SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ પદાને ભગવતે ધમ કહ્યો અને ખુશ ખુશ થયેલી પદા પેાત પેાતાના સ્થાને ગઇ. ત્યાર પછી ભગવંતને વંદન-નમન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! મઠ્ઠ શ્રાવક શુ આપશ્રીની પાસે મહા વ્રતધારી બનશે ? ભગવંતે ‘ના' ફરમાવતાં કહ્યું કે તે શ્રાવક દેશ વિરતિ ધર્મને આરાધતા કાળ કરી સ્વર્ગે જશે અને ત્યાથી મહાવિદેહ ક્ષેત્રમા જઈ દીક્ષા અ‘ગીકાર કરી સિદ્ધ યુદ્ધ યાવત્ નિર્વાણુ પામશે. મ િક દેવાની વિધ્રુવ ણા માટેની વિશેષતા : હે પ્રભે ! મહર્ષિક કોઈ દેવ પેાતાના જ શરીરમાંથી હજાર પુરુષાની વિણા કરી તેમની સાથે સગ્રામ કરવા સમ છે ? જવાબમા ભગવતે ‘હા' કહી છે, જે દેવે પેાતાના હુજારા શરીરેશને વિધુ વ્યા છે તે બધાએમાં જીવ એક જ છે કે જુદા જુદા જીવા છે ? જવાખમાં કહેવાયું કે હુંજારા શરીરમાં જીવ એક જ છે જે બધાએ શરીરા સાથે સમધિત છે. ' વિકૃવિત હજારા શરીરમાં જે અંતર (અ ંતરાલ) છે તે શું એક જ જીવના સંબંધમય છે કે અનેક જીવેાના સંબ’ધવાળું છે ? જવાબમા કહેવાયું કે જે જીવના વિષુવે લા હજાર-શરીર છે તેના અંતરાલ પણ તે જ જીવ સાથે સંખ`ધિત છે. T વચમાં રહેલા અંતરાલમાં કોઈ જીવ વડે કે શસ્ત્ર વડે દુખ ઉપજાવી શકે છે.? . હાથ વડે, પગ . ~ "4
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy