________________
૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩
ચંદ્ર અને રાહુનાં પુણ્ય કર્માં જાદાં જૂતાં, આયુષ્ય મર્યાદા જૂદી જાદી તથા ગયા ભવની આ ગતિ કે આવતા ભવની ગતિ પણ જાતી જાદી હાઈ શકે છે. તેથી ચંદ્ર કે સૂર્ય જેવી ઈન્દ્રને ગળી જવા માટેની શક્તિ બિચારા રાહુમાં શી રીતે આવી શકે ?
આમ એક પછી એક કળાને આચ્છાતિ કરતા રાહ અમાવાસ્યાના દિવસે પૂર્ણ રીતે આચ્છાદિત કરી લે છે તેવી રીતે શુકલ પક્ષની પ્રતિપદાના દિવસે ચન્દ્રના પન્દરમા ભાગરૂપ એક કળાથી ખસતા ખસતા પૂર્ણિમાના દિવસે રાહુના આચ્છા દનથી ચન્દ્રે મુક્ત હાય છે, માટે તે ધ્રુવ રાહુ છે. જ્યારે પ રાહુ જઘન્યથી છ મહિને ચન્દ્ર અને સૂર્યને આચ્છાદિત કરે છે અને વધારેમાં વધારે ૩ વષે આચ્છાદિત કરે છે.
ચન્દ્રને સુશ્રી શા માટે કહેવાય છે ?
'
જવામાં ભગવતે ફરમાવ્યું કે, જ્યાતિષી દેવાનાં ઇન્દ્ર અને રાજા એવા ચન્દ્રમા પેાતાના મૃગાંક વિમાનમાં ઘણા જ કાન્તિવાળા દેવેશ, દેવીએ અને ઘણા જ શે।ભાયમાન આસન, શયન, સ્ત’ભ, પાત્ર આદિથી દીપ્ત તથા પેાતે પણ સૌમ્યાકાર, મનેાહર, સૌભાગ્યસમ્પન્ન, અને પ્રિયદર્શીન હાવાથી ઘણા જ સુદર છે. તે કારણે હે ગૌતમ! ચંદ્રને સુશ્રી કહેવાય છે.
સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ ?
'
ભગવંતે કહ્યું કે, · સમય મુર્હુત યાવત્ ઉત્સર્પિણી આદિ કાળ વ્યવહારને પ્રવર્તક સૂર્ય છે એટલે કે હાલ કર્યુ વર્ષ છે ? કચેા માસ છે ? યાવત્ દિવસ, ઘડી, પળ, વિપળ–ઈત્યાદિ ભૂત, ભવિષ્ય અને વતમાનકાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હાવાથી આદિત્ય કહેવાય છે.