SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ૫૯૭ અર્થે વિશ્વાસ પણ થાય છે, જેમકે ..“ભાવ મેરે ઘર ફતવાર નહી રહ્યા....આજના સ્વાથી જમાનામાં ઈતબાર (વિશ્વાસ) શબ્દ કેવળ શબ્દકેષમાં જ સચવાઈ રહ્યો છે. વિશ્વાસ નથી માટે કેઈના માટે મંગળ ભાવના કેવળ ઔપચારિક રહેવા પામી છે. અને સદ્દબુદ્ધિ (બુધવાર) ન હોવાથી મગળ પણ કયાંથી રહે? આ બધા પ્રસંગોમાં પિશુન, ખલ, નારદ ભગવ તેની મહેરબાની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ દેખાઈ રહી છે, તમને નથી દેખાતી? ક્યાંથી દેખાય? કેમ કે પાપકર્મોની સૂક્ષ્મતાને જાણવા માટે તમે ક્યારેય પ્રયત્ન કર્યો નથી, પરિણામે પાપ સંખ્યાની ગાથા બાલ્યા પણ તેમને સિરાવી શક્યા નહી. (૧) વિશુનઃ સૂવ: (ઉતરા. પ૪૯) સૂચક એટલે ચાડી (કણે જવ) બીજાના કાનમાં ફેંક શી રીતે મારવી તેમાં તે પૂરેપૂરા સાવધાન હોય છે; જેટલા બે કલાક પછી ખાશે તે પણ તેમને વાંધો નથી પરંતુ પારકી ભાજગડમાં અતિનિપુણ બનેલા અથવા પૂર્વભવથી આ પાપને ભારે માથા પર લઈને અવતરેલા જ્યાં સુધી પિતાના પેટને ઉભરો બીજાની આગળ ઠાલવે નહીં ત્યાં સુધી તેમને કેઈ કાળે ચેન પડતું નથી યદ્યપિ ચાડીઆઓના હાથમાં કશું એ આવતુ નથી તોયે કેઈની વાત તેઓ પિટમાં સંઘરી શકતા નથી. (૧૭) ઘરપરિવાય વિવે વ: પરપરિવાદને ત્યાગ ધર્મ છે–ધાર્મિકતા છે જ્યારે પરપરિવાદ સ્વયં પાપ છે. પાપ સ્વાર્થ, મેહ, ક્રોધ, ઈર્ષ્યા કે લેભ આદિને વશ થઈ પાકા માટે કંઈક અવળું બોલવું તેને પરપરિવાદ કહેવાય છે ચંગ, મકરી, કુતૂહલવશ પણ આ પાપ જીવનમાં આવે છે, વધે છે
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy