________________
શતક ૧૩ મું: ઉદ્દેશક-૧ *
૧૬૫ નથી. અચક્ષુદર્શનના તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગ્રી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવે પણ કાપત લેશ્યાની જેમ સમજવા.
જ્યારે પાચે ઈન્દ્રિયે પયુક્ત જીવની ઇન્દ્રિયે ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તન નથી. ઈન્દ્રિય, કાયાગી (કાશ્મણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારપગી જીવે નરકથી ઉતિત થાય છે પણ મનોયેગી, વચનગી જીવેનું ઉદ્વર્તન નથી.
નારક છાની નરકમાં કેટલી સંખ્યા :
હે પ્રભો! પહેલી ભૂમિના સંખ્યાત એજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક જીવે કેટલી સંખ્યામાં છે ? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનામાં કહેલા ૩૮ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે?
(૧) અનંતપન્નકન્નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક જી કેટલા ?
(૨) પરંપરાપન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયે હેય તે જીવે કેટલા?
(૩) અનંતરાવગાઢ-વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા?
(૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય.
(૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા -કેટલા ?