SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ » હી કહ્યું ” નમ. शासनपति श्री महावीरस्वामिने नमः शास्त्रविशारद, जैनाचार्य, स्व. श्री विजयधर्मसूरीश्वराय नमः श्री सरस्वती मात्रे नमोनमः શ્રી ભગવતી સૂત્ર સાર-સંગ્રહ ભાગ-૩ શતક ૧૨ મું ઉદ્દેશક-૧ શ્રાવસ્તી નગરી “સાવથી નયરી ધણું શ્રી સંભવનાથ ” શુભ મુહૂર્ત સર્જન પામેલી ઘણી નગરીઓમાંથી શ્રાવસ્તી નગરીને ઈતિહાસ પણ લાખો-કડે અને અબજો વર્ષ પુરાણ છે. આ અવસર્પિણી કાળમાં ચતુર્વિશ તીર્થકરમાંથી ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવંત આ પવિત્ર નગરીમાં જમ્યા હતા. અને ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીએ એક વર્ષાવાસ (ચાતુર્માસ) આ નગરીમાં કરીને ત્યાંની જનતાને બહુવિધ ધર્મને લાભ આપ્યા હતા. શાસ્ત્રવચન છે કે, જ્યાં જ્યાં તીર્થંકર પરમાત્માઓનાં ચરણે પડે છે તે ભૂમિ, બાગ, ગામ અને નગરીમાં નવે નિધાનો પ્રગટ થાય છે, પુણ્યકર્મની ચરમ સીમાની આરાધના ઉપરાંત જનતાના મનમાંથી રાજસ અને તામસ ભાવની વિદાય થઈને સાત્વિક ભાવની અભિવૃદ્ધિ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy