SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને એક દિવસે સારા સાધકનું પણ અધઃપતન કરાવવા માટે સમર્થ બને છે. - આ પાપ કેટલું ભયંકર છે તેને શાસ્ત્રની સાક્ષીથી જાણી લઈએ: (૧) વઢવો રેષા મુળવો વર (ભગ ૮૦) રાજીમતિની એક સખીએ બીજી સખીને કહ્યું : “તને શું ખબર પડી? સાંભળ ત્યારે વરરાજા નેમિનાથમા યદ્યપિ બધાય ગણે છે. પણ ...પણ વરરાજા પોતે કાળીયારામ છે. બસ! આનું નામ જ પરપરિવાદ છે. જેના કારણે પ્રારભમાં સામેવાળાની સારી વાત કરી અને અંતમાં પણ છે પરંતુ શબ્દ લગાડીને ગોળને ગોબર કરી નાખવાની આદત પરપરિવાદકોમાં રહેલી હોવાથી તે બિચારાઓને ખબર પણ પડતી નથી કે મારા બોલવાથી કુટુંબમા, સમાજમાં કે સંઘમાં વિવાહની વરસી થઈ રહી હોય છે. (२) परपरिवादः प्रभूतजन समक्ष परदोष विकत्यनम् । (પ્રજ્ઞા. ૪૩૮) પાણીની ડેલમા તેલનું એક બુંદ પણ સમગ્ર પાણીને તેલીયુ કરી નાખે છે તેમ આ પ્રસ્તુત પર પરિવાદ નામને દોષ વ્યક્તિ માત્રને વિક્ષુબ્ધ કરવાને માટે સમર્થ હોય છે. જેના કારણે છેવટે પિતાની માવડીને માટે પણ બે ખરાબ શબ્દો બોલ્યા વિના તેમની જીભની અણજ મટતી નથી. રામલાલ છગનલાલને કહ્યું કે અલ્યા! તારી મા બહુ જ ધાર્મિક છે, સામાયિકસામાયિક અને સામાયિક કરતી જ રહે છે. ત્યારે છગનભાઈ કહે છે. હા, તારી વાત તો સાચી ! મારી મા જેવી મા કેઈને પણ મળવાની નથી. આ રીતે બીજાની સામે માવઠીના બધાય
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy