________________
શતક ૧૩ મુ' : ઉદ્દેશક-પ
૨૬૯
( ૫ ) અનિષ્ટ ગતિ :–અપ્રશસ્ત વિહાયે ગતિ નામક ના કારણે નારકોની ગતિ ચાલ સવ થા મેડાળ જ હાય છે.
( ૬ ) અનિષ્ટ પશ :-તેમનાં શરીરો કશ ખરબચડા અને કઠોર હાય છે.
( ૭ ) અનિષ્ટ સ્થિતિ :—આયુષ્યકમ ની મર્યાદા સુધી જ રહેવાનુ છે.
(૮) અનિષ્ટ લાવણ્ય -શરીરાકૃતિ રુપવિહાણી અને વિકૃત હાય છે.
:
(૯) અનિષ્ટ યશકીર્તિ ચારે તરફ અપયશ જ તેમના ભાગ્યમાં હાય છે.
(૧૦) અનિષ્ટ ઉત્થાન :-ખળ—વીય-કમ અને પુરુષાર્થાંવાલા હોય છે.
અસુરકુમારાદિ દેવાને પુણ્યકના કારણે તેમનાથી વિપરીત શુભ સ્થાના હાય છે. પૃથ્વીકાયિક જીવા છ પ્રકારના સ્થાનને ભાગવે છે.
ઈષ્ટાનિષ્ટ સ્પર્ધા :–અર્થાત્ શુભાશુભ કર્મોના કારણે શુભાશુભ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાથી શાતા અને અશાતાના ઉડ્ડયથી ઈષ્ટ તથા અનિષ્ટ સ્પર્ધાના-અનુભવ કરતાં હાય છે. જેમ કે અશાતાકમ ના જોરદાર ઉદયને લઇ કેટલાક પૃથ્વીકાયિકો તેવા સ્થાને જન્મ લે છે જ્યાં આખા ગામનું ગટરનું ગંદું પાણી, વિશ્વા-મળ–મૂત્ર, લેાહી, માસ તેમજ વાર વાર માણસાના પગની માર ખાવાની હેાય છે. જ્યારે બીજા કેટલાક પૃથ્વીકાયિકા શાતા વેદનીયને લઇ પવિત્ર, પૂજ્ય અને સુગંધી પદાર્થોના