________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આકાશાસ્તિકાયના પર્યાયે કેટલા ?
ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અનેક પર્યાને ધરાવનાર આકાશાસ્તિકાય અસંખેય પ્રદેશાત્મક, બધાય દ્રવ્યને આધાર છે. હવે તેના પર્યાની વ્યુત્પતિ તથા નિયુક્તિપૂર્વકની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી. (૧) આકાશ :-જયાં પ્રત્યેક દ્રવ્ય પિતાપિતાના સ્વભાવને
પ્રાપ્ત કરે છે. (૨) ગગન –સૂક્ષ્મ દ્રવ્યના ગમનના વિષયભૂત હોવાથી
ગગન છે. (૩) નભ –જેને છસ્થ કેઈ કાળે દૃષ્ટિ ગોચર કરતું નથી. (૪) સમ :-નીચા અને ઉચાપણાથી રહિત છે. (૫) વિષમ -છાને માટે દુર્ગમ હોય છે (૬) ખહ :-પ્રલય કાળે પણ વિદ્યમાન રહેતું હોય છે. (૭) વિહ-જીને બધાય કાર્યો કરવાનું સ્થાન છે. (૮) વીચિ –જુદા જુદા સ્વભાવના દ્રવ્યને ધારણ કરે છે. () વિવર-ઢાંકણુ કરનાર કેઈ ન હોવાથી એટલે કે
આકાશને આચ્છાદિત કરનાર કેઈ નથી (૧૦) અંબર :- માવડી જેમ પિતાના પુત્રને જળ આપે છે
તેમ આકાશ પણ જળને ધારણ કરે છે. (૧૧) અ બરસ આનાથી જળરૂપી રસ ઉત્પન્ન થાય છે (૧૨) છિદ્ર –પિલાણવાળું છે કેમ કે સ્વયં પોલું હોવાથી
સૌને અવકાશ આપે છે. લખડના ગળામાં રહેલું