SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહભા ૩ ઉત્પન્ન થતે જીવ અપર્યાપ્ત હોવાથી મન, વચનવાળે ન હોવાથી મનેયેગી, વચનગી નરકમાં જ નથી પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હોવાથી કાયયેગીને નરક કહી છે તેમ સાકારપગી કે અનાકારપગી પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જાણવી. –નરકમાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત. ઉદ્દવના વિષયક વક્તવ્યતા - રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાંથી એક સમયે નરકાયુષ્ય પૂર્ણ કરી કેટલા છે બહાર નીકળે છે, એટલે નરકમાથી બહાર આવનારા જીવો કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકારે વડે નિર્ણય કરવાનો છે. પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ જ અને ઉત્કwથી સંખ્યાત છે એક સમયમાં કાપત લેશ્યાવાળા, કષ્ણ અને શુકલપાક્ષિક અને સંજ્ઞી જીવો નરકભૂમિનો ત્યાગ ની બહાર આવે છે. જ્યારે અસ શી જીવની ઉદવર્તના કરવા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવે ત્યાંથી મરીને અસંસી ભવ કરતા નથી. : ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણવા પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિભેગા જ્ઞાન અને ચક્ષુદર્શનને અભાવ હોવાથી ઉર્ધર્તાના
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy