SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મુ’• ઉદ્દેશક-૧ ૧૬૩ અભાવે તરકગતિમાં જવાની સ’ભાવના છે. મતિજ્ઞાની આત્મા ચાહે ગમે તેટલે બુદ્ધિશાળી હાય, તર્કવાદ દ્વારા ખીજાને પરાસ્ત કરનારે હોય, અથવા ગમે તેવા વિકટ પ્રસ ગેામાં પણ પોતાની બુદ્ધિ દ્વારા રસ્તા શેખી કાઢનાર હોય તે પણ દિ તે ચારિત્રશુદ્ધ નથી તે તેમને પણ નરકની સ ભાવના છે. ' ચક્ષુદ્રની જીવે નરકમાં જતા નથી. કેમકે તે ભવપૂર્ણ થતાં ચક્ષુરિન્દ્રિયને પણ ત્યાગ અવશ્યંભાવી હેાવાથી ચક્ષુદશની જીવને નરક નથી. તેા પણ એટલુ' સમજવાનું કે આખ ભલે લીંબુની ફાડ જેવી કે કાજલ આજેલી હાય, કાન પણ લાખા હાય, જીભ પણ સારી હાય, સ્પર્શેન્દ્રિય માખણ જેવી મુલાયમ હાય તે પણ તેમના વિષયેાના ભેાગવટામા ચારિત્રની શુદ્ધિના ખ્યાલ રાખવામાં ન આવે તેા ઇન્દ્રિયા ભલે આવતા ભવે સાથે ન આવે તેા પણ આત્માને તે નરક ગતિ જ શેષ રહેવા પામશે જ્યારે અચક્ષુદનીને નરક કહી છે. અહીં અચક્ષુદનથી ઇન્દ્રિય નિરપેક્ષ સામાન્ય ઉપયેગ પ્રતિપાદ્ય છે અને નરકમા ઉત્પત્તિ સમયે તેના સદ્ભાવ રહે છે; માટે અચક્ષુદÉને નરક છે અધિદની આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસ જ્ઞાના માલિકા કાપાત લેશ્યાના સમયે આયુષ્યબંધ કરે તેા રત્નપ્રભા પૃથ્વીમા ઉત્પન્ન થશે. ' પુરૂષવેદ કે સ્ત્રીવેદના સ્વામીએને નરક નથી પણ નપુંસકવેદીને નરક છે. ક્રોધી, માની, માટી, લેભી જીવા નરકમાં જાય છે. જ્યારે પાંચે ઇન્દ્રિયા મરણેાત્તર સાથે રહેતી નથી માટે ઇન્દ્રિયાયુક્ત જીવા નરકમાં જતા નથી અને નાઇન્દ્રિય મન રૂપ હાવાથી ભાવ મનના માલિક નરકમાં જાય છે. નરકમાં
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy