________________
૨૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ક, સમ્યક્ત્વની પ્રથા છે. આ સ્થાન
ઘાણ નીકળીને અંત કેડાછેડી જેટલા સમયવાળા જ કર્મો શેષ રહે છે. આત્માની આ શક્તિને “અપવર્તન કરણ” કહેવાય છે અહીં અનંતાનુબંધી ચાર કષા અને મેહનીયની ત્રણ પ્રકૃતિએને ક્ષપશમ થતાં ક્ષાપશમિક અને ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવાત્માને થાય છે, જે મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું છે. આ સ્થાનમાં સ્થિત થઈને આત્મા યદિ સમ્યકજ્ઞાન વધારી શકે તે કટાકેટી સાગરોપમમાંથી પણ પલ્યોપમના પલ્યોપમ જેવાં કર્મોને તેડી ફેડીને તેવી સ્થિતિમાં આ જીવાત્મા પ્રવેશ કરશે જ્યાં ભયકર ચીકણાં કર્મોને ફરીથી બાંધવાની લાયકાત પણ નાશ થશે અને ધીમે ધીમે કે વધારે જોરથી પિતાની ગતિમાં આગળ ને આગળ વધતો તે ભાગ્યશાળી મિક્ષમહેલમાં પણ પહોંચી શકશે.
સાગરોપ
- શતક ૧૩નો ઉદ્દેશ આઠમો પૂર્ણ. મા