________________
સિવાય બીજા કામે ઉપયોગ કર્યો નથી અતૂટ શ્રદ્ધાપૂર્વક તેઓ માને છે જૈન મુનિઓને વ્યાપારના ધરણે જ્યોતિષ, પત્રિકાઓ જન્મકુંડળીઓ, હાથ જેવા કે શખ, નાળીયેરના ધ ધા કરવા મહાપાપ છે, પતન છે અને શાસનને દ્રોહ છે. ઈત્યાદિ કારણે જ તેઓ ભગવતી સૂત્રના લેખનમાં મસ્ત છે.
પંન્યાસજીને અને મારા સંબંધ વિદ્યાક્ષેત્રમાં ગુરુશિષ્ય તરીકે રહ્યો છે, અને આજે પણ તેમણે સંબંધ ટકાવી રાખે છે. માટે કહી શકું છું કે તેઓ સરળ, વિદ્યાવ્યાસ ગી અને ખૂબ જ પરિશ્રમી છે. નવરા બેસવામાં તેઓ સાધુતાનું પતન સમજે છે. માટે જ જ્યારે જાઓ ત્યારે તેઓ કંઈને કઈ લખતાં-વાંચતા અને છેવટે ગેખતા જ હોય છે. આ અનુભવ મને એકલાને નહિ પણ ઘણાઓને થયે છે.
તેમના જીવનના ૨-૩ પ્રસ ગે સૌને અનુકરણીય હોવાથી રાકી લેવામાં મને આનંદ થાય છે
(૧) પ્રતાપગઢ (રાજસ્થાન)માં ગુમાનજીના મંદિરમાં પૂજ્ય પન્યાસજી મહારાજનું ચાતુર્માસ હતું. એક દિગંબર મુનિજી પણ વર્ષાવાસ માટે પધાર્યા હતા. કાનજીસ્વામીના મત પ્રચારકે એક જતિજી પણ ત્યાં આવ્યા હતા. દિગબર સુનિજીને વિચાર પ પાસ સાથે ચર્ચા કરવાના હતા અને બે ત્રણવાર પ્રયત્ન પણ કર્યો પરંતુ પન્યાસજીએ કહ્યું કે “હુ ચર્ચા કરવામાં બહુ માનતો નથી કેમકે–આજ સુધી થયેલા વાદવિવાદનું કોઈ પરિણામ આવ્યું નથી, તેથી એકેય વસ્તુને નિર્ણય થયે નથી. છેવટે બંને પક્ષે વિતંડાવાદમાં ઉતરી જાય છે અને કલેશનું કારણ બને છે, જેની સાક્ષીરૂપે સેંકડો હારે લેકેથી ભરેલા ગ્રંથ મોજૂદ છે. આના કરતાં પ્રતાપગઢમાં જેનેની સંખ્યા મોટી છે, સાધારણ જૈનેને તાબેર દિગ બને