SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શતક ૧૨ મુ`ઃ ઉદ્દેશક-૨ રહે તે સારુ છે. ’ આનુ કારણ આપતાં ભગવતે કહ્યું કે, ' જે જીવા અધર્માનુશા–મનુષ્યાવતાર પામીને પણ જેએ અધ – ખાનપાન, રહેણી કરણી અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી. વન-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર વિનાનું જીવન જીવનાર હેાવાથી. અધર્મે∞ા-સમ્યક્દ્ભુત અને સમ્યક્ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનામાં જરા પણ રસ વિનાના હેવાથી. અધર્માર્થાયી-ધમ અને ધર્મોના પ્રસગાને વિકૃત કરી પાપભાષા એલનારા. ગવર્મત્રોની-ધાર્મિક વ્યવહારને સવ થા અપલાપ કરીને હિંસા અસત્ય–ચારી-મૈથુન અને પરિગ્રહ રૂપ અધર્માંને જ ધર્મ તરીકે માનનારા. અધર્મરાળી દેવ, ગુરુ, ધર્મોના પ્રત્યે રાગનુ દેવાળું કાઢી જૂઠા પ્રપંચી ખુશામતીયા અને લખાડ માણસાને ચાહનારા. અધર્મસમુદ્દાવારી-અધમ્ય આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા. સયમનીવિલા-જેનાથી ભયકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હેાવાથી. ― —આ પ્રમાણે આઠેય પ્રકારના જીવા વઘતા રહે, સૂતા રહે તે જ સારું છે. જેથી ચરાચર સંસારમાં રહેલા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy