SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા૩ પરમાણુમાં કાર્ય ત્વ રહેલુ હાવાથી, સ્કંધ જે વર્ણના હશે તેનાથી છુટા પડેલા પરમાણુમાં પણ તે જ વણુ` રહેશે, જેમકે કાળા રંગના સ્ક ંધ હોય તે તેના પરમાણુ પણ તે વણું ના જ હશે. એટલે તે પરમાણુ કાળા વણ વાળા કહેવાશે. આ પ્રમાણે બીજા વર્ણ માટે પણ જાણવુ. પાંચ રસ, એ ગંધ, અને સ્પશ માંથી ગમે તે રસ, ગધ કે પશ હશે પરમાણુમા પણ તે ૪ રસાદિ રહેશે. સ્પર્શીમાં કાં તા સ્નિગ્ધ અને કા તે રૂક્ષ આ બન્ને વ મા એક સ્પર્શી સાથે શીત અને ઉષ્ણુમાંથી એક શેષ રહેતા એ સ્પર્શ અને ઉપરના ત્રણ ગુણુ મળતા પાંચ ગુણ પરમાણુના સમજવા. ૬૨૪ પરમાણુમાં કારણત્વ પણ રહેલુ હાવાથી બે પરમાણુ જ્યારે ભેગા મળશે ત્યારે તે કાં તા સ્નિગ્ધ હશે કાં રૂક્ષ હશે. પણ બન્ને પરમાણુ રૂક્ષ હાતા કે બન્ને સ્નિગ્ધ હાતા ખધ થતા નથી અને એકલા પરમાણુ સંસાર માટે કંઈ પણ કરવા માટે ક્ષમતાવાળા નથી. પણ સ્કધુ કે સ્કધાથી સ'સારને વ્યવહાર ચાલે છે. તે ખધામાં વર્ણાદિ માટેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. • ભગવ ંતે ફરમાવ્યું કે જ્યારે એ પરમાણુ ભેગા મળે ત્યારે તે બન્ને એક જ વર્ણના, એક જ રસના, એક જ ગંધના હાય અને સ્પર્શ પણ સમાન હેાય તે દ્વિપ્રદેશિક સ્કંધ પણ એક વણુ, એક ગધ, એકરસ અને સ્પર્શે એની સભાવના જાવી પરંતુ ભેગા મળતા બન્ને પરમાણુ જુદા જુદા વણુ ના હાય જેમ એક પરમાણુ કાળા અને બીજો ધાળેા, એક તીખા રસના, ખીજો કડવા રસના. એક સુગંધ, બીજો દુ“ધ. ત્યારે દ્વિપ્રદેશિક સ્કધ પણ એ વધું, એ રસ અને એ ગધના કહેવાશે, સ્પ-એ-ત્રણ કે ચાર હાય છે. આને સ્પષ્ટા આ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy