________________
શતક ૧૬ મું: ઉદ્દેશક-૧૧ દ્વીપકુમાર માટેની વક્તવ્યતા
હે પ્રભો ! દ્વીપકુમાર દેવ શું સમાન આયુષ્ય આહાર અને ઉચ્છવાસ તથા નિઃશ્વાસવાળા હોય છે? જવાબમાં સૂત્રકારે પ્રથમ શતકના બીજા ઉદેશાને જોવાની સલાહ આપી છે. મતલબ કે તેઓ સમાન આયુષ્ય અને આહારદિવાળા નથી.
દ્વીપકુમારને કૃષ્ણ, નીલ, કાપત અને તેજેસ્યા રૂપે ચાર વેશ્યાઓ હોય છે. તે જેલેશ્યાવાળા દ્વીપકુમારે ઓછા છે, તેનાથી કપાત લેફ્સાવાળા વિશેષ–અધિક છે નીલ લેફ્સાવાળા તેનાથી પણ વધારે અને કૃષ્ણલેફ્સાવાળા તેનાથી પણ વધારે છે.
કૃષ્ણલેશ્યાના દ્વિીપકુમાર કરતા આગળ આગળની લેશ્યાવાળા દ્વીપકુમારો વધારે સમૃદ્ધિવંત છે.
જાતક ૧દને ઉદે અગ્યારમે પૂર્ણ