SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧૦ ૧૫૩ કરીને નિમિત્તોની અપેક્ષા રાખતા હેાય છે. ત્યારે નરકમાં કચા કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે? જવાબમાં ભગવતે નીચે મુજબના ત્રણ કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કહી છે. નરકમાં સભ્ય પ્રાપ્તિના કારણેા : ઃ (૧) જાતિ સ્મરણ તે - યદ્યપિ તે જીવેા વિભ’ગ જ્ઞાનના સ્વામી હેાવાથી પેાતાના એક, એ, કે ત્રણ ભવાને જોવાની ક્ષમતાવાળા હાય છે, પણ મિથ્યાત્વના જોરે, વૈર કર્માંની લેવડદેવડમા જ સમય પૂર્ણ થઈ જવાનાં કારણે પેાતાના ગત ભવા માટેના ઉપયોગ મૂકી શકના નથી. તથાપિ કાઈક જીવાને ભવિતવ્યતાને લઇને આવુ સ્મરણ થઈ આવે કે, ‘ પૂર્વ ભવમાં ધ બુદ્ધિથી મેં અનુષ્ઠાનાને સ્વીકાર્યાં હતા, પરંતુ માહવશ સ્વીકારેલા તે અનુષ્ઠાનેાની આરાધના ન કરતાં વિરાધના કરી હતી માટે મારે નરક ગતિમા આવવું પડ્યુ છે. ' આવી રીતે પૂ`ભવનું સ્મરણુ થતાં જ ભાનમાં આવેલા નારાને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ અને છે. (૨) ધર્મ શ્રવણ— યદ્યપિ નરકમાં ઋષિ-મહર્ષિ, સાધુ-સત કે પ'ડિત~ મહાપંડિત હાતા નથી, તેા પણ પૂર્વ ભવના સ્નેહવશ કે ધર્મના રાગથી ખદ્ધ થયેલા મિત્રદેવે નરકમાં જઈને તેમને ઉપદેશ આપે છે અને નારકના જીવાને પૂર્વભવ ખ્યાલમાં આવતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy