________________
રાતક ૧૬ મું : ઉદ્દેશક-૧૦ અવધિજ્ઞાન માટેની વકતવ્યતા
હે પ્રભે! અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અવધિજ્ઞાનના બે ભેદ છે જે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી લેવા માટે ભલામણ કરી છે. ભવપ્રત્યયિક અને લાપશમિક (લબ્ધિપ્રયિક) રૂપે અવધિજ્ઞાનના બે ભેદ છે દેવ અને નરકગતિના જીવ પહેલા પ્રકારમાં છે અને પચેન્દ્રિય તિય અને મનુષ્ય બીજા ભેદમાં છે, કેમકે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી તે અવધિજ્ઞાન થાય છે
ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને કહ્યું કે સંપૂર્ણ દેષ રહિત તીર્થ કરેના વચન સત્ય છે– સર્વથા સત્ય છે.
- શતક ૧૬ નો ઉદ્દેશો દસમે પૂણ. જે
StudY