SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧૨-૧૩-૧૪ આ પ્રમાણે ઉદધિકુમાર, કિકુમાર અને સ્તનિતકુમાર દેવેનુ વર્ણન ઉપર પ્રમાણે જાણવું. ac શતક ૧૬ મા ઉદ્દેશા બાર-તેર-ચૌદમા પૂર્ણ સમાપ્તિ વચન પૌર્વાત્ય અને પાશ્ચત્ય દેશેાના પડિતાની વચ્ચે સાંકળ જેવા, સ્થળે સ્થળે પશુ-પક્ષી આદિના હિસંક કાર્યોંને ખ ધ કરાવનારા, ગારી સલ્તનતના ગેરા ગવનરાથી લઈને ભારત દેશના રાજા-મહારાજા આદિમાં અહિંસક ભાવના લાવનારા, અહિંસા-બ્રહ્મચય દિગ્દન આદિ અમૂલ્ય સાહિત્ય દ્વારા હજારા માનવેાને અહિંસા અને સ યમને સ દેશે। આપનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધ સૂરીશ્વરજી મહરાજના શિષ્ય, શાસનદીપ, સ્વ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહરાજના શિષ્ય, વ્યા. ન્યા કા તીર્થં પન્યાસપદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનન્દવિજયજી ( કુમારશ્રમણે ) મ. પેાતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ભગવતી સૂત્રનું ૧૬મુ શતક પૂર્ણ કર્યું છે. शुभ भूयात् सर्वेषां जीवानाम् अहिंसा तत्व प्राप्नुयु सर्वे जीवाः । શતક સાળમુ પૂ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy