________________
શતક ૨૦ મુઃ ઉદ્દેશક-૨
પુ૯૯
ગુણા ગાયા પછી કહેશે કે મારી માવડીમાં બધુંય સારૂં છે, પણ ઘરમાં કંકાસની આદત તેની મટતી નથી.... આ પ્રમાણે પરપદિવાદના દોષે દૂધપાકમાં ખટાશ નાખવા જેવું કરી નાખશે માટે આ પાપ છે.
(૧૮) ર૬-બરફ-વિવેગેરૂં વા–રતિ-અત્તિના ત્યાગને ધર્મ કહ્યો છે, જ્યારે રતિ અને અરતિ સ્વયં પાપ જ છે કેમ કે તેના માલિકની વેશ્યાઓને સ્થિર ન રાખવામાં આ દોષ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે. માટે કહેવાયુ છે કે.... રતિ: વિષયેવુ મોનીથોવયાર્ ચિત્તમિરતિઃ (ભગ ૮૦)
સ્ટેજ પર જૂદા જૂદા રૂપ, વેષ અને ભાષા આદિને ધાણ કરતા નટની જેમ માહનીય કર્માંનાં ઉદયમાં માનવનું મન એય પદાર્થ પર સ્થિર રહેતું નથી, માટે જ પાંચ મિનિટ પહેલા જે પદાર્થ ગમતે હતા તે ખીજી ક્ષણે ગમતા નથી. આજે આની સાથે આનન્દથી રહ્યા, હસ્યા, ખેલ્યા અને ખાધા પીધા પણ ખીજા દિવસે તેજ વ્યક્તિ સાથે લડ્યા, અગડ્યાં આજે ખાવામા અડદ’ની દાળ ગમી અને બીજા દિવસે તે દાળ માટે જીભાજોડી કરી ઘરમાં ફ્લેશ ઉસે કર્યાં, ઇત્યાદિ પ્રસ ગેામાં કઠપૂતળીની જેમ આપણને, આપણી બુદ્ધિને ભમાવનાર, નચાવનાર મેહકમ સિવાય બીજી એકેય તત્ત્વ નથી. આ કમ થી ઉત્પન્ન થયેલી રતિ અતિ નામની જોગમાયાના પાપે સાધકની લેશ્યાઆ કેવી રીતે સ્થિર રહેવા પામશે ? અને તે વિના સાધકના કેવા હાલ અને તમાશા થશે ? તે મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મ.ના જ્ઞાનસારનુ ધૈર્યાંષ્ટકને ભણ્યા અને મનન કર્યાં પછી જ કંઇક જ્ઞાન સજ્ઞાની પ્રાપ્તિ સુલભ બને છે.