________________
૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે પરમાત્મા કહેવાય! માટે આ બધા પ્રશ્નો અને ઉત્તર સર્વથા નિરર્થક છે. જ્યારે સત્યાંશ એ છે કે શુક્ર અને રજના મિશ્રણમાં માતાપિતાની હોશિયારી શક્તિ કે ખોરાક કામમાં આવતા નથી, પણ માતાની કુક્ષિમાં જન્મ લેનાર જીવાત્મા પિતાના પૂર્વભવના કણાનુબંધને ત્યાં જ પૂર્ણ કરીને જે સમયમાં નવાં માતાપિતા સાથે બાણનુબંધ ચાલુ થશે તે જ સમયે પિતાની મેળે જ જન્મ લેનારા પુત્રને ત્રાણાનુબ ધના કારણે માતાપિતાને સ ભેગમાં શુક અને રજ ભેગાં થાય છે અને સંતાન પિતાની મેળે કુક્ષિમાં આવીને નવ મહિનાની ગંદી કેટલી(કારાવાસ)માં કેદ થઈ જાય છે, અને ભવ ભવાંતરનાં ઉપાર્જિત કરેલાં રાગ-દ્વેષ, સુખ દુખ, સંગ-વિયોગના સંબંધે બીજા જીવ સાથે જેવી રીતે ભેગવવાના છે ત્યાં સુધી સંસારના સ્ટેજ ઉપર પિતાની નાટક લીલા રમે છે અને વેર-ઝેર, મારફાડ, હસવું રડવું આદિ કર્મો આ ભવ પૂરતા ભેગવાયાં પછી તે જ સમયે પિતાની મેળે મૃત્યુ પામે છે, અને આ ભવનાં કરેલા કર્મોને ભેગવવાને માટે બીજા ભવના નવા સંસારની તૈયારી કરે છે માટે કહેવાય છે કે સંસારનો સર્જક, રક્ષક અને મારક આ જીવાત્મા પોતે જ છે. તે સર્વતંત્ર સ્વતંત્ર છે. ઊંઘવું સારું કે જાગવું સારૂં?
જયંતી શ્રાવિકા પૂછે છે કે, “હે પ્રભો ! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?”
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે “હે શ્રાવિકે ! કેટલાક જો ઊંઘતા રહે તે જ સારું છે, અને કેટલાક જી જાગતા