવર દ્વીપ, બીજે નંદીશ્વર દ્વીપ અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાને આવી જાય છે.
કે શતક ૨૦ ને ઉદેશે નવમે પણ. એક
અા !
Nit