________________
વિ
પ્રકાશકીય નિવેદન
Survey
છે
DOPODDA0ODPADDAOODdddddopOODWOOOOOOOOOppon
' વાચકેના કરકમળમાં અમારું નિવેદનપત્ર મુકતાં અમને આજે આનંદનો પાર નથી. કેમકે નાનકડું અમારું ગામ અને સંઘ પણ નાને છતાં અમારે ઉત્સાહ અત્યધિક હેવાથી, પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજની પ્રેરણા પ્રાપ્ત કરીને અમારા સંઘે “શ્રી વિદ્યાવિજ્યજી મારક ગ્રથમાળા” નામની સંસ્થા ઉભી કરી, તે સમયે અમારી હરણફાળને ખ્યાલ અમને ક્યારેય આવેલે ન હતું કે સમાજને અતીવ ઉપગી નાના મોટા પ્રકાશને સાથે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, અર્થગંભીર, દ્રવ્યાનુયેગપૂર્ણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ઉપર વિશાળ, વિશદ અને સર્વગ્રાહ્ય વિવેચનાત્મક ગ્રંથની અભૂતપૂર્વ ભેટ કરવાને અવસર અમને પ્રાપ્ત થશે.
પરંતુ જીવનમાં સત્યશ્રદ્ધા, શાસનની વફાદારી અને ચતુર્વિધ સઘની યથાશક્તિ સેવા કરવાને નિખાલસ ભાવ વર્તતે હોય તે તે કાર્યોમાં શાસનદેવની કૃપા ઉતર્યા વિના કેઈ કાળે રહેતી નથી. અમારા માટે આમ જ થયું છે અન્યથા ભગવતી સૂત્ર સાર સંગ્રહના ત્રીજા ભાગનું પ્રકાશન કરવા માટે આવે અપૂર્વ લાભ અમને ક્યાંથી મળી શકવાને હતું ?
બે ભાગ પ્રકાશિત કર્યા પછી તે ગ્રંથની પ્રશસાના પત્ર અને ઓર્ડર પણ અમને મળતા રહ્યાં છે, પરિણામે અમારો ઉત્સાહ વધતે જ ગયે અને આજે શતક ૧૨ થી ૨૦ સુધીનો