________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૧૦ આયુષ્યાદિ માટેની વક્તવ્યતા
હે પ્રભો ! જી સેપક્રમ આયુષ્યવાળા છે કે નિરુપકમ આયુષ્યવાળા છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે–હે ગૌતમ! જ બને પ્રકારના આયુષ્યવાળા છે.
નારકે, દે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય, ઉત્તમ પુરુષ, અને ચરમ શરીરવાળા-નિરુપક્રમી આયુષ્યવાળા જ હોય છે, શેષ બધાય જ બન્ને પ્રકારના જાણવા.
સમય પૂર્ણ થયા પહેલા, શસ્ત્ર, વિષ, પર્વત ઉપરથી પડવું. નદી, વાવડીમાં પડવું, સર્પ, વાઘ, સિંહ આદિથી મરવું, વધારે ભૂખ તરસથી મરવું આદિ થાય તે સોપકમ અર્થત મરવાના નિમિત્તો મચે વચ્ચે જ યાત્રા સંકેલી લેવી તે પ્રકમ આયુષ્યને આભારી છે.
નારકે નરકમાં આમેપક્રમ પરોપકમ અને નિરૂપકમ વડે ઉત્પન્ન થાય છે.
પિત પિતાના વડે પૂર્વભવના આયુષ્યને ઘટાડી ઉત્પન્ન થાય તે આ પક્રમ કહેવાય છે.
બીજા વડે પૂર્વભવનું આયુષ્ય ઘટાડી ઉત્પન્ન થાય તે પરોપક્રમ અને આયુષ્યને ઘટાડ્યા વિના ઉત્પન્ન થાય તે નિરુપક્રમ છે.
*