________________
૧૪
જડ્ડાય છે પણ મૂળમાંથી ગ જ નાબૂદ કરી દે તેવી સંસ્થા તેમને હેમગ લાગે છે. કેળવણીની કાણુ ના પાડે છે ? કેળવણીની અત્યંત જરૂર છે, રોટલી પણ કેળવાયેલી હેાય તે તરત ગળે ઉતરી જાય છે, કેળવાયેલું જાનવર પણુ સર્કસમાં કેવુ... અદ્ભૂત કાર્ય કરી બતાવે છે જેથી પ્રેક્ષકે પણ આશ્ચર્ય મુગ્ધ બન્યા વિના રહેતા નથી, પણ આધુનિક કેળવણી આત્મજ્ઞાન વગરની હાઇ માણસ આત્માને ભૂલી જાય છે. આ ભારતીય સૌંસ્કૃતિ એટલે ભારત દેશમાં ઠેર ઠેર જ્યાં જાએ ત્યા આત્મા, પરમાત્મા, ધ, ક, પુણ્ય અને પાપની ચર્ચા વિચારણા થતી હતી, ત્યાં આજે કેવળ ભૌતિકવાદની ખેલમાલા ખેલાઇ રહી છે, પાશ્ચિમાત્ય દેશના આઈન્સ્ટાઈન' જેવા પ્રસિદ્ધ વિદ્વાને આજે આત્મા જેવા પદાર્થાને માનવા લાગ્યા છે. વિજ્ઞાનને આવિષ્કાર કંઈ મુડદાએએ કર્યાં નથી. વિજ્ઞાનના વિકાસમાં વૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે કે આની પાછળ કોઈ અકળ, અગમ્ય, અદૃશ્ય પદાથ કામ કરી રહ્યો છે, જેને આપણે ચેતન કહીએ છીએ. ઇથર જેવા પદાર્થા માનીને ધર્માસ્તિકાય આદિ પદાર્થોની નજીક તેઓ આવી રહ્યા છે. સમયની સૂક્ષ્મતાને પીછાણવા લાગ્યા છે, પરમાણુની શેાધમાં લાગ્યા છે. જેમ જેમ વિજ્ઞાન વધતુ જાય છે તેમ તેમ પાશ્ચાત્ય દેશેાના વિદ્વાનેાને જ્ઞાન, ભાન અને શાન આવે છે કે: આપણી શેાધ ઘણી અધૂરી છે.
'
તેમ છતાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન સજ્ઞ ભગવ ંત સિવાય ખીજે કાણુ ધરાવી શકે? માટે જ સજ્ઞ પરમાત્મા, વીતરાગદેવ એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે અને એમના જ વચના કશાની સે! એ સેસ ટકા સાચા અને પ્રમાણુ છે. આવી આસ્થા દૃઢ ખનાવવી જોઈએ. અત્યારે મનઃ વ