SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ટોળ ટ, ડીટેટીવ કે શૃંગારિક કાલ્પનિક નેવેલ–ઉપન્યાસ વગેરે વધુ ગમે છે, એનું વાંચન વધવાથી જનમાનસ વધુ ને વધુ વિકૃત બનતું જાય છે. જનતા આજે ઉલ્ટી ગંગાના પ્રવાહની જેમ ઉભાગે જઈ રહી છે. દ્રવ્યાનુયેગના ઠેસ જ્ઞાતા તથા તેના વિવેચન કર્તા વિદ્વાને અતિ અલ્પ સંખ્યામાં છે, કારણ કે લેકચ વ્યાવહારિક જ્ઞાન પ્રત્યે વધી રહી છે. B.A.M.AC.A., ડોકટર, લીડર અને માનવને લીડર બનવું છે. આ વ્યાવહારિક જ્ઞાનને ઉત્તેજન આપનારાઓની સંખ્યા વધી રહી છે. આ જ કરવા જેવું છે, જાણે આમાં જ ધર્મ છે, એમ સમજાવવામાં આવે છે. “ભણશે નહિ તે ખાશે શું? ભણશે નહિ તે ભૂખે મરશે? પણ આજે ભણેલા ભૂખે મરે છે કે વગર ભણેલા? નાસ્તિકે રાફડો ફાટ્યો છે. વર્તમાન કેલેજ જેવી શિક્ષણ સંસ્થાઓ નાસ્તિકના કારખાના જ સમજવા. પશ્ચિમાત્ય વિદ્વાન મેકલેની ધારણ સાચે જ પાર પડી રહી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એ સૂત્રનું રહસ્ય ભૂલાઈ ગયું છે. પેટને કૂતરા પણ ભરે છે, એમાં નવાઈ નહિ, પરંતુ નવાઈ કે આશ્ચર્ય એમાં છે કે જે કઈ કાળે કર્યું નથી. Eat, drink and be marry is not the motto of my life, બસ ખાવું અને ભેગવવું એ જ જીવનનો સાર નથી. કેમકે જાનવરે પણ ખાય છે પીવે છે અને ભેગ ભેગવે છે; જાનવર અને માનવ જીવનમાં ફરક શું ? માનવ-મહામાનવ બનવા માટે સજ્જ છે, નહિ કે જેમ તેમ જીવન પૂરું કરવા. માનવે પિતાની બુદ્ધિ, શક્તિ અને સમજને સદુપયોગ કરી જીવન વિકાસ–આત્મ વિકાસ આત્માની પ્રગતિ કરી ઉર્ધ્વગમન કરવાનું છે. આજે હોટેલ, હેપીટલ, હાઈસ્કૂલ ને હોસ્ટેલની જરૂર
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy